________________
કાર્યાંકા ઠરાવવાની કસેાટી
૧૭૭
એમ માની લઈએ તેા તેમણે કરેલા મનુષ્યસંહાર કેટલે સુધી પ્રશંસનીય માનવા એ વિચાર કરવા જેવા પ્રશ્ન છે. પાંડવ પાંચ અને કૌરવ સે, પાંડવનું સૈન્ય સાત અક્ષૌહિણી અને કૌરવનું અગીયાર અક્ષૌહિણી; એ રીતે તે કે કૌરવની સંખ્યા વિશેષ હતી તે પણ તે દુરાચારી, સત્યનો દરકાર નહિં રાખનાર અને કામવાસનાના ગુલામ હોવાથી તેમનું રાજ્ય નષ્ટ થાય તા તેટલા ભાર આછે થાય એમ તે વખતના સાત્ત્વિક માસાને લાગે એ સ્વાભાવિક હતું અને તથા જ ભીષ્મ દ્રોણાદિકનું મન પાંડવ તરફ આકર્ષાતું હતું, જે તેમને એમ લાગતું હાત કે, પાંડવના રાજ્યપદાહથી પ્રશ્નનું અકલ્યાણુ થશે તે તેમના રારીરતી માક મન પણ કૌરવ પક્ષને વળગી રહ્યાં હત; પરંતુ પાંડવ સ ંખ્યામાં એ હા હાવા છતાં તે અતિ સાત્ત્વિક અને મહાનુભાત્ર હતા તેથી તેમનું આધિપત્ય આ ભૂમિને શ્રેયસ્કર થશે એવા વિચાર તેમના મનમાં આવ્યા હાય તે તેમાં ભૂલ ક્યાં છે? કેવળ સંખ્યા પરથી નીતિ અનીતિને નિર્ણય આપી શકાય નહિ એવું દર્શાવી આપવાનું કામ ઉક્ત ઉદાહરણ સારું કર્યું છે; પણ નીતિ અનીતિના નિય કરવામાં કેવળ હવા ઉપર વિચાર નહિ ચલાવતાં લોકો ઉપર તે તે કમની શી અસર થાય છે તેને વિચાર કરવા તે એ એ મુદ્દાના આ ઉદાહરણથી ઉકેલ આવતા નથી. અનેક દુન કરતાં એક સજ્જનનું અધિક મહત્ત્વ હશે; પણ • અન્ય વસ્તુ સમાન' હૈાય ત્યારે સ ંખ્યાની વિશેષતાને મહત્ત્વ આપ્ય સિવાય કેમ ચાલે?
સર્વ સુખ જ્યારે સરખાં જ હોય તે પછી સજ્જનનું રક્ષણ કરવા માટે દુનને દુ:ખ દેવુ એ ન્યાય છે કે
સુખની ગણુતરાં કરવામાં કાઈ પણ માણસનું સુખ ખીજા માણસના તેટલા જ સુખ કરતાં અધિક મહત્ત્વનું સમજવું કે, એવું બેં થેમ વગેરેનું એક સૂત્ર હતું. તેમનો આ વષય સંબંધીનાં ભાષા જેઈ એ છીએ તે એવા વિષ્ઠ
તીકળે છે કે, ડુક્કર
Every one to count for one and nobody for more
than one.
१२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org