________________
૧૨
નીતિશાસ્ત્રપ્રવેશ
ત્
પ્રદેશમાં ( શાસ્ત્રવચનને વિપરીત અર્થ ચવાથી કહું કે કારણથી કહા ) આ જગત મિથ્યા, સ વાસના ત્યાજ્ય, દેહદમન જેટલું થાય તેટલું સારું અને અરણ્યમાં જઈ આત્મા વાડર શ્રોતવ્ય: દ્રષ્યઃ મન્તવ્યઃ નિટ્રિબ્યાસિતથ્યઃ એવા પ્રકારની વિચારસરણી કેટલીક વખત સભળાય છે. યુરપમાં પણ કેટ જેવા તત્ત્વવિશારદ ક્ષુદ્ર વાસનાત્મક જીવનથી કંટાળી તેનાથી ઉચ્ચતર અને શુદ્દતર એવા આત્મપ્રસાદ માટે તૃષાતુર અતી કહે છે કે, કોઈ પણ વાસના રાખ્યા વગર કેવળ નીતિધર્મ વિષયક આદી પ્રેરાઈ નિરુપાધિક અથવા બ્રહ્મસ્વરૂપ આત્મ ( Noumen self or Reason) જે કહે તે કરવું, એનું નામ ખરી નીતિમત્તા, લે!કમાં કુવાસના કહેા કે સદ્વાસના કહેા, ગમે તે વાસના સિવાય ક પ્રવૃત્તિ શક્ય નહિ હાવાથી આ માયિક જગતમાં ( Phenomenal world ) ખરી નીતિમત્તાનું અસ્તિત્વ સંભવિત નથી એમ તે કહે છે. આપણા ખરા આત્મા (Noumenal self) આ માયિક જગનમાં વાસનાથી બહુ છે, તે આ જન્મમાં તેા એ બંદીખાનામાંથી મુક્ત થાય એવા સાંભર નથી, એવા તેમને અભિપ્રાય હેવાથી તેમતે આત્માનું અમરત્વ માનવું પડયુ છે. આ જન્મમાં પૂર્ણ નિષ્કામ-વાસનારહિત-કમ થવું શક્ય નહિં ઢ઼ાય, પણ આ માયિક જગત છેડયા પછી આત્માને સ્વસ્વરૂપ પ્રાપ્ત થશે અને તે વખતે ખરી નીતિમત્તા તેને માટે શક્ય મનશે, એવા કેટને! કાટીક્રમ હતા. તેને વાસના અને આત્મા વચ્ચેનું દ્વૈત નિત્ય અને દુર્લબ્ધ લાગતું હતું. કેટનું, વાસનાના મો મુક્ત એવે શુદ્ધ નિરુપાધિક આત્મા ( Reason) જે કહે તે કરવું, એ કથન સ્ફૂર્તિજનક છે. તેણે વાસનાની નિંદા કરી છે. તે પપ્પુ યથાર્થ જ છે; કારણ સામાન્યતઃ આપણી પ્રવૃત્તિ અસન્મા તરફ હેાય છે. ઉપરાંત, વાસનાને સ ંતોષ કદી થતુ નથી, ઊલટું તેના તરફ જેટલું અધિક લક્ષ આપવામાં આવે છે તેટલી તે અધિક વીફરે છે. કહ્યું જ છે કે:
Jain Education International
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवरमेव भूय एवाभिवर्धते ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org