SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ નીતિશાસ્ત્રપ્રવેશ પણ તેમાંની જે પાપકમ કરતી હશે, તેના કરતાં જે મનમાં પાપતે વિચાર પણ આવવા દેતી નહિ હાય, તે કેટલાક દિવસે સદભિરુચિયુક્ત રસિકાને અધિક સુંદર જાશે એમ લાગે છે. જ્ઞાન અને નીતિ જેમ કુરૂપ માણસ સદાચારી ડેઈ શકે છે, તેમ અલ્પજ્ઞાની પણ તેવે હાઈ શકે છે, સાધુત્વને સત્યજ્ઞાનની વિશેષ આવશ્યકતા નથી, પરંતુ સાધુત્વ જ્ઞાનપરિષક છે. સાધુત્વને! માર્ગ જ્ઞાનના દેવળ તરફ જાય છે. જ્ઞાનને પણ એવે ગુણ છે કે, તેના યેાગથી સાધુત્વ અધિક પ્રિય અને આદરણીય લાગવા માંડે છે. વળા જ્ઞાનને અને નીતિના સંબંધ નીચે જણાવેલા પ્રકારને છે. (અ) આપણને જો કે નીતિવૃષ્ટિએ અમુક એક સારું છે એમ લાગે છે, તેા પણ તે ખરેખર સારું જ છે એમ નિશ્ચય પૂર્ણાંક સમજાવાની કે હરવાની આવશ્યકતા હૈાય છે. નીતિનાં એ અંગ છે : એક ભાવનાત્મક અને બીજી વિચારાત્મક પ્રકૃતિસ્વભાવ, શિક્ષણ, ગુરુજન કિવા શિષ્ણનાં ઉદાહરણ, રૂઢિ વગેરેને અનુસરી અમુક એક ક સારું છે કે ખાટું છે એવી ભાવના ઉત્પન્ન થાય છે; પરંતુ એ ભાવનાના નિણૅયને વિવેકની ભઠ્ઠીમાં તાવીને ગ્રાહ્ય કે અગ્રાહ્ય ઠરાવવેા પડે છે. વિચારના અગ્નિથી ભાવનાનું કિમિધ અળી જાય છે અને તેના પ્રકાશમાં તેની પ્રશસ્તતા કિવા અપ્રશસ્તતા યાગ્ય મર્યાદા સહિત અધિક સ્પષ્ટ રીતે અને નિશ્ચયપૂર્વક સમજાઈ આવે છે. (આ) ખીજી' એ છે કે, અમુક એક કામ જો કે સારું કર્યું. હાય, તેા પણ તે કેમ, કેવી રીતે, ક્યારે કરવું વગેરે વિચારથી નક્કી કરવું પડે છે, આપણી આવકમાંથી કંઈક અંશે દાનધર્મીમાં વાપરવાની ઇચ્છા કે ભાવના થાય છે તે પણ તેને આત્મસ'રક્ષણની તથા તેવી જ અન્ય ભાવનાઓ સાથે કલહમાં ઊતરવું પડે છે. વિવેકરૂપી મહાઅદાલત એ કાહના નિર્ણય દાનધમ તરફ આપે તે!પણ જો એ દાનધમ વેશે જાજે ૨ પાત્રે ૬ થાય તે જ સાત્ત્વિક અને ઇષ્ટક્લદાયક બને, નહિ તેા તેનાથી રકજનનું હિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy