________________
નીતિશાસ્ત્રપ્રવેશ
એરીસ્ટીપસની !હું પણ કેટલાક સીરેનાઈકની પ્રકૃતિ ક્ષણિક અને તીવ્ર સુખના ઉપભાગ તરફ હતી. એરીસ્ટીપસ કહે છે કે લો વિચાર કરી સુખાપભાગ લેવા. પણ તેને લાંબે વિચાર કરી જે પ્રમ કરી લેવું હતું તે સુખ તેટલું જ ઉત્સાહજનક અને તેટલું જ મેલું જોઇતું હતું. વિચાર તો કરવા જ, પણ વિચાર કરીતે આનંદસરાવરમાં ડૂબવાની, હસવાની, રમવાની અને ચેન કરાતો તેની ઇચ્છા હતી, એપીયૂરસને એવી વિચારપૂર્વક મેાજ કરતાં વજનભરી શાંતિ, સમાધાનત્તિ જોઇતી હતી. સામેનાઈક કહેત કે ગત વાતને શોચ ન કરતાં અને ભવિષ્યમાં શું થશે તેની વિશેષ કાળજી ન રાખતાં (‘વિશેષ' કાળજી કહેવાનું કારણ એ છે કે આગળ પર સુખ દુઃખપર્યાવસાયી ન બને તે સારુ થાડા વિચાર કરવાની જરૂર હોય છે), આગળ પાછળની દરકાર રાખ્યા વિન જીવનરૂપી ઉદ્યાનનાં જે મીઠાં મીઠાં સુમધુર કૂળ હાથમાં આવે, તેને સ્વાદ લઈ આનંદમાં દિવસ નિ`મન કરવા. એપીકયૂરસને ઉદ્યાનમાં એસી સ્નેહીમડળ સાથે વાર્તાલાપ કરી સમાધાનવૃત્તિમાં રહેવાનું ગમતું હતું. સીરેનાઈ કાના વિચાર એવા હતા કે, સુખપરંપરા નિત્ય ચાલુ રહેશે; ત્યારે એપીક્યૂરીયનની ઇચ્છા એવી હતી કે ખાર્થે વસ્તુઓ પર આધાર રાખ્યા વિના આપણાં પોતાથી જીવન ગુજારી શકાય, આયુષ્યક્રમણ થઈ શકે તેવી વૃત્તિ કેળવવી, અન્યના સુખની વાત જોવી નહિ, જેણે તેણે પોતપોતાનું જ જોઈ લેવું એવા એપીકચૂરસના તાત્ત્વિક મત હતા; પશુ એ મતની કંડારતા તેના તત્ત્વજ્ઞાનનાં અન્ય અંગાએ મૃદુ બનાવી હતી. તેનું કહેવું એવું હતું કે, સદાચાર સુખને સારુ આવશ્યક છે એમ આપણને વિચારાંતે સમજાય છે, માટે માણસે સદાચારી બનવું જોઈ એ; મિત્રતાનું સુખ સુસંસ્કૃત અને ટકાઉ સબંધીનાં કર્તવ્ય આચરવા તત્પર રહેવું એ પણ લાભની વાત છે. અહી` ધ્યાનમાં રાખવા જેવું છે કે એપીકયૂરસે પોતાના મત પેાતાના આચારમાં ઉતાર્યા હતા. તેની ચેતક્ તેના મિત્રા અને અનુયાયીઓનું ટાળુ રહેતું હતું. તેમાં કેટલીક સ્ત્રીએ પણ હતી. એ સર્વેએ એકત્ર રહી વર્ષોનાં વ આનંદમાં ગાળ્યાં હતાં, એપીકયૂરસ કહેતા કે લગ્નનું બંધન સ્વીકારવું નિહ.
હાવાથી તે આપણા જ
૧૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org