________________
કાકાર્ય ઠરાજવાની કસોટી
૧૫૭ વા, ડહ પણ, ધૂર્તતા પણ દૂરદષ્ટિથી યે જતાં હોય તે તે પર પકારને વધ લઈ શકે, પણ વેશ ભજવતા ભજવતાં પોતાના છે ઉપર આવી પડે તે એ વેવ ફેકી દર પેતાનું ખરું સ્વરૂપ જ પ્રકટ કરે. સુખેચ્છા જ માત્ર જે કર્મ પ્રવર્તક હોય તો યુદ્ધમાં કે અન્ય પ્રસંગે ઉદાર મનના માણસે યજ્ઞ કરે છે તેની ઉપપત્તિ થાય” બેસતા નથી. સ્વાર્થ બુદ્ધિભ્રશ થાય તો જ આત્મહત્યા કરે, અન્યથા ન હ, પણ બાળબચ્ચાંના રક્ષણાર્થે, દેશહિત માટે કે એવા જ પ્રકારના અન્ય હેતુથી પ્રેરાઈ ઘણું લેકે આમા પણ કરવા તૈયાર થયેલા પ્રત્યેક દેશમાં મળી આવે છે. તેઓને મૂઢ કવા ગાંડા કહેવા જોઈએ. કિંવા સ્વ-સુખ સિવાય અન્ય કંઈ પણ હેતુ માણસના હૃદયમાં વસે છે એટલું કબૂલ કરવું જોઈએ.
સાહચય ગુણનું તત્ત્વ અને સુખવાદને સુધારે
આ દાવમાંથી છટકવા માટે કેટલાક સુખવાદી તત્ત્વવેત્તાઓ એવી વાત કરે છે કે, પુછપને સુવાસ આપણને વાસ્તવિક રીતે પ્રિય હોય છે, પણ એ સુશાસે પુછપ સાથે રહેલે હાવાથી પુષ્પ પણ આપણને પ્રિય બને છે. એ જ પ્રમાણે જે માણસને વાસ્તવિક રીતે છે કે સુખ જ પ્રિય હોય તો પણ સ્વ-સુખ સાથે જેને નિત્ય અને નિકટ સંબંધ હોય છે તે વાત પણ કાળાંતરે સ્વ-સુખ
જેટલી પ્રિય લાગવા માંડે છે. દાખલા તરીકે, ખરું કહીએ તે ધન સુખના સાધન તરીકે આરંભમાં આપણને પ્રિય હોય છે, પણ પછીથી એ ધન એટલું સાધ્ય બને છે કે કેટલાક કૃપણ ધન માટે સુખ તે શું પણ જીવનને એ ધૂળમાં રગદોળી નાખવાને તૈયાર થાય છે. ઉપનિષદમાં કહયા પ્રમાણે, પત્નીને પતિ સ્વસુખના સાધનના કારણે જ પ્રિય હોય છે અને પતિને પત્ની પિતાના સુખના સાધન તરીકે પ્રિય હોય છે. પણ કાળાંતરે એક બીજાને દઃ પરિચય થયા પછી પત્નીને પતિ અને પતિને પત્ની, દુઃખના કારણભૂત બને તોયે પ્રિય જ રહે છે. દેવ કિંવા સંતાપનું એમ જ છે. કોઈ માણસ આપણને ગમતું નથી તો પછી તેનું સર્વ કઈ આપણને અપ્રિય લાગે છે. સાહચર્ય ગુણને આ ન્યાય સુકાની બાબતમાં લાગુ પાડવાને શી હરક્ત છે? પુષ્પને ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org