________________
૧૯૪
નીતિશાસ્ત્રપ્રવેશ
દાખલા તરીકે મીત્ર સ્પષ્ટ કહે છે કે, માણસની નૈતિક યોગ્યતા તેના આચરણુના ફળ ઉપરથી નહિ પણ તે જે બુદ્ધિથી આચાર આચરતા હાય તે પરથી હરાવવો. આ પ્રમાણે તે કહે છે છતાં તે કેટલીક વખત પેાતાના ગ્રંથમાં કર્તાના હેતુ તરફ દુર્લક્ષ કરે છે એ ક ંઈ ખે!ઢુ નથી. તેણે કર્તાની નૈતિક યાગ્યતા (Moral worth) અને કર્માંના શ્રેયસ્કરત્વ ( Advisability of an action )માં ભેદ જણાવેલા છે. પહેલી બાબતને નિર્ણય કરતી વખતે તે કર્તાના હેતુ તરક્ કુલક્ષ કરતા નથી; પણ ખીજી બાબતની ચર્ચા કરવામાં તે કર્મોના સારા નરસા ફળની જ ચર્ચા કરે છે. વાસ્તવિક રીતે જોતાં કેવળ ક–એટલે બુદ્ધિની અપેક્ષા રાખ્યા વિના વિચાર માટે સ્વીકારેલું ક નીતિનુંયે નથી અને અનીતિનુંયે નથી. તે ઇષ્ટ ક્િવા અનિષ્ટ, ઉપયુકત કિવા અનુ યુકત, સુખકારક કિવા દુઃખકારક હશે, પણ નાના બાળકને જેમ આભડછેટ હાતી નથી તેમ કેવળ કને નીતિ અનીતિની ભાષા જ સ્પશી શકતી નથી. વૃષ્ટિ પલાળી નાખે તે તેનું તેને પાપ લાગતું નથી અને પાક સારે ઊતરે તે તેનું પુણ્ય પણ તેને મળતુ નથી.
પુનરાવલોકન
કર્મો અને નીતિમત્તાના કંઇ જ સબંધ નથી એમ કહેવાથી આધિદૈવિક પક્ષ એકાંગી દો છે. કારણ, બુદ્ધિ મુદ્ધિ કથા કરીએ છીએ પણ કેટલાંક વિક્ષિત કર્મો કે કળ જોવાં જ પડે છે, બુદ્ધિને કમફળથી ભિન્ન માનનાર આધિદૈવત પક્ષ એક દેશાએ એકાંગી છે ત્યારે બીજી દિશાએ કેવળ સુખદુઃખાત્મક બાહ્ય પરિણામ પરથી નીતિનિર્ણય કરનાર સુખવાદી પણ એકાંગી છે. સુખવાદીએ કર્તાની બુદ્ધિ માટે બેફિકર હાવાથી, આત્મા એટલે શું, ખરું આત્મસુખ શામાં છે, નિત્ય અને સ્થિર શાંતિ કેવી રીતે મળે એ પ્રશ્નો તરફ તેમનું લક્ષ ગયું નથી; પણ એ વાદમાં મ જેમ સુધારા થતા ગયા છે તેમ તેમ એ દોષ એછા થતા ગયા છે, મીલ કર્તાની -~ કમની નહિ —નૈતિક યોગ્યતા કરાવવામાં હેતુને વિચાર કરે છે જ. તેમજ તે સત્પુરુષના સમાધાનને અને ગભના
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org