________________
પરિશિષ્ટ ૩ પોતાના સ્વયંવર
પણ આજે જે અધિક મહત્ત્વને રુકિમણી, સીત
સ્વયંવર શબ્દના ઉચ્ચાર સાથે જ નળ દમયંતી, કૃષ્ણ રુકિમણી, રામજાનકી વગેરે પૌરાણિક યુગ્મનું આપણને સ્મરણ થાય છે. એ સ્વયંવરકથાએ ઉત્તમ જ છે, સ્વયંવર વિષે લખવાનું છે તે મને સ કરતાં લાગે છે. કારણ તે મારા પેાતાને સ્વયંવર છે. વગેરે સ્ત્રીઓએ જેમ પોતપાતાની સખી પાસે સર્વ હકીકત જણાવી હતી તેમ હું મારે જે સ્વયંવર કરવા છે તેની હકીકત કહેવાતા છું. લગ્નની વાતોથી કંટાળેલા મિત્ર, આ વાક્ય વાંચીને તું પાન ફેરવી આગળના વિષય જોવા તત્પર થઈશ; પણ તેમ ન કરીશ. હું મારા ખરા લગ્નની ગદ્યાત્મક હકીકત કહેતા નથી. મારે શારીરિક લગ્ન વિષે કંઈ પણ લેખવાનું નથી. જે કહેવાનું છે તે ચેાજેલા આત્મિક લગ્નસંબંધી કહેવાનું છે. પ્રત્યેકને આત્મા વર છે પણ એ બિચારાના ગળામાં કદીયે વરમાળ પડતી નથી. કારણ તે જેતેા હોય છે. તેને એ મળી આવતા નથી. મારા આત્મા ક્યાં છે? કેવા છે? હું કાણું ? મારા મનમાં અનેક ‘હું’ રખડે છે તેમાં ખરા ‘હું' કાણુ ? ઇન્દ્રાદિ દેવાએ જ્યારે આમેબ નળનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે બિચારી દમયંતીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org