________________
આત્માનું અમરત્વ પ્લેટોનાં કેટલાંક પ્રમાણા
પ્લેટાએ સાક્રેટીસના મુખ દ્વારા બહાર પાડેલા કાટીક્રમ હવે વિચાર માટે અહીં ઉતારીશું.
.
6
આ લાકડી લાંખી છે.'
દાખલા તરીકે, પ્રથમ લંબાઈનું ખોટું છે' એમ
વિધાન
*
જ્ઞાન એટલે પૂર્વાંના જ્ઞાનનું સ્મરણ ' એ થાય તે પૂજન્મ સિદ્ધ થયા સમાન જ છે. છે કે નાના બાળકને પણ જ્ઞાન થાય છે અને એ જ્ઞાનના સ્મરણ પર અવલંબિત હોયતે। એ પૂર્વ જન્મમાં જ પ્રાપ્ત થયેલું હાવું જોઈએ એ જ્ઞાન એટલે સ્મરણુ ' એ તત્ત્વ કેવી રીતે સેક્રેટીસ કહે છે — કિવા સેાક્રેટીસને વેશ લેનાર કઈ પણ જ્ઞાનના વિચાર કરે. તે તદ્દન પૂર્વના જ્ઞાન સાથે સંબંધ ધરાવતું ડ્રાય છે. આ જ્ઞાન થતા પૂર્વે અમુક એક કહેનારને ‘ ખરું એટલે શું અને ખાટું એટલે શું ' એ ભેદની ખબર હોવી જ જોઈએ — કાઈ પણ સાદું વાકય વિચારમાં . તેને આ દૃષ્ટિએ વિચાર કરતાં જણાઈ આવશે કે, એવાં વાકયની સત્યતા સમજાતા પહેલાં કિંવા તેના અથ સમજાતાં પહેલાં બીજી કેટલીક કલ્પના આપણને હેાવાનું સ્વીકારી લેવું પડે છે—કલ્પનાને ગૃહીત ગણવી પડે છે, આ રીતે નાના બાળકને પ્રથમ જે વખતે અમુક વસ્તુ ગળી છે, કડવી છે, નાની છે, મેાટી છે એમ સમજાય છે તે વખતે પણ ગળું, લાંબુ, ટ્રેક, નાનું, મેટું વગેરેનું જ્ઞાન હૈાવું આ જ્ઞાન કયારે પ્રાપ્ત થયું? આ જન્મમાં નહિં, કેમકે આ જન્મમાં પ્રથમ જે જ્ઞાન હતું તે વિષે જ આપણે વાત કરીએ છીએ. માટે આ જ્ઞાન પૂર્વજન્મમાં સંપાદન કરેલું હાવું જોઈએ અને તે આ લોકમાં આવ્યા પછી સુપ્ત હાઈ ને કડવું, ગળ્યું, લાંબુ, ટૂંકું, નાનું, હાવું જો એ.
લાંખી છે,
મોટું વગેરે વસ્તુ જોયા પછી જાગૃત થયું એક દરે જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે પૂર્વજન્મે
મેળવેલું જ્ઞાન જે આપણામાં સુપ્ત હાય છે તેને જાગૃત
જ્ઞાન હાવું જોઈ એ.
Jain Education International
6
૩૮૯
For Personal & Private Use Only
તત્ત્વ જો સિદ્ધ અનુભવ
કેમ કે
જ્ઞાન જો પૂર્વના
‘પૂર્વનું જ્ઞાન'
સ્પષ્ટ છે. પણ સિદ્ધ કરવું ? પ્લેટ કહે છે. નવીન ન હોઈ તે
ટૂંકી છે,
તેને કડવું,
જોઈ એ.
www.jainelibrary.org