________________
દ્વૈત અને અદ્વૈત
vee
પ્રેમ, દેશાભિમાન, હરેક પ્રકારની વિષયેચ્છા, મેાક્ષપ્રેમ, કુચાલની આસક્તિ, ચેષ્ટાની પસંદગી, ઉપકાર કરવાની આકાંક્ષા અને સૌંદ મેહ વગેરેમાં તેની જે ખેંચતાણ થાય છે તે અતિશય યાતનાકારક હોય છે.
આ અંતઃકલહને કાઈ પણ સમયે અંત આવશે કે? નૈતિક આકાંક્ષા રાખનારા કહે છે, ‘હા.’ આજે જોકે આપણા આત્મામાં ઐકય નથી પણ તે અપ્રાપ્ય નથી. ઇંદ્રિયદમન કરવાના અસ્ખલિત અભ્યાસ રાખીએ તેથી તથા જ્ઞાનથી, કિવા ઉપભાગને ક ટાળેા આવવાથી કે અન્ય એકાદ કારણથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે તે પછી વાદળાંમાંથી જેમ ચંદ્ર મહાર આવે છે તેમ આપણા ખરા આત્મા કયા તે આપણને સમજાવા લાગે છે. એ સમજાવા લાગ્યા પછી પણ ઘરધણીનું સ્વેચ્છાચારી આત્મા પ્રથમ ક ંઈ સાંભળતા નથી, પણ ધીમે ધીમે ઇંદ્રિયનિગ્રહ થવા લાગ્યા પછી હૃદયને ભેદ ઊડી જાય છે અને ત્યાં અદ્વૈતનું આનંદાત્મક સામ્રાજ્ય સ્થપાય છે.
આ આંતર અદ્ભુત અને ઉપર કહેલું અદ્વૈત જેને પ્રાપ્ત થાય તેનું જીવિત ધન્ય નથી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org