________________
નીાંતશાસ્ત્રપ્રવેશ
સ, સિંહ વગેરેને ભય હમેશ નિંદ્ય નથી હાતે. કારણ કે કેટલાક માસની શારીરિક રચના એવી હેાય છે કે, વાઘ વગેરે નરે પડતાની સાથે ચથર કાંપવા લાગે છે અને ધેય ગલિત બની જાય છે. તેમાં એમના દેાધ નથી હોતી; કેમકે ગમેતેમ કરવા છતાં કેપ અટકતા નથી. એ કાર્યો તેમણે હાથમાં નહિ હાવાથી તે નૈતિક દૃષ્ટિએ ગહણીય નથી. જે સત્કાર્યાં કરવાનું હાથમાં હાય છતાં ન કરવું તે દાબ છે; જે શક્તિ બહારનું છે તે ન કરવામાં દોષ નથી. બ્યાપ્રદર્શનથી ઉપન્ન થનારે! ક અનિવાય અને એવા તેમના શરીરના ધ હાય છે અને તેની આગળ તેમને ઉપાય ચાલતા નથી તેથી તે નિદાસ્પદ નથી. આવા માણસની વિનંદપૂર્વક ચેષ્ટા કરવાને હરકત નથી, પણ તે નૈતિક દષ્ટિએ નિંદ્ય નથી, જેનામાં સત્ય વદવાનું ધૈય નથી, જે લોકનિંદાથી ગભરાય છે, તેને ભય ઉપર જણાવેલા ભય કરતાં એ નિંદ્ય કે વધારે નિદ્ય તે નક્કા કરવામાં મુશ્કેલી છે. જેમ કેટલાક શરીરધમ અનિવાર્ય હોય છે તેમ જનિનદાના ભયના મનાવિકાર ધણાઓને માટે અનિવા બને છે અને તેથી જ ‘ મનેાધેય` ' બતાવનારનાં વખાણ થાય છે. આપણે મનને શ્રેષ્ઠ ય રાખવા ઘણું કહીએ છાએ પણ તે સાંભળે છે કયાં ? કેટલીક વાર એ મન એટલું દુળ નથી હતું; આપણે જ સુખલાલસાંધી બીકભાઈ બનીએ છીએ. પ કેટલીક વખત આપણે દેષ નથી હેતે એ પણ ખરું છે.
સત્યવકતૃત્વતા અર્થ સર્વેની નણમાં છે, પણ ધ્યાનમાં રાખવું કે એ સત્યપણું કાર્ય વખત અસયતા વેજમાં રમે સ ખરું. કાઈ ગાંડે! કાંઈ પૂછે તો તે વખતે અસત્ય ખેલવામાં પાપ નથી; તેવી જ રીતે આારી માસના ધારોકે એક સાલ્જર દારૂ પી છાકટા કૅપ્ટનને મારી નાખવા છે, તે ક્યાં ખરે પત્તો આપી શકાય નહિં, તેને ન કરીએ તો તે કૅપ્ટનનું ખૂન કર્યા હા કે અન્ય ગમે તે બાબત હા,
માટે પણ સમજવું. બનીને પૂછે છે કે, ‘ અમુક છે? ' આવા સમયે તેમ ફસાવવા જ તે એ તેમ સિવાય ને રહે ! સત્ય તેમાં સારાસારવિચાર કર
અંત
ન્ગેઈ એ. આપણું અંતે લકનું કલ્યાણ સાધવા જાગ્રત રહીને
૨૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org