________________
દ્વૈત અને અદ્વૈત
૪૮૫
ન રાખતાં બાળકને વિદ્યા ભણાવે છે. બાળક પણ સારા વિદ્યાવ્યાસંગી નીવડી વિદ્યામાં પ્રાવીણ્ય મેળવે છે, પણ તેટલામાં સૃષ્ટિ પ્લેગના એક નાના જંતુ પાઠવે છે અને જગત તે યુવકનું સર્વ જ્ઞાન ગુમાવે છે. એક એ માણસની જ એવી સ્થિતિ થતી હાત તેા વાત જુદી હતી; પણ ખાલ્ફિયા, ઇજિપ્ત વગેરે રાષ્ટ્રની વિદ્યા, કળા અને સંસ્કૃતિ સૃષ્ટિના જડબામાં નષ્ટ થઈ ગઈ છે ત્યારે તેને માટે શું કહેવું ? રાષ્ટ્ર તે શું પણ અખિલ માનવજાતિ ભવિષ્યમાં નષ્ટ થઈ જશે ! સૂર્યંની ઉષ્ણતા એછી થતી જાય છે અને કાઈ પણ કાળે તે પથ્થર જેવા ટાઢા ભીંત થઈ પડવાના છે અને પછીથી માણસે મેળવેલી વિદ્યા, કલ્પકતાથી ઉત્પન્ન કરેલી યુક્તિએ, કળા વગેરે સર્વ કંઈ નષ્ટ થઇ જશે.
તે વખતે નીતિ ક્યાં રહેશે ? સૃષ્ટિ વૃક્ષ નિર્માણ કરે છે અને સૂકવી નાખે છે, જીવજંતુ ઉત્પન્ન કરે છે અને મારી નાખે છે, સુંદર બાળક આપે છે અને જોતજોતામાં ખૂંચવી લે છે, માણસને કતૃત્વવાન અને જ્ઞાનસ પત્ર અનાવી દેશકા માં ઉપયાગી થઈ પડવાતી આશા આપે છે અને જોતજોતામાં નિરાશામાં ધકેલી મૂકે છે, એ બચે એક વખત ચલાવી લેવાય, પણ સૃષ્ટિને જો નીતિ પર લેશમાત્ર પણ પ્રેમ હાત તે એ ધીમે ધીમે માનવજાતિને નૈતિક વિકાસ કરી છેવટે એ નીતિમત્તાને ગળી જઈ ને તે સ્વસ્થ અની ન હોત !
-
અર્જુનને ભગવાને વિશ્વરૂપદર્શન કરાવ્યું ત્યારે તે વિશ્વમાંનું હારા સૂર્યનું સર્વોદાહક તેજ, પ્રચંડશક્તિ, અનંત પ્રાણી, અન તલેક દુષ્ટ લેક જ નહિ પણ ઋષિ, સિદ્ધસધ વગેરે સુધ્ધાં જેમાં પતગની માફક પ્રવેશી પ્રાણ ગુમાવે છે એવું તે સૃષ્ટિનું ભયંકર જડપ્યુ, જેના દાંત અને દાઢે વચ્ચે હજારે માણસ ચગદાઈ જાય છે એવું રક્તમય વત્તુદૃારાજ મુખ અને એવું ઉગ્ર ક્રૂર, ઘાર અને ભયાનક સ્વરૂપ જોઈ ને એટલા ભયભીત અન્યો કે તેની શાંતિ અને ધીરજ ખૂટી પડત્યાં અને તે
Jain Education International
दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org