SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ નીતિશાસ્ત્ર પ્રવેશ ઉપદેશ શા માટે સાંભળવા જોઈએપેલે નામને નીતિશાસ્ત્ર, સદસદિવેકબુદ્ધિને ઉપદેશ એટલે કેટલાક વિશિષ્ટ શિષ્ટ લેકે એ અજ્ઞાની લેક પર નાખેલે મેહ છે, એમ કહેતા નથી. તે કહે છે કે, “સદસધિવેકબુદ્ધિનું કથન ખરું છે કે ખોટું છે, મેહ છે કે યથાર્થ જ્ઞાન છે, અમારે તે સાંભળવું જ જોઈએ એવું શાસ્ત્ર ક્યાં છે? અમારી સદસદ્વિવેક બુદ્ધિ બેટું નહિ બલવાને કહે છે તે લોકોએ મોહ નાખ્યાના કારણે નહિ હેય; પણ પછી શું? મેહ છે કે ન હે, બસ અમારે તેની વાત જ સાંભળવી નથી ! સદસધિવેકબુદ્ધિ એવી છે કે અમારી માલિક છે કે અમારે અનન્ય ભાવે તેને શરણે જવું જ જોઈએ ?” આ સંબંધમાં “ત્યારે લેકોએ પ્રમાણભૂત શું માનવું ? ” એવું પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે, “કોને કહે કે, સદાચાર સ્વર્ગપ્રાપ્તિ કરાવે છે અને પાપાચાર નરકવાસ કરાવે છે; એટલે લોકો તમને કંઈ પૂછશે જ નહિ; કારણ સ્વર્ગ કેને નહિ ગમતું હોય અને નરકની યાચના કરવા કેણ તૈયાર થશે?” આ સંબંધમાંયે એકાદ જાગ્રહી કહેશે કે – “નરકને એટલે ભય શાને બતાવો છે ? બધા તમારા નરકથી ડરી જાય છે એમ સમજશે નહિ. કોઈ માણસ ડર નહિ હોય તે તેની પાસે નીતિને પ્રમાણભૂત શી રીતે મનાવશે? સ્વર્ગ અને નરકનું અસ્તિત્વ જ કેટલાકના માન્યામાં આવતું નથી. તેવામાં સ્વર્ગ અને નરકને જન્મ કવિની કલ્પનાથી થયાનું માને છે. ઠીક, સ્વર્ગ અને નરક ખરાં હોય તે પણ તાત્કાલિક સુખ છેડીને ભવિષ્યમાં સ્વર્ગ સુખ મેળવવું કે હમણાં જ લહેર કરી પછી નરકવાસ વેઠવો એ જેની તેની મરજીની વાત છે. ગમે તે રીતે અમારે તે બને તેટલું સુખને સરવાળો વધારો છે અને દુ:ખને ઘટાડે છે. નરકવાસનું દુઃખ અમુક છે, એને વિચાર કરીને તે દુઃખ સહેવાને–અર્થાત્ ઐહિક વિષયભોગની લાલસાથી –જે તૈયાર થાય તેને એ પાપ છે, એમ ક્યા યુક્તિવાદથી તમે સિદ્ધ કરી આપશે ? તેમણે તમારાં પુસ્તક નીતિતત્ત્વ કે તમારા પુરાણનો ધમધર્મવિચાર શા માટે સ્વીકારે? તમે દહેશત બતાવે છે કે, “નહિ માને તો નરકનું અઘોર દુ:ખ ભોગવવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy