________________
નીતિશાસ્ત્રપ્રવેશ
જીવન - ચૈતન્ય જણાશે નહિ. પરંતુ વસ્તુસ્થિતિ અનાદિ અને અનંત છે, તે હાલતી ચાલતી અને જીવતી જાગતી છે, તા તેનું જ્ઞાન એ સ્થિર ફાટા પરથી કેવી રીતે થઈ શકે ! ભાષાના કાર્ય
દક ડાય
૧૦૮
અંગના
વિશેષણને
તે સ્થિર નથી
પણ શબ્દ જુએ; તે વસ્તુાંતિના એક છે. લાલ, લીલા, ધેાળા, કાળા, ઊંડા એમ કાઈ પણ વિચારે; તે વસ્તુના અને ગુણમાંથી માત્ર એક ગુણ તે જણાવી શકશે. કેરી, કેળું, નારંગી, વગેરે નામમાંના કેઇ પણ નાતે વિચારે; તે પરથી ફક્ત વસ્તુસ્થિતિના એક અંશ સમાશે, ચાલવું, ખેલવું, હસવું, કૂદવું વગેરે ક્રિયાપદમાંથી કાઈ પ ક્રિયાપદને વિચારા; તે પરથી એક જ ક્રિયા કે સબંધના એધ થશે. વસ્તુસ્થિતિના ગુણ કે સંબંધ અનંત છે, પશુ ગત્યાત્મક છે. એવી અનાદ્યતંત, ગત્યાત્મક, સ્થિતિનું જ્ઞાન એકાંગસૂચક જડ શબ્દથી કવી રીતે પ્રાપ્ત થાય? છે કે, બ્રહ્મજ્ઞાન એ શબ્દથી એ જ સિદ્ધાંત બગ્સને તર્કબાબતમાં તપતિ નર ક કૌતુકાસ્પદ છે ! જાત જાતને ખાય એ ન્યાય તે જ પ્રમાણે તત્ત્વજ્ઞાનને પણ
જીવંત વસ્તુ
આપણાં શાસ્ત્રોમાં એવા સિદ્ધાંત વ્યક્ત થઈ શકે તેવું નથી. પદ્ધતિથી કાઢળ્યો છે. સત્ય જ્ઞાનની છે. એમ ત` પેતે જ સિદ્ધ કરી આપે એ કુહાડીના હાથા કુળના કાળ વ્યવહારમાં, રાજકાર્યમાં હોય છે લાચુ છે એમ જ કહેવું પડે છે.
[ હાલમાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન તાર્કિક અથવા વિવેચક બુદ્ધિથી થાડુ ધણું કંટાળ્યું છે. તેનું કારણ એ છે કે, ગઈ સદીની આધિભૌતિક શાસ્ત્રની શેાધે અનેકને ચકિત કરી નાખ્યા છે અને તેમને લાગવા માંડ્યું છે કે, જગતનું રહસ્ય આપણને સમજાયું છે. આપણા હાથમાં આવ્યું છે. આધિભૌતિક શાસ્ત્રો,તે સ્વર્ગ મે આંગળ દૂર રહેલું જણાય છે. તેએ
* नायमात्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन ( કંઠેપનિષદ્ ૨-૩ ) નૈષા સર્વેળા મતિરાનેયા ( કદ૦ ૨-૯ ) ચત વન્દ્રો નિવૃતન્ત ( તૈતરીય, ૨-૪) વગેરે ઉપનિષદવાકચ જુએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org