Book Title: Sarth Pooja Sangraha
Author(s): Namaskar Aradhana Kendra Palitana
Publisher: Namaskar Aradhana Kendra Palitana
Catalog link: https://jainqq.org/explore/004698/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાર્થ પૂજા સંગ્રહ પ્રશ્નાશક:શ્રી નમસ્કાર આરાધના કૅs૬ ' પાલીતાણા (સૌરાષ્ટ્ર) Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે પૂ૦ રૂપિયા બાદ | પ્રકાશક : શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર ૧ ગ્યવસથાપક : Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ. સ્થાને (૧) સેમચંદ ડી. શાહ પાલિતા (સૌરાષ્ટ્ર (૨) સેવંતીલાલ વી. જેને મહાજન ગલી પહેલે માળે રૂ . હેરી બઝાર મુંબઈ (૩) શ્રી ચંદ્રકાંત કાંતિલાલ શાહ ૧૧/૩ નવરંગ કેલેની નવરંગપુરા હાઈઠેટની બાજુમાં અમદાવાદ-૯ શાહ જયંતિલાલ માણેકલાલ C/o શાહ મેઘજી પુંજાભાઈ ઘીવાળા ૨૬૧, ભાત બજાર મુંબઈ નં-૯ શ્રી વાઘજી વેલજી ગુઢકા છે. બેક્ષ નં. ૮૨૨૧૫ બાસા (કેન્યા). (૬) શ્રી મણિલાલ ધરમશી પાંચાભાઈ પ. બોક્ષ નં. ૪૨૧૩૫ નાઇરોબી (કેન્યા) M. S Shah 121 Fairvein Road London N. 15 ENGLAND સ, મામાની છીપર પણ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩% હું અ” શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પૂજાસંગ્રહ સાથે પ્રસ્તાવના પરમામભક્તિ એ માનવજીવનમાં એક ઉત્તમત્તમ ધર્મ કાય છે. વળી બીજા તમામ ઉત્તમ ધર્મકાર્યોની ઉત્પત્તિ માટે પણ તે એક અજોડ ઉપાય છે. પરમાત્માની ભક્તિ આપણું હૃદયમાં પ્રગટયા પછી જ ધર્મની સાચી દિશા ખ્યાલમાં આવી શકે છે. આ પરમાત્મપતિ પ્રગટાવવા માટે સદભાગ્યે આજે પણ અનેક આલ અને શ્રી જૈન સંઘમાં ઠેર ઠેર જોવા મળે છે. તેમાં વિવિધ પ્રજાઓને ફાળ પણ મટે છે. દેશપરદેશમાં વસતા જૈન સંઘમાં અનેક પ્રસંગમાં આ પૂજાએ ભણાવવાની પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે. | ગુજરાતી ભાષામાં આ પૂજાઓની હાળો રચીને પરમ કૃપાળુ ઉપકારી મહાપુરુષોએ ભવ્ય જીતું મહાન કલ્યાણ કર્યું છે. સામાન્ય બાધવાળા જી પણ આ આલંબન દ્વારા પિતાને આત્મવિકાસ સરળતાથી કરી શકે તેવી ઘણી સામગ્રી આ પૂજાએમાં દષ્ટિગોચર થાય છે. પ્રભુભક્તિરસિક ભાવિક જીવે સાજ-સામગ્રી પૂર્વક મધુર રાગરાગિણીથી જ્યારે પૂજા એને ભણાવે છે, ત્યારે તે દશ્ય કે અલૌકિક બની જાય છે. તે વખતે વાતાવરણમાં જાણે સાધિરાજ શા મારા તરHબાણ હેક એમ અનુભવાય છે. તમામ ક્ષારસથાતર બના Page #5 -------------------------------------------------------------------------- ________________ જાય છે. આવા ભક્તિપ્રસંગમાં અનેક ભવ્ય જીના હૃદયમાં ભક્તિના તાર ઝણઝણી ઉઠે છેઆમાંથી હર્ષનાં અશ્રુ વહેવા માંડે છે. વારંવાર માંચને અનુભવ કરે છે. “અનંત કાળે આજે જ મને પરમાત્મભક્તિની આવી અપૂર્વ તક મળી.” “આનાથી વિશેષ કાર્ય જગતમાં બીજું કઈ નથી.” એવી જાતના શુભ ધ્યાનના મોજાએ તેના અંતઃકરણમાં ઉછળવા માંડે છે અને એ રીતે પ્રદપૂર્ણ બની પોતાના આત્મામાં ધર્મબીજનું વાવેતર કરનાર બને છે. જે ધર્મબીજ તેમને એગ્ય સામગ્રી પ્રાપ્ત કરાવી પરંપરાએ ઉપર-ઉપરના ઉચ્ચ ગુણસ્થાનકેને સ્પર્શ કરાવી અંતે સંપૂર્ણ વિકાસની ટચ સુધી પહોંચાડે છે. શ્રદ્ધાના જલપૂર્વક ભક્તિબીજનું વાવેતર જ્યારે અંતઃકરણમાં થાય છે, ત્યારે તેમાંથી પુષ્ટ થતું કલ્યાણક્ષ કદી પણ નિષ્ફળ જતું નથી, પરંતુ અવશ્ય ફળીભૂત થાય છે. પ્રભુભક્તિની આવી ધન્ય પળ કેઈક જીવને થાવત્ તીર્થંકરપદ સુધી પહોંચાડવા પણ સમર્થ બને છે. આ રીતે પરમાત્મભક્તિને પરિણામ પરમ કલ્યાણકારી બને છે. આ વિવિધ પૂજા ઘણા જ સુંદર અને સૂક્ષ્મભાવથી ભરપૂર છે ઉત્તમ જીવનનું ઘડતર કરવા માટે શાના રહસ્યભૂત ઉપદેશે તેમાં મધુર અને સરળ કાવ્યમય ભાષામાં ગુથાયેલાં છે. ધ એકલું પણ મધુર હોય છે, પણ જ્યારે તેમાં સાકર ભળે છે. ત્યારે તેની મધુરતા વિશેષ અભિવ્યક્ત થાય છે, તેમ આ પૂજાઓના અર્થનું જે જ્ઞાન હોય તે તે પૂજાઓ ભણાવતી કે સાંભળતા વખતે ઘણે વિશેષ આનંદ પ્રગટે એ સવાભાવિક છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેથી સામાન્ય બેધવાળા ભતિવંત અને ઉપયોગી થાય તે રીતે વર્તમાનમાં વિશેષપણે ભણાવાય છે તે ૧૯ પૂજા અર્થ સહિત આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રજાના પુસ્તકે સંઘની પેલીમાં અથવા ઉપાશ્રયમાં હોય છે. અને જ્યારે પૂજા ભણાવવાની હોય ત્યારે તેમાંથી ઉપગ કરી પૂજા પૂરી થાય એટલે ત્યાં પાછી મૂકી દેવાય છે. અને એ રીતે મેટે ભાગે દરેક સંશવાળા પેઢીમાં આ સગવડ રાખે છેજો કે તે સગવડ પણ ખૂબ ઉપયોગી તે છે જ, કેમ કે તેથી પૂર વખતે અનેક ભાવિકે આવ્યા હોય તેમને એ ઉપગી બને. છતાં વિશેષ લાભની દષ્ટિએ વિચાછીએ તે ભાવિક ભાઈ–બહેને પિતાનું સ્વતંત્ર આવું અર્થ વાળું પુસ્તક પિતાની પાસે રાખે છે તેમાં વધુ લાલ છે, સ્વતંત્ર પુસ્તક હોય તે ફુરસદના સમયે પિતાને ઘેર પૂજાએના અર્થોને સમજવા માટે તેના ઉપર વિશેષ વિચારણા કરવા માટે ઉપયેગી બની શકે. ઉપરાંત પ્રજાઓના અર્થ કેઈને સમજાવવા હોય તે પણ તે ઉપગી બને. પિતાને પણ કેઈ ઉપયોગી નોંધ વિગેરે કરવી હોય, કેઈ સ્થળે શંકા થાય તેનું સમાધાન કરવું હોય તે પિતાનું સ્વતંત્ર પુસ્તક વધારે ઉપયોગી થાય, એમ અમારું નમ્ર મંતવ્ય છે. અર્થ સહિતના આ પૂજાસંગ્રહમાં પ્રત્યેક પૂજામાં પ્રત્યેક ઢાળની નીચે મંત્ર અને કાવ્ય આપવામાં આવ્યા છે અને તેથી દરેક પૂજા વખતે મંત્ર અને કાવ્ય શોધવા પડે નહિ એ સગવડ આમાં રહેલી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અથ કરવામાં પણ પૂજાએની ગાથાઆના મસમ જાઇ જાય તેવી રીતે પદ્ધતિ રાખવામાં આવી છે. પૃષ્ઠના ઉપરના પડધા ભાગમાં મૂળ પૂજા ચાલી આવે અને અડધા ભાગમાં અથ પણ તેજ પૃષ્ઠમાં સાથે ચાળ્યા આવે તે પ્રમાણે સગવડ રાખવામાં આવી છે. આજે જ્યારે ચારે બાજુ આત્માને અધગતિને પંથે દારનાર વિલાસી સ'ગીત અત્યત વૃદ્ધિ પામી કહ્યું છે, તેવા સમયે તત્કાળ આમાના ત્રિવિધ તાપને શમાત્રનાર અને પરંપરાએ અજરામરણુ' પ્રાપ્ત કરાવનાર ભક્તિરસ પ્રધાન આવા સાત્ત્વિક સગીતને પ્રજાના અંતઃકરણ સુધી પહેાંચાડવુ એ વિવેકી મનુષ્યમાત્રની એક પવિત્ર ફરજ બની રહે છે. કાર” કે ઉપરના અનયથી ખચવાને એજ એક સરકાર અને રચનાત્મક ઉપાય છે, જૈન પાઠશાળાઓ વિગેરે શિક્ષણ સસ્થાએમાં ચેાગ્યતા વાળા વિદ્યાર્થી ઓને આ વિષયમાં દ્ધતિસર શિક્ષણ આપવા માટે ખાસ વચ્ચે રાખવા જોઇએ. ઉપરાંત આ પૂજાએનુ પદ્ધતિસર જ્ઞાન આપવા માટે સ્વતંત્ર વગ ચલાવવા પ જરૂરી છે તે કાર્યોંમાં પૂજાઓના અર્થની સમજણ આપવા માટે અથવા આવું પુસ્તક પણ ઉપયાગી બની શકે. મૂળએના અથ સહિત આ પુસ્તક તૈયાર કરવામાં પૂર્વે ટક છૂટક પૂજાઓના અથ સહિત તૈયાર થયેલાં પુસ્ત અમને ઉપયેગી નીવડ્યાં છે. તેમાં ખાસ કરીને જૈન ધર્મ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસારક સભાના પુસ્તક વિશેષ ઉપયોગી નીવડ્યાં છે. તે તમામ મહાનુભાવે પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ. આ પુસ્તક તૈયાર કરવાના કાર્યમાં પ્રારંભથી માં અંત સુધી શ્રાદ્ધરત્ન પંડિતશ્રી કપુરચંદ રણછોડદાસ વાયાએ દાખવેલે ઉત્સાહ ખાસ નોંધપાત્ર છે. તથા શ્રી ભગવતી પ્રેસના માલિક શ્રી કાનજીભાઈએ આ કાર્યમાં જે સુંદર સહકાર આપ્યો છે, તે નોંધપાત્ર છે. પ્રમાદથી કે મતિમંદતાથી આ પૂજાઓના અર્થમાં કયાંય ગુટી રહી ગઈ હોય તે આ વિષયના જાશુકાર મહાનુભાવે કૃપા કરીને અમારું ધ્યાન ખેંચે એવી અમારી નમ્ર વિનંતી છે.' પૂજાઓમાં રસ ધરાવનાર બંધુઓને અમારી એ પણ અસ ભલામણ છે કે તેઓ આ ઉપાગી પુસ્તકને પિતાની પાસે રાખી આ પૂજાઓના અર્થને જાણી પિતાના આમામાં પરમાતમભક્તિ જાગૃત કરવા પ્રયત્ન કરે તથા પોતાના મિત્ર-નેહિઓ અને સગા-સંબંધીઓને પણ આવું ઉપયોગી પુસ્તક ભેટ આપી તેમના હૃદયમાં પણ ભક્તિભાવ જાગૃત કરવા નિમિત્તભૂત બને. સી કેઈ પ્રભુભકિતમાં લીન બની આત્મકલ્યાણને પશે વળે. એજ શુભાભિલાષા. શ્રી શંખેશ્વર મહાતીર્થ પોષ વદ-૨ ને ગુરુવાર કે મુનિ કુંદકુંદવિજય. તા. ૨૬-૧-૧૯૭૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ કેટલીક પૂજા-વિધિએ (પૂજાસંગ્રહ સામાં કેટલીક પૂજાની વિધિ અહિં આપવામાં આવી છે. પૂજાની શરૂઆતમાં આપેલ નથી. તે વિધિ પંચ કલ્યાણક પૂજા-વિધિ આ પૂજામાં ઉત્તમ ફળ, નૈવેદ્ય, પકવાન વગેરે દરેક વસ્તુ એનાં આઠ આઠ નગ લાવવા. આઠ સ્નાત્રીયા ઉભા રાખવા, માટે કળશ 'ચામૃતના ભરવા. શાકે દીપક કરવા, તેમજ કુસુમ (ફૂલ), અક્ષત (ચાખા) વગેરે વસ્તુએ ોઇએ. કદાપિ તે પ્રમાણે નેળ ન બને તેમ હોય તે એકેકી વસ્તુથી પણ પૂ શણાવી શકાય. 1ء ૧ પ્રથમ સ્નાત્ર ભણુાવવુ', પછી સ્નાત્રીયા રબીમાં કુસુમ લઈ ઉભા રહે અને પુજા ભણાવનારા પહેલી પૂજા ભણાવી મંત્ર કહે એટલે સ્નાત્રીયા પ્રભુજીને ફૂલ ચઢાવે. ૨ બીજી પૂજામાં વિં'ગ, એલચી, સાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાડમ, નારંગી, કેળાં વગેરે સરસ સુગ'થી રમણીય ફળ રહેખીમાં રાખી, કૈખી હાથમાં ધરી પૂજાના પાઠ કહી, છેલ્લે મત્ર ભણી પ્રભુ આગળ ફળ ધરે, ૩ ત્રીજી પૂજામાં ઉજ્વલ અખંડ અક્ષત (ચાખા) રકાખીમાં નાંખી, રકાબી હાથમાં ધરી પૂજાના પાઠ કહી છેલ્લે Page #10 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ભણી પ્રભુજી આગળ સ્વસ્તિક તથા અક્ષતના ત્રણ જ (ઢગલા) કરે. ૪ ચોથી પૂજામાં નિર્મળ જળ ભરેલા કળશ કેબીમાં રાખી, કેબી હાથમાં લેઈ પ્રભુ આગળ ઉભા રહેવું. પછી પૂજને પાઠ ભણને છેલે મંત્ર કહી જળપૂજા કરે. ૫ જળપૂજા દ્વારા પ્રક્ષાલ કર્યા પછી અંગલુછણુથી લૂડીને કેસન્ની કળી (વાટકી) કેબીમાં રાખી હાથમાં લઈ પાંચમી પૂજાને પાઠ ભણી એહલે મંત્ર કહી ચંદનપૂજા કરે. ૨ છઠ્ઠી પૂજામાં ધૂપધાણું રેકેબીમાં રાખી હાથમાં લઈ પૂજાને પાક કહી છેલે મંત્ર ભણું પ્રભુજીની ડાબી બાજુ ધૂપ ઉખે. - ૭ સાતમી પૂજામાં મૌલીસૂત્ર પ્રમુખની વાટ (દીવેટ) કરી, નિર્મળ સુગંધી ઘીથી કેડિયાં ભરી દીપક કરી કેબીમાં રાખી કેબી હાથમાં લઈ પૂજા પાઠ કહી, જે મંત્ર ભણી પ્રભુ છની જમણી બાજુએ દીપક રાખીએ. ૮ આઠમી પૂજામાં મદક, સાકર, ખાજાં, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન્ન રેકેબીમાં ભરી, હાથમાં ધરી, પૂજાને પાઠ કહી, છેલ્લે મંત્ર ભણે પ્રભુ આગળ નૈવેદ્ય ધર. છેવટે પૂજાને કળશ કહી, નાત્રિયાઓ આરતી ઉતારી પ્રભુજથી અંતરપટ કરી, પિતાના નવ અંગે ચાંલા કરી મંગળદી ઉતારે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નવાણુપ્રકારી પૂજાની વિધિ જ ધન્ય કળશ ગ્રહણ કરનાર નવ શ્રાવક અને ઉત્કૃષ્ટપણે નવાણું શ્રાવક જાણવા. તથા જઘન્યથી નવ જાતિનાં પ્રત્યેક પૂજા દીઠ નવ નવ ફળ મૂકવા. એમ અગીયારને નવ ગુણ કરીયે તે વારે નવાણું ફળ થાય. એમ જ સુખડી આદિ પણ જઘન્યની નવ જાતિની અગીયાર અગીયાર નંગ લાવીને પ્રત્યેક પૂજા દીઠ નવ નંગ મૂકવાં, તથા નવાણું દીપક વંશમાલે ધરીએ. તંદુલના સાથીયા નવાણું કરીએ. બારવ્રતની પૂજાની વિધિ વિશાળ જિનભવનમાં અથવા પીઠિકાની રચના કરીને ત્યાં મહાવીર પ્રભુની પ્રતિમા સ્થાપન કરવી. વામ (ડાબી) દિશાએ કલ્પવૃક્ષ સ્થાપન કરવું. પછી તે પ્રતિમા આગળ પ્રત્યેક પૂજા દીઠ જે જે વસ્તુ પ્રભુને ચઢે છે તે ચઢાવવી. બાકી પણ, અષ્ટમંગલ અને દવાઓ સર્વ મૂકવાં. જઘન્યથી તેર પુરુષ તેર ઈન્દ્રાણું. શેષ વિષિ અષ્ટપ્રકારી પૂજાની વિધિ પ્રમાણે જાણવી જેમ કે૧ પ્રથમ પૂજા ભણાવ્યા પછી મંત્ર કહી જળપૂજા કરવી. ૨ બીજી પૂજા ભણાવ્યા પછી મંત્ર કહી ચંદનપૂજા કરવી. ૩ ત્રીજી પૂજા જણાવ્યા પછી મંત્ર કહી વાસક્ષેપપૂજા કરવી. ૪ થી પૂજા ભણાવી મંત્ર બેલી પુષ્પમાળા ચઢાવવી. ૫ પાંચમી પૂજા ભણાવી મંત્ર બોલી પ્રભુ આગળ દીપ ધર. ૬ છઠ્ઠી પૂજા ભgવી મંત્ર બોલી પ્રભુ આગળ ધૂપ ઉખેવ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૭ સાતમી પૂજા ભણવી મંત્ર બેલી પ્રભુજીને ફૂલે ચઢાવવા. ૮ આઠમી પૂજા ભણાવી મંત્ર બેલી પ્રતિમાની આગળ અષ્ટમંગળ આળેખવા. અગર અષ્ટમંગળની પાટલી મૂવી. ૮ નવમી પૂજા ભણાવી મંત્ર એલી પ્રભુજીની આગળ સ્વસ્તિક તથા અક્ષતના ત્રણ પુંજ (ઢગલા) કરવા. ૧૦ દશમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની સન્મુખ દર્પણ ધરવું. ૧૧ અગ્યારમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની આગળ નૈવેદ્ય ધરવું. ૧૨ બારમી પૂજા ભણાવી, મંત્ર ભણી પ્રભુજીની આગળ | ધવજ મૂક. ૧૩ તેરમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની આગળ ઉત્તમ જાતિનાં ફળે મૂકવાં. એકસે ને વીશ અતિચાર ટાળવા નિમિત્તે એકસે ને ચોવીશ દીપક કરવા, આ પૂજામાં શ્રાવકના શુદ્ધ સમ્યકત્વાદિ બારે વ્રતને વિધિ તથા સમકિતના પાંચ, બાર વ્રત તથા કર્માદાનના પંચેતેર, સંલેષણાના પાંચ, જ્ઞાનના આઠ, દફનના આઠ, ચાત્રિના આઠ, તપના બાર અને વીર્યના ત્રણ મળી એક જેવી અતિચાર ટાળવાનાં કહ્યા છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનકર્તપૂજા વિધિ ધીશ સ્થાનકનું તપ શરુ કરતાં અથવા એક એક ઓળી Hપૂર્ણ થાય તે વારે અથવા તપ ન કર્યું હોય અને સ્વા. ભાવિક ભાવ-ભક્તિથી પૂજા ભણવવી હોય, તે તેની વિધિ આ પ્રમાણે છે દિનશુદ્ધિએ શુભ ઉ ઉંચા આસન ઉપર એક પંકિતએ વીશ પ્રતિમા અલંકાર સહિત સ્થાપીએ, તેની આગળ વળી ઉપરાઉપર ત્રણ બાજોઠ માંડીને તેની ઉપ૨ પંચતીથી પ્રતિમા સ્થાપના કરીને પ્રથમ લઘુલનાત્ર ભણાવીએ. પછી તીર્થફૂપદિકનાં પવિત્ર જળ આડંબર સહિત પ્રથમ જ લાવી મૂકેલાં હોય તે જળને સુવાસિત કરી, તે જળમાંથી થોડે થોડે જશે કરી વીશ કળશ ભરીને પવિત્ર થએલા વીશ પુરુષના હાથમાં આપી ઉભા રાખવા. વળી તે વીશ અભિષેક કરવાને અર્થે એક પુરુષ ફૂલની માળા એક પાત્રમાં રાખે. એક પુરુષ ચંદન-કેશરને પ્યાલે રાખે. એક પુરુષ દીવામાં પૂરવા માટે ઘીનું પાત્ર રાખે. એવી રીતે ફળ, અક્ષત, નૈવેદ્ય, ધૂપ વગેરે જે સામગ્રી મેળવેલી હોય તે સર્વ ચીજ એક એક પુરુષ પિતપોતાની પાસે રાખે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માળ ત્યારપછી એક પંક્તિએ રાખેલી વીશ પ્રતિમા માંહેથી એક પ્રતિમા લેઈને નાત્ર ભણાવે. પંચતીથી પ્રતિમા પાસે સ્થાપના કરી સર્વજને વિશસ્થાનકની પૂજા માંહેલું પ્રથમ સ્તવન સારી રીતે બેલીને પ્રતિમાજી ઉપર વીશે કળશથી હવણું કરે. ત્યારપછી એક જણ પ્રતિમાજીને અંગલુહણા કરે. એક પુરુષ પ્રતિમાજીનું પૂજન કરે. એક પુરુષ ફૂલની માળા ચઢાવે. એક પુરુષ પ્રતિમા આગળ બાર સ્વસ્તિક કરવાં. ઉપર ફળ મૂકે. એ રીતે જેમ પ્રથમ અરિહંતપદના બાર ગુણ છે તે ત્યાં બાર સ્વસ્તિક કરવા, તેવી રીતે જે જે પદના જેટલા જેટલા ગુણ હોય, તે તે પદની પૂજામાં તેટલા તેટલા સ્વસ્તિક કરવા, એવી રીતે નૈવેદ્ય વગેરે સર્વ વસ્તુ ચઢાવીને જિનપ્રતિમાને રૂપાનાણે પૂજન કરી, ફરી પ્રથમ સ્થાનકે પધરાવીને પછી પૂર્વોક્ત વિશ પ્રતિમાની પંક્તિમાંથી બીજી પ્રતિમા લઈને પંચતીથીની પ્રતિમા પાસે સ્થાપન કરે. ત્યાર પછી ફરી વીશ કળશવડે છેડે થોડે જળ ભરીને બીજું સ્ત વન કહી પ્રથમની પેઠે બીજી સવે વિધિ કરે. એમ વીશે પદને વિષે વિધિ કરવી. વિધિ પૂર્ણ થયા પછી છેવટે આરતી, મંગળદી કરે એ ઉત્કૃષ્ટવિધિ કહી અંતમાં મિચ્છામિ દુક્કડું દેવું. પછી ગુરુપૂજન, પ્રભાવના તથા સાધર્મિકવાત્સય કરવા. જે ઘણી શક્તિ ન હોય તે એક પુરુષ એક કળશ લઈ, એક એક સ્તવન કહી પંચતીથની જ પૂજા કરે. એમ વીશ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વખત વીશ સ્તવન કહીને પૂજે, એમ એક જ પંચતીર્થીની આગળ યથાશક્તિ ક્રિયા કરે તે પણ ચાલે. કારણ કે દ્રવ્ય થકી મશક્તને જો ભાવનુ બાહુલ્ય છે, તે તેને તેટલુ પણુ અત્યંત ફળદાયક થાય છે, પ', પદ્મનિજયજી મ॰ કૃત નવપદ્મપૂજાની વિધિ પૂ ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મ૦ કૃત નવપદ પૂજા પ્રમાણે જાણવી. તેમ જ પૂ॰ આત્મારામજી મ॰ કૃત સત્તરભેદીપૂજાની વિધિ. પૂર્વ ઉપાધ્યાયજી શ્રી સકલચદ્રજી મ કૃત સત્તરભેદી પૂજાની વિધિ પ્રમાણે જાણવી. Page #16 -------------------------------------------------------------------------- ________________ અ નુ * મ ણિ કા પ'શ્રી વીરવિજયજી કૃત ૧ સ્નાત્રપૂજા સાથ પૃષ્ઠ ૧ થી ૨૮ ૨૮ ૨૯ થી ૩૩ ૩૩ ૨૫ ૩૬ ૩૭ થી ૪૫ ૪૫ થી ૪૯ શ્રી (જ્ઞાનવિમલસૂરિ કૃત)શાંતિનાથજી કળશ સાથે ૫૦ થી ૬૦ પ.શ્રી વીરવિજયજી મ. કૃત ૨ શ્રી પાર્શ્વનાથજી પંચકલ્યાણક પૂજા સાથે ૩ શ્રી નવાણું પ્રકારી પૂજા સા ૪ શ્રી ખારવ્રતની પૂજા સા શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત ૫ શ્રી વીશસ્થાનકની પૂજા સા ૬૦ શ્રી યશાવિજયજી વાચક કૃત ૬ શ્રી નવપદજીની પૂજા સાથ પ.શ્રી પદ્મવિજયજી મ૦ કૃત ૭ શ્રી નવપદજીની પૂજા સાથે શ્રી સલચ'દુજી ઉપાધ્યાય કૃત ૮ શ્રી સત્તરભેઢી પૂજા સાથ નાત્રકાવ્ય અષ્ટપ્રકારી પૂજાના દુહા લૂણું ઉતારણ આદિજિન આરતી મગળ દીવા શાંતિકલશ-મૃહુચ્છાન્તિ ચૈત્યવદન વિધિ ૬૮ થી ૧૧૦ ૧૧૦ થી ૧૪૮ ૧૪૯ થી ૧૯૯ ૨૦૦ થી ૨૬૨ ૨૬૩ થી ૩૧૦ ૩૧૧ થી ૩૪૨ ૩૪૩ થી ૩૯૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી આત્મારામજી (વિજયાન'દસૂરિ) કૃત ૯ શ્રી સત્તરભેઢી પુજા સા ૫.શ્રી વીરવિજયજી મ૦ કૃત ચેસઠ પ્રકારી પૂજા સાથે ૧૦ પ્રથમ દિવસે જ્ઞાનાવરણુ કર્મ સૂદના પુજાષ્ટક ૧૧ બીજા દિવસે દર્શનાવરણ કર્યું,, ૧૨ ત્રીજા દિવસે વેદનીય કમ ૧૩ ચેાથા દિવસે મેહનીય કમ ૧૪ પાંચમા દિવસે આયુઃકમ ૧૫ છઠ્ઠા દિવસે નામકમ ૧૬ સાતમા દિવસે ગાત્ર કમ ૧૭ આઠમા દિવસે અંતરાય કમ કવિશ્રી દીપવિજયજી મ૦ કૃત ૧૮ શ્રી અષ્ટાપદ્મ તીની પૂજા સા પ‘શ્રી વીરવિજયજી મ૦ કૃત ૧૯ પીસ્તાલીશ આગમની પૂજા સા પ.શ્રી પદ્મવિજયજી મ૦ કૃત ૨૦ નવાણુ. અભિષેકની પૂજા (મૂળ) ,, "" "7 "" "" "" "" ,, .. ; . 39 ૩૯૩ થી ૪૩૨ ૪૩૩ થી ૪૩૮ ૪૩૭ થી ૪૬૬ ૪૬૭ થી ૪૯૦ ૪૯૧ થી ૫૧૫ ૫૧૬ થી ૫૪૩ ૫૪૪ થી ૫૬૯ ૫૭૦ થી ૬૦૦ ૬૦૧થી ૨૦ ૬૨૧ થી ૬૩૮ ૧૩૯ થી ૭૦૦ ૭૫૦ થી ૭૬૧ પુજા ભણાવતી વખતે તથા ભાવના આદિમાં ખેલવા ચેગ્ય દુહાઓ તથા પદ્યો ૭૬૨ થી ૭૭૯ ચિંતનકણિકા ૭૮૦ થી ૭૮૪ ૭૦૧ થી ૭૪૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं श्रीँ अहँ नमः ॥ પંડિત શ્રી વીરવિજયજી કૃત—— શ્રી સ્નાત્ર—પૂજા સા સ્નાત્ર ભણાવતાં પહેલાના વિધિ ૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર ખાનેઠ નૂકી તે ઉપર સિંહાસન મૂકવુ, ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરના સાથિયા કરી ઉપર ચાખા પૂરીને શ્રીફળ મૂકવુ. ૩. પછી તે જ ખાોઠ ઉપર કેસરના સાથિયા આગળ બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં, ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી ) ભરીને મૂકવા. ૪. સિંહાસનના મધ્યભાગમાં કેસરને સાથિયા કરી, ચેાખા પૂરી રૂપાનાણુ મૂકી ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના પરિકરવાળા પ્રતિમાજી પધરાવવા. ૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયેા કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા. ૬. પ્રતિમાજીની જમણી ખાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચા ઘીને દીવા મૂકવા. ૭. પછી સ્નાત્રિયાએએ હાથે નાડાછડી ખાંધી,હાથમાં પંચા Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે મૃત ભરેલો કળશ લઈ, ત્રણ નવકાર ગણી, પ્રતિમાજી તેમજ સિદ્ધચકજીને પખાળ કરે. ૮. પછી વાળાકૂંચી કરી, પાણીને પખાળ કરી ત્રણ અંગલૂં છણ કરી કેસર વડે પૂજા કરવી. ૯ પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરને સાથિયો કરો. ૧૦. પછી કુસુમાંજલિ (કેસર, ચેખા અને પુષ્પને થાળ) લઈ સ્નાત્રિયાઓએ ઉભા રહેવું. ( પ્રથમ ભરેલ કળશ લઈ ઉભા રહેવું. ) કાવ્ય સરસશાંતિસુધારસસાગરં, શુચિતરં ગુણરત્નમહાગમ; ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ-૧ કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક; મજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨. ( જમણે અંગુઠે પખાળ કરી-અંગભૂંછણ કરી–પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું ) કાવ્યને અથ– સરસ શાંત રસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુરૂપી રત્નને ભંડાર, ભવ્ય પ્રાણરૂપ કમળને બંધ કરવામાં સૂર્ય સમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧ દુહાના અથ–ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણુ વગેરે ઉતારી વિવેકપૂર્વક Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે ગાથા–આર્યાગીતિ જિણજન્મસમયે મેરુસિહરે, સ્પણુકણયકલસેહિ; દેવાસુરે હિં હવિઓ, તે ધન્ના જેહિં દિહોસિ. ૩ ( જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો " આવે, ત્યાં ત્યાં પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂકવી ) - કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિજિમુંદા, સિદ્ધસ્વરૂપી અંગ પખાલી, આતમનિર્મળ હુઇ સુકુમાલી, કુસુમાં૦ ૪ ગાથા-આર્યાગીતિ મચકુંદચંપમાલ કમલાઈ પુફપંચવણ જગનાહ હવણુસમયે, દેવા કુસુમાંજલિ દિતિ. નમે હંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય:પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાના બાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨ જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવે અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશેવડે અભિષેક કર્યો, તે મહત્સવ જેમણે જે તે ધન્ય છે. ૩ નિર્મળ જળકળશેવડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી અદિજિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતને અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકુમાળ થાય છે. ૪ મચકુંદ, ચંપ, માલતી, કમળ વગેરે પાંચ વર્ણના ફૂલે Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સા કુસુમાંજલિ-ઢાળ રયણસિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે; કુસુમાંજલ મેલેા શાંતિ જિ ંદા, ૐ દહે જિષ્ણુ તિહુ" કાલય સિદ્ધની, પડિમા ગુણભ`ડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭ નમાડ સિદ્ધાચાર્યાં પાધ્યાયસ સાભ્ય:. કૃષ્ણાગરું વધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજ દીજે; કુસુમાંજલિ મેલા મિજિણ દા, ૮ ગાથા-આર્વાંગીતિ જસુ પિમલમલ દદિસ, મહુકરઝંકારસદ્દસ ગીયા; જિણચલણાવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯ જગન્નાથના અભિષેક વખતે દેવા ચઢાવે છે, તે કુસુમાંજલિ કહેવાય છે. પ રત્નજડિત સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરી, શ્રી શાંતિનાથ પ્રભુના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. ૬ જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણ્ણાના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવા ભવ્ય પ્રાણીઓના પાપૈ। નાશ પામે છે, G ઉત્તમ સુગંધી કૃષ્ણાગરૂના ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકે. ૮ જેની સુગધીના બળથી દશે શિામાંથી ભમરાઓ આવી Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે નમેડéસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાઘુભ્ય પાસ જિણેસર જગજયકારી, જલથલ કૂલ ઉદક કરધારી; કુસુમાંજલિ મેલે પાWજિમુંદા, ૧૦ દુહ મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકમાલ; તે કુસુમાંજલિ ભાવિકનાં, પાપ હરે ત્રણ કાળ, ૧૧ નડહેસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય: કુસુમાંજલિ–દાળ વિવિધ કુસુમવરજાતિ ગહેવી, જિનચરણે પણુમંત ઠવી; કુસુમાંજલિ મેલે વીર જિમુંદા. ૧૨ ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્ય જિનેશ્વરના ચરણ ઉપર મૂકી અનુક્રમે મુક્તિ પામે છે. ૯ શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જ કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલને પાણીથી સાફ કરી હાથમાં લઈ કુસુમાંજલિ મૂકવી. ૧૦ દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીર પરમાત્માના સુકુમાલ ચરણમાં મૂકે છે, તે કુસુમાંજલિ ભવ્યજીના ત્રણે કાળના પાપને દૂર કરે છે. ૧૧ જુદી જુદી જાતના ઉત્તમ પુષ્પ લઇને શ્રી જિનેશ્વરના ચરણેમાં નમસ્કાર કરી તે કુસુમાંજલિ સ્થાપન કરીએ. ૧૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે -- . . વસ્તુદ હુવર્ણકાલે હવેણુકાલે, દેવદાણવ સમુચિય, કુસુમાંજલિ તહિં સંવિય, પરંત દિસિ પરિમલ સુગંધિય; જિણાયકમલે નિવડેઇ, વિડ્યૂહર જસ નામમંતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરે, ચઉવિહ સંઘ વિશેષ, - કુસુમાંજલિ મેલે ચઉવીસ જિપ્સદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાઘુભ્ય: કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલે ચાવીસ જિમુંદા. ૧૪ મેરુપર્વત ઉપર પરમાત્માને લઈ જઈ ન્હાવરાવી દે અને દાન ભેગા થઈ દશ દિશાઓમાં જેની સુગંધી પ્રસરી રહી છે એવી કુસુમાંજલિ શ્રી જિનેશ્વરના ચરણકમળમાં સ્થાપના કરે છે. જે પરમાત્માને નામરૂપ મંત્ર સર્વ વિદનેને હરણ કરનાર છે તેવા અનંત વીશીના જિનેશ્વરના ચરણકમળમાં સઘળાય ઇંદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ વીશ જિનેશ્વરના ચરણકમળમાં મૂકે. ૧૩ અત્યાર સુધીમાં થયેલ અનંત વીશીને જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન વીશીના જિનેશ્વરેને સ્મરણ કરી ચેવીશે તીર્થ કરને કુસુમાંજલિ મૂકે. ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ સનાત્ર–પૂજા સાથે કુહે મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમે હૈતસિદ્વાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: કુસુમાંજલિ-ઢાળ અપ૭રમંડલી ગીત ઉચારા, શ્રીગુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિમુંદા. ૧૫ ( સર્વ જ્ઞાત્રિયાઓએ પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી. ) ( પછી શત્રુંજયના નીચેના દુહા બેલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા કરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતા મણિ ચૈત્યવંદન શરુ કરવુ. ) એકેકે ડગલું ભરે, શત્રુંજયે સમે જેહ; રાખવ કહે ભવ કોડનાં, કામ અપાવે તેહ. ૧. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરે વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મે પૂજા કરી. તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫ અપ્સરાઓના સમૂહે વિજયવંત શ્રી શુભ વીર પરમાત્માના ગીત ગાયા. તે રીતે સર્વ જિનેશ્વરેને કુસુમાંજલિ મૂકે. ૧૬ દહાઓનો અથ–કવિશ્રી ઋષભદાસજી કહે છે કેશ્રી શત્રુંજય ગિરિરાજની સન્મુખ ભાવપૂર્વક એકેક ડગલું ભરતા કેડે ભવનાં એકઠાં થયેલાં કર્મો ક્ષય થાય છે. ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સા શત્રુંજય સમેા તીર્થ નહિ, રીખવ સમેા નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિં, વળી વળી વંદુ તેહ. ર સિદ્ધાચળ સમરું સદા, સાડ઼ દેશ માજાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩ ઈચ્છામિ ખમાસમણા, 'દિઉં. જાવણિજાએ, નિસીદુિઆએ સત્યએણ વંદામિ. (એમ ત્રણવાર ખમાસમણા દેવાં ) શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન ઇચ્છાકારેણ સ ંસિદ્ધ ભગવન્ ! ચૈત્યવંદન કરું ઈચ્છ જગચિ'તામણિ જગનાહુ, જગગુરૂ જંગરક્ખણ; જગમ ધવ જગસત્થવાહ, જગભાવવિઅક્ખણ, અઠ્ઠાવયસ’વિયરૂપ, કમ્મટ્ઠવિણાસણ; ચવીસપિ જિવર, જયતુ અપ્પડિયસાસણ, ૧ શત્રુંજય સમાન બીજું કાઈ તીથ નથી. શ્રી ઋષભદેવ સમાન કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી સમાન કઈ ગુરુ નથી. તેઓને હું વારંવાર વંદન કરું છું. ૨ સૌરાષ્ટ્ર દેશમાં આવેલ શ્રી સિદ્ધાચળ ગિરિરાજનું હું હમેશા સ્મરણુ કરું છું.. મનુષ્યજન્મ પામીને હજારાવાર વદન કરું છુ. ૩ અ—ડે ક્ષમાશ્રમણ ! મારા શરીરની શક્તિ સહિત તથા પાપવ્યાપારના ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદુ છું. ચૈત્યવ`દનના અં—આપની ઈચ્છાપૂર્વક હૈ જ્ઞાનવંત ! Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પુજા સાથ કમ્મભૂમિહિ` કમ્મભૂમિહિ' પઢમસ થયણ, ઉક્રોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લમ્ભઈ, નવાડિ’િકેવવિલણ, કાડિસહસ્સ નવ સાહૂ ગમ્મઇ, સરૂપ જણવર વીસ મુણિ, બિહું કેાડિહુિં વરનાણુ, સમણુહુ કાર્ડિ સહુસ દૃઅ, થુણિઈ નિચ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જયર સામિય રિસહુ સત્તુ જિ, ઉર્જિંતિ પહૂ નેમિજિણ, જય વીર સચ્ચરિમ’ડણ; આદેશ આપે. હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા પ્રમાણ છે. ભવ્ય જીવાને ચિંતામણિરત્નસમાન, ભન્યજીવાના નાથ, સમસ્ત લાફના હિતાપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગના ખાંધવ, મે ક્ષાભિલાષીના સા વાડુ, ષડૂદ્રવ્ય અને નવતત્ત્વનુ' સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્યંત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમના. અષ્ટકમ ના નાશ કરનારા એવા ચાવીશે તીર્થંકરા જયવંતા વત્તો, જેમનુ' શાસન કેઈથી હણાય નહીં એવુ છે. ૧ અસિ, મષી અને કૃષિક જ્યાં વર્તે છે એવા કમ ભૂમિના ક્ષેત્રને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસે। સીત્તેર તીકા વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુએ હાય એમ સિદ્ધાંતથી જાણીએ. વત્તમાનમાં શ્રી સીમધરસ્વામી વગેરે વીશ તીથરા અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા એ ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુએ હાય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. ર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂજાસંગ્રહુ સાથે ભરુઅહિં મુણિસુવ્વય, મુરિપાસ દુહૃદુરિઅખણ, અવરવિદૈહિં તિત્શયરા, ચિહ્· દિસિ વિદિસિ જિકેવિ; તીઆણાગય સપચ્છ. વંદુ જિણ સન્થેવિ. ૩ સત્તાવઇ સહુસ્સા, લફમા છપ્પન્ન અટ્ટકાડીઓ: અત્તિસસય માસિક તિઅલાએ ચૈઇએ કે, ૪ પનર્સ કેાડિયાઇ, કાર્ડિ ખયાલ લખ અડવા; છત્તીસસસ અસિ, સાસાિ પણમામિ, પ જયવંતા વk, શ્રી શત્રુ ંજય ઉપર શ્રી ઋષભદેવ જયવ'તા વ. શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નૈમનાથ તીર્થંકર અને સાચાર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવતા વર્યાં. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ. એ પાંચે જિનવરી દુઃખ અને પાપના નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીથ કરે છે તથા ચાર દિશાઓ અને વિદેશાઓમાં જે કાઈપણ અતીતકાળ, અનાગતકાળ અને વત્તમાનકાળ સ`ખધી તીર્થંકરા છે, તે સને પણ હું વંદના કરું છું. ૩ આઠ ક્રોડ છપ્પન્ન લાખ, સત્તાણું હુજાર ખત્રીશ સે અને માસી (૮૫૭૦૨૮૨) ત્રણ લેાકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદુ છું. ૪ પંદરશે. ક્રોડ (૧૫ અખજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીશ હજાર એ'સી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) શાશ્વતા જિનબિ આ છે, તેઓને હું વાંદના કરું છું. ૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પૂજા સાથે જકિંચિ-સૂત્ર જ કિંચિ નામતિર્થી, સગે પાયાલિ માણસે એ; જાઈ જિયુબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧ નમુત્થણું સૂત્ર નમુત્થણું અરિહંતાણું ભગવાણું. ૧ આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨ પુરિસુત્તમાશું, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહેથીણું ૩ લગુત્તરમાણ, લગનાહાણ, લેગહિઆણું, લાગપઈવાણું, લોપજજે અગરાણું ૪ અભયદયાણું, ચફ ખુદયાણુ, મગ્નદયાણ, સરદયાણ, બેદિયાણ. પધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણ, ધમ્મરચારિતચક્રવીણું, ૬ અપડિહયવરનાણદ સણધરાણ, વિઅછઉમાણ. ૭ જકિંચિ સૂત્રને અર્થ–સ્વર્ગને વિષે, પાતાળને વિષે અને મનુષ્યલકને વિષે જે તીર્થકરનાં બિબે છે તે સર્વને તેમજ જે કાંઈ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧ નમુત્થણ સૂત્રનો અર્થ –નમસ્કાર હે શ્રી અરિહંત ભગવતેને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પિતાની મેળે બંધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધતિ સમાનને, (૩) લેકને વિષે ઉત્તમને, લેકના નાથને, લેકના હિત કરનારને, લેકને વિષે દીપક સમાનને, લેકમાં પ્રકાશ કરનારને. (૪) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૂજાસંગ્રહ સા જિણાણ જાવયાણ', તિન્નાણુ તાણ્યાણ, બુઢ્ઢાણ, એહયાણ', મુત્તાણ' માઅગાણ, ૮ સન્વન્દૂ, સભ્યદરિસીણં, સવમયલમરુઅમણ તમકુખયમવ્વામાહમપુણ્રાવિત્તિસિદ્ધિગઇનામધેય ઠાણ સપત્તાણં નમા જિણાણ જિઅભયાણ, ૯ જે એ આઇ સિદ્ધા, જેઅ ભવિસ'તિણાગએ કાલે; સપઈ આ વજ્રમાણા, સબ્વે તિવિહેણ વામિ, ૧૦ અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુના આપનારને, મેાક્ષમાગ ના આપનારને, શરણુ આપનારને, સકિત આપના૨ને. (૫) ધના દાતાને, ધર્માંના ઉપદેશ કરનારને, ધર્માંના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિના અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને (૬) કેઈથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન દનના ધારણ કરનારને, નિત્રત્યુ છે છદ્મસ્થપણું જેએનુ તેમને. ૭ રાગદ્વેષને જિતનારને તથા જિતાડનારને, સ'સારથી તરનારને તથા તારનારને, તત્ત્વના જાણુનારને, તથા જણાવનારને, કમથી મુકત થયેલાને તથા મુકાવનારને. (૮) સર્વજ્ઞને, સદર્શીને, કલ્યાણરૂપ, અચળ, રાગ રહિત, અન'ત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનુ' એવા સ્થાનને પામેલાને, રાગદ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હા. ૯ જે અતીતકાળે સિદ્ધ થયા, જેએ અનાગતકાળે સિદ્ધ થશે અને વમાનકાળે વિદ્યમાન એવા સર્વ (દ્રવ્યજિના ) ને હું ત્રિવિધ વંદના કરુ છુ. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથ જાવતિ ચેઈઆઈ સૂત્ર જાવતિ ચૈઇઆઇ, ઉઠે અ અહે અતિરિઅલાએ અ; સવ્વા તા” વદે, ઇહું સતા તત્વ સતા. ૧ (પછી એક ખમાસમણ દેવુ) જાવંત કેવિ સાહૂ સૂત્ર જાવત કેવિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સવ્વેસિ તેસિ પણ, તિવિહેણ તિ ડવિયાણું, ૧ નમે ત્ સૂત્ર નમાઽ સિદ્ધાચા પાધ્યાયાવ સાધુલ્ય: ૧ ઉવસગ્ગહેર સ્તવન વસગ્ગહર પામાં, પાસ' વંદ્યાપ્તિ કમ્મઘણમુક્ક; વિસહુર–વિસનિન્નામાં, મગલ-કલાણ-આવામાં. ૧ જાતિ ચેઈઆઈ સૂત્રના અથ—ઉર્ધ્વ લેાકને વિષે, અધેાલેાકને વિષે અને તિર્હાલેકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સને હું અહિં હાવા છતાં ત્યાં છે તે સર્વને વંદના કરું છું. ૧ ૧૩ જાવત કેવિ સાહૂ સૂત્રના અ—પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કાઇ સાધુએ મન વચન-કાયાએ કરીને ત્રણ દડથી નિવતેલા છે, તેઓ સર્વાંને હું નમ્યા. ૧ નમાડહતના અથ—અરિહ‘ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુએને મારા નમસ્કાર હેા. ૧ ઉવસગ્ગહર'ના અ-ઉપસના હરનાર પાશ્વ નામને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂજાસંગ્રહ સાથ વિસહરકુલિંગમત, કઠે ધારે જો સયા મણુએ; તસ્સ ગહુ-રાગ-મારી, દુઃજરા જ`તિ વસામ, ૧ ચિદ્ર દૂરે મતા, તુન્નુ પણામા વિ હુલા હાઈ; નરતિરિએસ વિ જીવા, પાવતિ ન દુખદાગÄ. ૩ તુહુ સમ્મત્તે લઢે, ચિંતામણિકલ્પપાયવøહિએ; પાતિ અવિધેણં, જીવા અયામર્ ફાણ ૪ ઇઅ સંધુઓ મહાયસ, ભત્તિÇરનિમ્ભરેણ હિયએણ; તા ૧ જિ ખેાહિ, ભવે ભવે પાસજિ.પ યક્ષ સેવક છે જેના એવા પાર્શ્વનાથ ભગવાન, જેએ કના સમૂહથી મુક્ત છે તથા જે સપના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી મંગલ અને કલ્યાણુના ઘર છે. તેમને હું નમસ્કાર કરુ છું, ૧ જે મનુષ્ય નિર ંતર વિષધર સ્ફુલિંગ નામના મ`ત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રાગ, મરકી અને દુષ્ટ વર શાંતિને પામે છે. ૨ એ મત્ર દૂર રહેા, તમને નમસ્કાર કરવા એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવા મનુષ્ય અને તિય` ચને વિષે પણ દુઃખ અને દારિદ્ર પામતા નથી. ३ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળુ’ એવું તમારું સમ્યગ્દર્શન (સમતિ) પામે છતે ભવ્યજીવે અજર અમર–મેાક્ષસ્થાનને નિર્વિઘ્રપણે પામે છે. ૪ હે મહાશય ! ભક્તિના સમૂડથી પૂષ્ણુ ભરેલાં 'તઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્માજન્મને વિષે મેાધિખીજ (સમ્યગ્દ ́ન) આપે।. ૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પુજા સાથ શ્રી જયવીયરાય સૂત્ર જય વીયરાય ! જગદ્ગુરુ ! હાઉ મમ તુહુ પભાવએ ભય; ભવનિવ્યુંઆ મગાણુસ્તારિઆ *દ્ધિી. ૧ લેગવિરુદ્ધચ્ચા, ગુરુજણપૂ પત્થકરણ ચ; સહગુરુજોગા તયણ-સેવણા આભવમખેડા. ૨ વારિજ્જઇ જઇવિ નિઆણ ધણું વીચરાય ! તુહુ રામએ; તવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હેં ચલાણ, ૩ દુખકખ કન્સકખએ, સમાહિમરણ ચ માહિલાભા અ; સપજ્જ સહુ એમ, તુહુ નાહુ પણામણેણ. ૪ ૧૫ જયવીયરાય સૂત્રના અર્થ-ડે વીતરાગ! હે જગના ગુરુ! તમે જયવતા વર્યાં. હું ભગવંત! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસીનપણું, માર્ગાનુસારીપણું અને ઈષ્ટફળ (શુદ્ધ આત્મધમ)ની સિદ્ધિ હાજો. ૧ લેાકવિરુદ્ધના ત્યાગ, માતપિતાદિ ગુરુજનની પૂજા, તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુરુના મેલાપ, તેમના વચનના અંગીકાર તે સ જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી ( મેાક્ષપ્રાપ્તિ સુધી ) અખંડ હાજો. ૨ હૈ વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જે કે નિયાણાનું બાંધવુ નિષેધ્યું છે, તે પણ મને ભવાભવને વિષે તમારા ચરણાની સેવા હેાજો. ૩ હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુ:ખના ક્ષય, કર્મોના ક્ષય, સમાધિમરણુ અને ઐધિના લાભ એ ચાર સ’પ્રાપ્ત થાઓ. ૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ મગલમાંગલ્ય', સર્વ કલ્યાણકારણમ્ ; પ્રધાન' સ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ . પૂજાસ ગ્રહ સાથે ૫ ( પછી સ્નાત્રિયાએએ હાથ ધૂપી હાથમાં કળશ લઈ મુખકાશ આંધી ઉભા રહેવુ. ) દુહા સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સઘની પૂગે આશ. ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જો હેવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિસ ઢલતે તિહાં માંધતાં, તીર્થંકરનામ નિકાચતાં. ૨ ૧ સ` મ`ગલેામાં માંગલિક, સર્વ કલ્યાણનુ કારણ, અને સર્વ ધર્માંમાં પ્રધાન એવુ' શ્રી જૈનશાસન જયવંતુ વતે છે, ૫ દુહાના અથ—સવ જિનેશ્વરના ચરણેામાં નમસ્કાર કરી તેઓના કલ્યાણકના વિધિ હું કહું છું. તે વિધિનુ' વણૅન કરવાથી અને સાંભળવાથી સકળ સંઘની આશા પરિપૂર્ણ થાય છે. ૧ ઢાળના અ—શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વ ભવમાં સમ્યક્ત્વ પામી અનુક્રમે ચારિત્રના સુખમાં રમણતા કરે છે અને વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી આવા પ્રકારની ભાવદયા હૃદયમાં ધારણ કરે છે. ૧ જો મારામાં એવા પ્રકારની શક્તિ હેાય તે સર્વ જીવાને Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પુજા સાથે ૧૭ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલે, જેમ માનસરોવર હંસલે સુખશયાએ રજનીશે, ઉતરતાં ચૌદ સુપન દેખે, ૪ હાથી–ચૌદસ્વપ્નની પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચેાથે લક્ષ્મી અબીહ, પાંચમે ફૂલની માળા, છટ્ટે ચંદ્ર વિશાળ; રવિ રાતે વજ માટે, પૂરણ કળશનહિ છાટો. ૨ વીતરાગ પરમાત્માના શાસનના રસિયા બનાવું. આવા પ્રકારની નિર્મળ ભાવના ભાવમાં તીર્થકર નામ નિકાચિત કરે છે. ૨ એવી રીતે વિદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવને ભવ કરી ત્યાંથી ચ્ચવી પંદર કર્મ ભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કેઈપણ રાજવીકુળમાં ગર્ભ પણે ઉત્પન્ન થાય છે. ૩ જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એ પરમાત્માને જીવ ઉત્પન્ન થાય છે, સુખશય્યામાં સુતેલા માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે. ૪ - પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચેથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છઠ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમાં સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો દેવજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પૂજાસંગ્રહ સાથે દશમે પધસરેવર, અગિયારમે રત્નાકર; ભવન-વિમાન રત્નગંજી, અનિશિખા ઘૂમવઈ. ૩ સ્વપ્ન લઈ જઈ રાયને ભારે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થ કર ત્રિભુવન નમશે, સકલ મરથ ફલશે. ૪ વસ્તુછંદ અવધિનાણે અવધિના, ઉપના જિનરાજ; જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજતુ સુખકાર; મિથ્યાત્વતારા નિર્બળ, ધર્મઉદય પરભાત સુંદર, માતા પણ આણંદીયા, જાગતી ધર્મવિધાન, જાણુંતી જગાતલક સમે, હોશે પુત્ર પ્રધાન. ૧ પસાવર, અગ્યારમા સ્વપ્નમાં ક્ષીરસમુદ્ર, બારમા સ્વપ્નમાં ભવન કે વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને ઢગલે અને ચૌદમાં સ્વપ્નમાં ધૂમાડા વગરને અગ્નિ જુવે છે. તીર્થકરની માતા રાજા પાસે જઈ સ્વને કહે છે. રાજા તેને અર્થ કહે છે. તે કહે છે કે-પુત્ર તીર્થકર થશે. ત્રણે ભુવનના છ નનશે. અને આપણું સર્વ મને ફળશે. ૧ થી ૪ પરમાત્મા અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. જેના પરમાણુઓ વિશ્વના પ્રાણીઓને સુખ કરનાર હોય છે. તે સમયે મિથ્યાત્વરૂપી તારાઓ ઝાંખા પડી જાય છે, ધર્મના ઉદયરૂપી સુંદર પ્રભાત થવાથી માતા પણ આનંદિત થાય છે. ધર્મનું ચિંતન કરતા જાગે છે. અને વિચારે છે કે- જગતમાં તિલક સમાન એ શ્રેષ્ઠ પુત્ર થશે. ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે શુભલગ્ન જિન જનમીયા, નારકીમાં સુખજયોત; સુખ પામ્યા ત્રિભુવનજના, હુએ જગત ઉદ્યોત, ૧ કાળ–કડખાની દેશી સાંભળે કળશ જિન મહેસૂવને અહીં, છપ્પન ઉમરી દિશિ વિદિશિ આવે તિહાં માય સુત નમિય આણંદ અધિકે ધરે, અષ્ટ સંવર્ણવાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંધરકે અષ્ટ કુમરી કરે, અષ્ટ કળશા ભરી અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી ચાર દીપક ગ્રહી. ૨ દુહાને અર્થ–સર્વ ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવે ત્યારે જિનેશ્વરને જન્મ થાય છે. તે સમયે નારકીમાં પણ સુખદાયક પ્રકાશ થાય છે. ત્રણે ભુવનના જે તે સમયે સુખ પામે છે. અને ત્રણે જગતમાં પ્રકાશ થાય છે. ૧ " હવે શ્રી જિનેશ્વરદેવના જન્મમહોત્સવને કળશ સાંભળે. જિનેશ્વરના જન્મસમયે દિશાઓ અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે. પ્રથમ માતા અને પુત્રને નમસ્કાર કરી અતિહર્ષ પામી ૮ દિકકુમારિકા સંવર વાયુવડે ચારે દિશાઓમાંથી એક એક જન પ્રમાણ ક્યારે દૂર કરે છે. ૮ કુમારિકા સુગંધીજળની વૃષ્ટિ કરે છે. ૮ કુમા WWW.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂજાસંગ્રહ સાથે, ઘર કરી કેળના માય-સુત લાવતી, કરણ શુચિકર્મ જળકળશે નહવરાવતી; કુસુમ પૂછ અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ શયન પધરાવતી. ૩ નમિય કહે માયા તુજ બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે જીવજે જગપતિ; સ્વામી ગુણ ગાવતી નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર સિંહાસન કંપતી. ૪ રિકા હાથમાં ભરેલા કળશને ધારણ કરે છે. ૮ દર્પણ ધરે છે. ૮ ચામર ધારણ કરે છે. ૮ પંખા લહી પવન નાખે છે, ૪ કુમારિકા રક્ષાપેટલી બાંધે છે. ૪ કુમારિકા દીપક લહી ઉભી રહે છે. ૧-૨ ત્યાં કેળના પાંદડાઓનું સૂતિકાગ્રહ બનાવી, તેમાં માતા અને પુત્રને લાવે છે. શુચિકર્મ કરવા પાણીના કળશવડે હવરાવે છે. પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે. ૩ - માતા અને પુત્રને નમસ્કાર કરીને કહે છે, કે-હે માતા ! આનંદકારી અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુપર્વત, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવ-જયવંતા રહો. આ પ્રમાણે સ્વામીના ગુણ ગાતી ગાતી છપ્પન દિકુમારિકાએ પોતાના ઘરે જાય છે, એ વખતે સૌધર્મદેવલેકના ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે. ૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે ઢાળ-એકવીશાની જિન જમ્યાછ જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી ઈદ્ર સિંહાસન રિહરે, દાહિણેત્તરજી જેતા જિન જનમે યદા, દિશિનાયકજી હમ ઇશાન બિહું તદા. ૧ ત્રોટકછંદ તદા ચિંતે ઇંદ્ર મનમાં કણ અવસર એ બન્યો? જિનજન્મ અવધિનાણે જાણ હર્ષ આનંદ ઉપન્યા; સુઘોષ આજે ઘંટનાદે ઘષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે આવજે સુરગિરિવરે. ૧ ( અહીં ઘંટ વગાડ ) માતાના ઘરમાં જે વખતે જિનેશ્વરને જન્મ થાય છે તે વખતે ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. દક્ષિણ દિશામાં પ્રભુને જન્મ થાય તે સૌધર્મ ઈંદ્રનું અને ઉત્તર દિશામાં જન્મ થાય તે ઈશાનંદ્રનું આસન કંપાયમાન થાય છે. ૧ તે વખતે ઇદ્ર મનમાં વિચારે છે કે ક્યા કારણે મારું સિંહાસન કંપ્યું? અવધિજ્ઞાનથી જિનેશ્વરને જન્મ જાણી ઘણે હર્ષ પામે છે. હરિબૈગમેલી દેવ પાસે સુષા આદિ ઘંટાના નાદથી દેવમાં ઉદ્દઘાષણ કરાવે છે, કે- “સર્વ દેવ-દેવીઓ પ્રભુને જન્મમહોત્સવ કરવા મેરુપર્વત પર આવજે.” ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઢાળ-પૂલી એમ સાંભળીજી સુરવર કાર્ડિ આવી મળે, જન્મ મહેાસવજી કરવા મેરુ ઉપર ચલે; સહમતિ બહુ પરિવારે આવીયા, માય જિનનેથ વાંઢી પ્રભુને વધાવીયા. ૧ ( પ્રભુને ચોખાથી વધાવવા ) પૂજાસ ગ્રહ સા ત્રોટકુછ દ વધાવી ખેલે હે રત્નકુક્ષી, ધારિણી તુજ મુતતા, હું શક્ર સાહુમ નામે કશું, જન્મમહોત્સવ અતિઘણા; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હુ સાથે, સુરિગિર આવ્યા વહી. ૧ એ પ્રમાણે સાંભળી ક્રોડા દેવતાઓ એકઠા થાય છે અને જન્મમહેાત્સવ કરવા મેરુપર્વત પર જાય છે. સૌધર્મેન્દ્ર ઘણા પિરવાર સાથે પૃથ્વીતળ પર આવી માતા અને જિનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે. ૧ વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર હે માતા ! હું સૌધર્મ નામે ઇંદ્ર છું. તમારા પુત્રને અત્યંત મોટા જન્મમહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનુ પ્રતિષિંખ ( ખીજું રૂપ ) માતાની પાસે સ્થાપન કરી સૌધર્માં ઇન્દ્ર પાતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઇ. દેવ-દેવીઓના નૃત્ય સાથે હપૂર્વક મેરુપર્યંત પર આવ્યા. ૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે ઢાળીપૂવલી મેરુ ઉપરછ પાંડકવનમેં ચિહુ દિશે, શિલા ઉપરછ સિંહાસન મન ઉદ્ધસે; તિહાં બેસી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧ ત્રોટક છંદ મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડજાતિના માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સેવે, ખીરજલધિ ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહેસૂવે. ૧ મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુને જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઈન્દ્ર મનના ઉ૯લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે. તે વખતે બીજા ગેસઠ ઈંદ્રો પણ ત્યાં આવી પહોંચ્યા. ૧ - ત્યાં આગળ ચેસઠ ઈંદ્રો ભેગા થયા. આઠ જાતિના કળશે કરાવી માગધ આદિ તીર્થોના સુગંધી ઔષધિથી મિશ્રિત પાણું ભરાવ્યા. ઘણું જાતના ધૂપ ઉવેખ્યા. ત્યારપછી અચુત નામના ઈન્ટે હુકમ કર્યો કે- “સર્વદે! સાંભળે. જિનેશ્વરના જન્મમહોત્સવ માટે જલદીથી ક્ષીરસમુદ્ર અને ગંગા નદી વગેરેનાં પાણી લાવે. ૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઢાળ—( વિવાહલાની દેશી ) સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પદ્મવહુ ગગા આવે, નિર્માળ જળ કળશા ભરાવે. ૧ તીર્થજળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્રે જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપાણા રકેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહુ, ૩ તે ધ્રુવા સુગિરિ આવે, પ્રભુ દેખી આનદ પાવે, કળશાદિક સહુ તિહાં હાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે, ૪ ઢાળ—( રાગ-ધનાશ્રી ) પૂજાસ ગ્રહ સાથ આતમભક્તિ મળ્યા કેઈ ધ્રુવા, કેતા મિત્તનુજા', નારીકેર્યાં વળી નિજ લવ, ધર્મી ધ સખાઈ; ઢાળના અ—અચ્યુતે દ્રના હુકમ સાંભળી તુરત જ દેવે ચાલ્યા. માગધ, વરદામ, પદ્મદ્રહ અને ગગાનદીએ આવી નિર્મૂળજળથી કળશે। ભરે છે. એવી રીતે તીર્થાંના પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીરસમુદ્રે જઇ ત્યાં ઘણા પાણીના કળશે। ભરે છે. તેમજ પુષ્પચ ગેરી, થાળ, સિંહાસન, ચામર, ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં કહેલા સુંદર ઉપકરણે એકત્ર કરી મેરુપર્વત પર આવે છે અને પ્રભુના દન કરી આનંદ પામે છે. પેાતાની સાથે લાવેલ કળશ વગેરે ત્યાં સ્થાપન કરી ભક્તિપૂર્વક પ્રભુના ગુણુગાન કરે છે. ૧ થી ૪ ઢાળના અ—કેટલાક દેવે પેાતાની ભક્તિથી, કેટલાક મિત્રોને અનુસરી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પૂજા સાથે જેઇસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અચુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૧ અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુવા અભિષેકે, અઢીસે ગુણ કરી જાણે; સાઠ લાખ ઉપર એક કેડી, કળશાને અધિકાર, બાસઠ ઇંદ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર, ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિ શ્રેણિ નરલેકે, ગુરુસ્થાનક સુર કે એક જ, સામાનિકને એકે; સેહમપતિ ઈશાનપતિની, ઈંદ્રાણીના સેળ, અસુરની દશ ઇદ્વાણું નાગની, બાર કરે કલોલ, ૩ જયોતિષ વ્યંતરે ઈંદ્રની ચઉ ચઉ, પર્ષદાત્રણને એકો, કટકપતિ અંગરક્ષક કેરે, એક એક સુવિવેકે; પિતાને કુલધર્મ વિચારી, કેટલાક ધર્મ દેવે ધર્મની મિત્ર તાથી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવમાં આવે છે. જિનેશ્વરના જન્મમહોત્સવમાં જ્યોતિષી દે, વ્યંતરદેવ, ભવનપતિદેવે અને વૈમાનિકદેવે આવે છે. અને અમ્યુરેંદ્રના હુકમથી જળથી ભરેલા કળશે લઈ અરિહંત પરમાત્માને નવરાવે છે. ૧ તે કળશે આઠ પ્રકારના હોય છે અને દરેક પ્રકારના આઠ આઠ હજાર હેય છે એટલે કુલ ૬૪૦૦૦ કળશાઓ હોય અને અઢીસે અભિષેકની સંખ્યાવડે ગુણવાથી એક કરોડ સાઠ લાખ કળશેવડે પરમાત્માને અભિષેક થાય છે. હવે અઢીસે અભિષેક કેવી રીતે થાય ? તે કહે છે. બાસઠ ઇંદ્રના ૬૨, ચાર લેકપાલના ૪, મનુષ્ય લેકના ચંદ્રની છાસઠ પંક્તિના ૬૬, છાસઠ સૂર્યની પંક્તિના ૬૬, શુરુસ્થા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પૂજાસંગ્રહ સાથ પરચુરણ સુરના એક છેલ્લે, એ અઢીસે અભિષેક, ઈશાન ઈંદ્ર કહે મુજ આપા, પ્રભુને ક્ષણ અતિરેક, ૪ તવ તસ ખાળે હવી અરિહાને, સાહુમતિ મનરેંગે, વૃષભરૂપ કરી શૃંગ જળે ભરી, ન્હવણ કરે પ્રભુગે; પુષ્પાદ્રિક પૂને છાંટે, કરી કેશર ર’ગરાલે, મગળદીવા આરતી કરતા, સુરવર જય જય બેલે, ૫ બ્રેરી ભુંગળ તાલ બજાવત, વળિયા જિન કરધારી, જનનીઘર માતાને સાંપી, એણીપરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચધાવી ર્ભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર. ૬ નકદેવાના ૧, સામાનિકદેવાના 1, સોધમેન્દ્ર અને ઇશાને દ્રની ઇંદ્રાણીના ૧૬, અસુરેદ્રની ઇંદ્રાણીના ૧૦, નાગેન્દ્રની ઇન્દ્રાણીના ૧૨, જ્યાતિષી ઇન્દ્રની ચાર અગ્રમહિષીના ૪, વ્યંતરેદ્રની ચાર ઈન્દ્રાણીઓના ૪, ત્રણપ દાના ૧, કટકપતિના ૧, અ’ગરક્ષક દેવાના ૧ અને પરચુરણુ દેવાને ૧ આ પ્રમાણે અઢીસે અભિષેક થાય છે. ત્યારપછી ઈશાનેદ્ર સૌધર્મેન્દ્રને કહે છે કે થોડીવાર પ્રભુને મારા ખેાળામાં બેસાડવા મને આપે. ૨-૩-૪ તે પ્રમાણે ઈશાનેંદ્રની માગણીથી સૌધર્મેન્દ્રે તેના ખેાળામાં પ્રભુને બેસાડી પોતે વૃષભનું રૂપ કરી, શિગડામાં જળ ભરી તે વડે પ્રભુને અ ંગે હૅવણ કરે છે. પછી કેશર વગેરે પૂજા કરી, પુષ્પા ચડાવી, આરતી-મ`ગળદીયા ઉતારે છે, તે વખતે દેવા જયજય શબ્દ ખેલે છે. પ ત્યારપછી ભગવંતને હાથમાં ધારણ કરી, વગેરે વાજિંત્ર વગાડતા, તાલી પાડતા વાજતે ભેરી ભુંગળ ગાજતે માતા Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પુજા સાથે ૨૭ બત્રીશ કેડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કહ૫ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે. તપગચ્છ ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીર; ખીમાવિજય તસ સુજ વિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય નસ શિયે, જિન જન્મ મહોત્સવ ગાયા. ૮ પાસે ઘરે આવી માતાને પ્રભુ સેંપી આ પ્રમાણે વચન કહે છે, “આ તમારે પુત્ર છે, અમારા સ્વામી છે. અમે તેના સેવકે છીએ, આ પ્રભુ અમારા આધાર છે. એમ કહી પ્રભુને રમાડવા માટે રંભા વગેરે પાંચ ધાવમાતા મૂકે છે. ૬ - તિયફ્રજભક દેવે પરમાત્માના ઘરમાં બત્રીશ ક્રોડ સેનૈયા મણિ, માણેક અને વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરે છે, દેવતાઓ પિતાને હર્ષ પૂર્ણ કરવા નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં આફ્રિકા મહોત્સવ કરી પિત–પતાના દેવલેકમાં જાય છે. દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની અભિલાષાપૂર્વક હંમેશાં 'જિનેશ્વરના ગુણ ગાય છે. ૭ તપગચ્છમાં મહાન આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરના મેટા શિષ્ય શ્રી સત્યવિજ્યજી પંન્યાસ થયા, તેમના શિષ્ય ગભીર આશયવાળા કપૂરવિજયજી થયા, તેમના શિષ્ય ખીમાવિજયજી, તેમના શિષ્ય જશવિજય અને તેમના શિષ્ય શુભવિજયજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, કે મેં આ શ્રી જિનેશ્વરને જન્મ મહોત્સવ ગાયે. ૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂજાસંગ્રહ સાથે ઉત્કૃષ્ટા એકસે ને સિત્તેર, સપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯ ( પ્રભુને વધાવવાં ). [ સ્નાત્ર પૂજા સમાપ્ત ] (અહીં કળશથી અભિષેક કરી પંચામૃતને પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, લૂણ ઉતારી, આરતી તથા મંગળદીવો ઉતારો.) સ્નાત્ર કાવ્ય મેરુ શિખર હુવરાવે છે સુરપતિ મેરુ શિખર હવાવે; જન્મકાળ જિનવરજીકે જાણી, પંચરૂપ કરી આવે છે. સુરપતિo ૧ ઉત્કૃષ્ટ કાળે એકી સાથે ૧૭૦ તીર્થક વિચરતા હોય છે ( અજિતનાથસ્વામીને વારે વિચરતા હતા ), વત્તમાન કાળે વીશ તીર્થકરે ( મહાવિદેહમાં ) વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંત તીર્થંકર થઈ ગયા, ભવિષ્યકાળમાં અનંત તીર્થકરે થશે. સામાન્યપણે આ કળશ જે ગાય છે તે અને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ આનંદમંગળયુક્ત ઘણું સુખ પામે છે. અને દરેક ઘરે હર્ષના વધામણું થાય છે. ૯ સ્નાત્ર કાવ્યને અર્થ–પ્રભુના જન્મસમય જાણુને ઈન્દ્ર મહારાજા પિતાના પાંચરૂપ કરીને પ્રભુજીને મેરુશિખર ઉપર લઈ જઈ રત્ન વગેરે આઠ જાતિના કળશમાં ખીરસમુદ્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધ ચૂર્ણ મિલાવે; ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હા. સુરપતિ૦ ૨ એણીપરે જિનપ્રતિમાકા ન્હવણ કરી, એાધિબીજ માનુવાવે; અનુક્રમે ગુણ રત્નાકર સી, જિન ઉત્તમપદ્ય પાવે હા. સુતિ૦ ૩ પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા ૧ જળપૂજા-દુહે જલપૂજા જીગતે કરે, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગેા એમ પ્રભુ પાસ ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવાર્ણીય શ્રીમતે જિને દ્રાય જલ' યજામહે સ્વાહા. ૨૯ તથા પવિત્ર તીર્થાંના જળ ભરાવી તેમાં સુગ'ધી ઔષધીઓ અને મીલાવી પ્રભુને સ્નાત્રમહાત્સવ કરે છે-પ્રભુને ન્હેવરાવે છે. અને પ્રભુના ગુણેા ગાય છે. એવી રીતે શ્રી જિનેશ્વરની પ્રતિમાને ન્હવણુ કરીને સભ્ય આત્મા પેાતાના 'ત.કરમાં એષિબીજનુ' વાવેતર કરે છે અને પછી અનુક્રમે ઉપર-ઉપરના ગુણસ્થાનકાને પ્રાપ્ત કરી અંતે ઉત્તમ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. ૧-૨-૩ ૧ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મત્રના અથ— વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગે કે—હે પ્રભુ ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલના વિનાશ થાએ. ૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે - - - - - * ૨ ચંદન પૂજા-દુહા શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨ » હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતિ જિનંદ્રાય ચંદન યજામહે સ્વાહા. ૩ યુપપૂજા–દુહા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગતસંતાપ; સમજતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ. ૩ » હૈ શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિને દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા–મૃત્યુને નિવારનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ. જે પ્રભુમાં શીતળગુણ રહેલું છે, વળી એ પ્રભુના મુખને રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પિતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યવડે પૂજા કરે. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પવડે પૂજે. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પને ભવ્યપણાની છાપ મળે છે. તેમ તમે સમતિપણુની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે, કે– પ્રભુ ઉપર ચડે Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પૂજા સાથે - - - ૪ ધૂપપૂજા-દુહા ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪ ૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનંદ્રાય ધૂપ યજામહે સ્વાહા. ૫ દીપક પૂજા-દુહા દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હેય ફોક; ભાવપ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલોક પ ૩૦ શ્રી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેંકાય જલં યજામહે સ્વાહા. તે પુષ્પના જ ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવે છે એવી છાપ મેળવે. ૩ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ. પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. ૪ પરમ પુરુષ, પરમેશ્વર જન્મ–જરા-મૃત્યુને નિવારનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. વિવેકપૂર્વક પ્રભુની સામે દ્રવ્યદીપક કરવાથી દુઃખમાત્ર નાશ પામે છે. અને પરિણામે લેાકાલોક જેમાં પ્રકાશક થાય છે એ ભાવદીપક–કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ૬ અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળે સકલ જજાલ ૬ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષિતાન યજામહે સ્વાહા, ૭ નૈવેદ્યપૂજા-દહે અણુહારીપદ મેં કર્યા, વિગ્રહ ગઈએ અણુત; દૂર કરી તે દીજીએ, અણુહારી શિવ સંત. ૭ ૩ હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા–મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એ નંદાવર્ત કરે અને પછી સર્વ જંજાબને તજી દઈને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવે. ૬ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા–મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. હે પ્રભુ ! વિગ્રહગતિમાં તે મેં અણહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહી, તે હવે તેવું અણહારીપદ દૂર કરીને મને કાયમનું અણુહારીપદ આપો. ૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ હક સ્નાત્ર–પૂજા સાથે ૮ પૂજા-દહે ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિવફલ ત્યાગ. ૮ » હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. ( ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી, લુણ ઉતારી આરતી તથા મંગળદી ઉતારવાં. ) લૂણુ ઉતારણ લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જલધારા મનરેગે, લૂણo ૧ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવ પ્રભુની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ ફળ લાવે છે અને પુરુષત્તમ એવા પ્રભુની તે ફળ વડે પૂજા કરીને પ્રભુ પાસે ધરીને જેનાથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ મળી શકે તેવા ત્યાગધર્મનીચારિત્રધર્મની માગણી કરે છે અગર મેક્ષફળરૂપી દાન માગે છે. ૮ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ફળવડે પૂજા કરીએ છીએ. લુણ ઉતારણને અર્થ–મનમાં ઉલ્લાસ ધારણ કરી નિર્મળ જળની ધારા દેવા પૂર્વક પ્રભુના અંગે લૂણ ઉતારે. ૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂજાસંગ્રહ સાથે જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨ નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં લૂણ૦ ૩ રૂપ સલુણું જિનાજીનું દીસે, - લાક્યું લૂણ તે જલમાં પેસે, લૂણુo ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ એપવીએ લૂણ ઉદાર. લૂણ૦ ૫ જે જિન ઉપર દમણે પ્રાણી, તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃણાગરા કંદસ સુગંધે, ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણo ૭ અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધ તૂટે છે. ૨ શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળા અને દયા રસથી ભીના એવા સુંદર ને શેભે છે. ૩ શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઈને જાણે શરમાઈ ગયેલા હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪ જળધારાની ત્રણ પ્રદક્ષિણ દઈ, લૂણને અગ્નિમાં નાંખવું. ૫ જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુઃખી થાય છે. ૬ અગર, કૃષ્ણગઇ અને કુંદર વગેરે સુગંધી દ્રવ્યથી બનાવેલે ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પૂજા સાથે ૩૫ શ્રી આદિ જિન આરતી જય જય આરતી આદિ જિમુંદા, - નાભિરાયા મરુદેવીકે નંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહે લીજે. જય૦ ૨ દૂસરી આરતી દિનદયાળા, ધૂળવા મંડપમાં જગ અજવાળા, જયo ૩ તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચાથી આરતી ચગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવમુખ પૂરે. જય૦ ૫ આદિ જિન આરતીનો અર્થ–આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિનેંદ્ર જયવંતા વત્ત. ૧ પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાને લાભ લઈએ. ૨ બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ ધૂલેવા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩ હે ત્રિભુવનદેવ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪ ચેથી આરતી ચાર ગતિને સૂરનારી છે, અને શિવસુખરૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. ૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ ૬ શ્રી મંગળ દીવે દીવો રે દી મંગલિક દીવે, આરતી ઉતારણ બહુ ચિરંજી, દી. ૧ સોહામણું ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અમરાબાળી. દી. ૨ દીપાળ ભણે એણે કુલ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દી) ૩ દીપાળ ભણે એણે એ કળિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે. દી૪ પાંચમી આરતી પુન્યના ઉપાયરૂપ છે. આ રીતે કર્તા મૂળચંદે રાષભદેવ પ્રભુના ગુણે ગાયા. ૬ મંગળદીવાને અથ–આ દીપક મંગલ કરનાર છે. ભગવાનની આરતી ઉતારનાર ઘણું લાંબુ જી. ૧ દીપકની શ્રેણીરૂપી પર્વ જિનઘરને શોભાવે છે. આ પ્રસંગે આકાશમાં દેવકન્યાઓ નૃત્ય કરે છે. ૨ દેપાલ કવિ (અથવા દીપકની શ્રેણી કહે છે કે–ભાવપૂર્વક કરેલી ભક્તિ કુલને અજવાળે છે અને બધાં વિને દુર કર્તા દેપાલ કવિ કહે છે કે-આ કલિકાલમાં કુમારપાળ રાજાએ ભગવાનની આરતી ઉતારી છે. ૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સ્નાત્ર-પૂજા સાથે અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, - મંગલિક ચતુર્વિધ સંઘને હેજે. દી૫ શ્રી શાંતિ કળશ પછી એક કૂડી લઈને તેમાં કંકુનો સાથી કરી. રૂપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુને ચાંદલો કરી અક્ષત ચેડી તેના ગળામાં પુષ્પને હાર પહેરાવ. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા. પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુનો સાથી કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ રનારે નવકાર ગણી કળશાની ધાર શરૂ કરવી. નમકહુંત-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુલ્ય:અથવા એક નવકાર બાલી મોટી શાંતિ પ્રકાશવી. બૃહચ્છાન્તિ મરણું ભો ભે ભવ્યા:! શત વચન પ્રસ્તુત સમેત, થે યાત્રામાં ત્રિભુવનરાહુતા ભક્તિભાજ: તેષાં શાંતિભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારેશ્ય-શ્રીધૃતિ-મતિકરી લેશવિધ્વંસહેતુ:- ૧ અમારા ઘરે, તમારા ઘરે અને ચતુર્વિધ સંઘમાં મંગલિક થજે. ૫ બૃહચ્છાતિનો અર્થ હે ભવ્યજને! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળે. જે શ્રાવકે જિનેશ્વરની (ર) યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનેને અહંદુ વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને Page #55 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે - - - - ભે! લે ! ભવ્યલકા! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મેન્યાસનપ્રકંપાનંતરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુષાઘંટાચાલનાનંતરે સકલસુરાસુરેન્દ્ર: સહ સમાગત્ય સવિનયમભટ્ટારક હીત્યા ગવા કનકાદિગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દઘષયતિ યથા, તોડહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજન યેન ગત: સ પંડ્યા 23 ઈતિ ભવ્યજનૈ: સહ સમે સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદ્દઘોષયામિ, તપૂજા-યાત્રાસ્નાત્રાદિમહેસવાસંતરમિતિ કુવા કણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા, આપનારી તથા સર્વ કલેશ–પીડાને નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧ હે ભવ્યજને ! આજ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરેના જન્મસમયે પિતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થકરને જન્મ થયેલે જાણીને, સુઘષા ઘંટ વગડાવીને બધા અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઈને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘેષણું કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજન જે માગે જાય તે માર્ગ એમ જાણીને ભવ્યજને સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘેષણ કરું છું. તે તમે બધા પૂજા–મહત્સવ, સ્નાત્ર મહત્સવ વગેરેની પૂર્ણતા કરીને કાન દઈને સાંભળે ! સાંભળે ! સ્વાહા. Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે ૩૯ પુણ્યાહુ પુણ્યાતું પ્રીયંતાં પ્રીયતાં ભગવંતેaહંતઃ સર્વા: સર્વદેશિન-લિકનાથા-ન્સિલેકમહિતા–સિલેકપૂજ્યા-સિલોકેશ્વરા- બ્રિકેદ્યોતકરા: ષભ- અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્યપ્રભ-સુપાર્શ્વ-ચ દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્યવિમલ-અનંત-ધર્મ-શાંતિ-કંથ- અર7 મહિલ-મુનિસુવ્રતનમિ-નેમિ-પાર્વ–વર્ધમાનાંતા જિના: શાંતા: શાંતિકરા ભવંતુ સ્વાહા. » મુનયો મુનિપ્રવરી રિપવિયદુભિક્ષકાંતારેષ દુર્ગમાગેષ રક્ષતુ વે નિત્યં સ્વાહા. » આજને દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદશી, ત્રિલોકના નાથ, વિલકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઈશ્વર, ત્રિલેકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ. ૩) અષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા એ વીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિને અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા. શત્રુવડે કરવામાં આવતા વિજયપ્રસંગે, દુકાલમાં, ગહન અટવીમાં તથા વિકટ માગે ઓળગવાના પ્રસંગે મુનએમાં શ્રેષ્ઠ એવા મુનિએ તમારું નિત્ય રક્ષણ કરે. સ્વાહા. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પૂજાસંગ્રહ સાથે શ્રી-હી ધ્રુતિ-મતિ-કીર્તિ-કાંતિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધાવિદ્યાસાધન–પ્રવેશ-નિવેશનેષુ સુગ્રહીતનામાનો જયંતુ તે જિનંદ્રા, ૩ રોહિણી-પ્રજ્ઞપ્તિ– વશંખલા-વજ કુશ-અપ્રતિચકા-પુરુષદરા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાત્સામહાવાલા-માનવી- વૈયા–અર્જુમા-માનસી-મહામાનસી ડિશ વિદ્યાવ્યો રક્ષ— વો નિત્યં સ્વાહા. ૩ આચાર્યોપાધ્યાયપ્રભૂતિચાતુર્વસ્ય શ્રીશ્રમણસંઘસ્ય શાંતિભવતુ તુષ્ટિભવતુ પુષ્ટિર્ભવતુ, ૩પ્રહાશ્ચંદ્રસૂર્યા ગારકબુધ-બુહસ્પતિ-શુકશનૈશ્ચરાહુકેતુ–સહિતા: સલોકપાલા: સેમ-યમ-વરુણ-કુબેર-વાસ * શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યેગના પ્રવેશમાં તેમજ મંત્રજપનાં નિવેશનમાં જેમનાં નામેનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવર જય પામે-સાન્નિધ્ય કરનારા થાઓ. 8 રહિણી, પ્રકૃતિ, વજશૃંખલા, વાંકુશ, અપ્રતિચકા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાવાળી મહાજ્વાલા, માનવી, વેરા , અષ્ણુતા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીએ તમારું રક્ષણ કરે. સ્વાહા. - ૩ આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. - ૩ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, FO " Page #58 -------------------------------------------------------------------------- ________________ - - - સ્નાત્ર-પૂજા સાથે ૪૧ વાદિત્ય-દવિનાયકેપિતા ચાપેડપિ ગ્રામનગરક્ષેત્રદેવતાદયસ્ત સે પ્રીયંતાં પ્રીયતામ, અક્ષીણકોશકોષાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. » પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહત-સ્વજન-સંબધિબંધુવ–સહિતા: નિત્યં ચામોદપ્રમોદકારિણ: અમૈિશ્ચ ભૂમંડલ આયતનનિવાસિ-સાધુ-સાધી શ્રાવક-શ્રાવિકાણાં રેગોપસવ્યાધિદુ:ખ-દુભિક્ષદૌમનપશમનાય શાંતિભુવતુ. % તુષ્ટિપુષ્ટિદ્ધિવૃદ્ધિમાંગોત્સવા: સદા પ્રાદુભૂતાનિ પાપાનિ શામ્યતુ દુરિતાનિ શત્રવ: પરાભુખા ભવંતુ સ્વાહા. કેતુ વગેરે ગ્રહે, લેક પાલે–તે સેમ, યમ, વરુણ અને કુબેર, તેમ જ ઈન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવે તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરે બીજા પણ જે દેવે હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અને રાજાઓ અક્ષય કેશ-કઠારવાળા થાઓ. સ્વાહા. * તમે પુત્ર (પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, મિત્ર જ્ઞાતીલા, સ્નેહીજને અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પિતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદનાં ઉપશમન દ્વારા શાંતિ થાઓ. ૩તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળે, વૃદ્ધિ મળે, માંગલ્યની પ્રાપ્તિ થાઓ અને તમારો નિરંતર અસ્પૃદય Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને; મેલેાક્યસ્યામરાધીશ-મુકુટાલ્યચિતાંપ્રયે. ૧ શાંતિ: શાંતિકર: શ્રીમાન, શાંતિ... દિશતુ મે ગુરુ:; શાંતિવ સદા તેષા, ચેષાં શાંતિગૃહે ગૃહે ઉત્કૃષ્ટ–રિષ્ઠ–દુઃ-ગ્રહ-ગતિ-દુ:સ્વપ્ર–દુનિમિત્તાદિ; સપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે; પૂજાસંગ્રહ સાથે શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ ; ગાષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્યાહરેાંતિમ . થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકમે નાશ પામે. ભયે શાંત થાએ. તેમ જ તમારા શત્રુએ વિમુખ થાશે. સ્વાહા. ત્રણે લેાકના પ્રાણીએને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હે।. ૧ જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મના ઉપદેશ આપનારા, પૂજ્ય શાંતિનાથ મને શાંતિ આપેા. જેમનાં ઘરેઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨ ઉપદ્રવા, ગ્રહેાની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગસ્ફુરણરૂપ અપશુકન આદિ દુષ્ટ નિમિત્તોનુ નાશ કરનારું' તથા આત્મહિત અને સપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાતિનાથ ભગવાનનું નામેાચ્ચારણ જય પામે છે. ૩ શ્રી સĆઘ, જગતનાં જનપદો, મહારાજાઓ, રાજાએાનાં નિવાસસ્થાના વિદ્વમ`ડળીના સભ્ય તથા અગ્રગણ્ય નાગરિકનાં નામ લઈને શાંતિ એલવી જોઇએ. ૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પુજા સાથે ૪૩ શ્રીશ્રમણ સંઘભ્ય શાંતિભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિભવતુ, શ્રીપૌરભુખ્યાનું શાંતિભવતુ, શ્રીપરજનસ્વ શાંતિભવતુ, શ્રી બ્રહ્માસ્ય શાંતિભવતુ, ૩% સ્વાહા » સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિ: પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશં ગૃહીવા કુંકુમદનકપૂરાગધૂપવાસકુસુમાંજલિસમેત: સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેત: શુચિશુચિવપુ: પુષ્પવસચંદનાભરણાલંકૃત: પુષ્પમાલાં કઠે કૃત્વા, શાંતિમુદ્રષયિત્વા, શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ, શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદે (દેશ) ને શાંતિ થાઓ, શ્રી રાજાધિ (મહારાજાઓ)ને શાંતિ થાઓ, શ્રી રાજાઓનાં નિવાસસ્થાને શાંતિ થાઓ, શ્રી શેષિકેનેવિમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનેને શાંતિ થાઓ, શ્રી બ્રહ્મલેકને શાંતિ થાઓ. છ સ્વાહા, ૐ સ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા. આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બેલ. તેને વિધિ એ છે, કે– કેસર, ચંદન, કપૂર, અગરુને ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુ રાખીને શાંતિકલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભું રહે. બાહ્ય-અત્યંતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણેથી અલંકૃત એ પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘેષણ કરીને તે શાંતિકલશનુ પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઈએ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નૃત્યતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સુતિ ગાય`તિ ચ મોંગલાનિ; સ્તોત્રાણિ ગાત્રાણિ પતિ મંત્રાન્ કલ્યાણભાજો હિ જિનાભિષેક, ૧ શિવમસ્તુ સર્વ જગત:, પરિહનિરતા ભવતુ ભૂતગણા:; ઢાષા: પ્રાંતુ નાશ, પૂજાસ'ગ્રહ સા સર્વત્ર સુખીભવતુ લેાક, ૨ અહુ. તિથયરમાયા, સિવાદેવી તુમ્હ નયનિવાસિની; અમ્હ સિવ તુમ્હે સિવ', અસિવેાવસમ' સિવ' ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગા: ક્ષય' યાંતિ, દ્યિન્તે વિધ્રુવલય:; મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ४ પુણ્યશાલીએ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, મષ્ટમંગલાનું આલેખન કરે છે અને માંગલિક સ્નાત્રે ગાય છે. અને તીર્થંકરના વશના ગાત્રો-નામે તથા મત્રો ખેલે છે. ૧ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીએ પરોપકારમાં તપર અનેા. દોષ નાશ પામે. અને સત્ર લેાક સુખી થાઓ. ૨ હું નેમિનાથ તી ‘કરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું' કલ્યાણ થાઓ. ઉપદ્રવાના નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩ શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારનાં Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પુજા સાથે સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ; પ્રધાનં સર્વધર્માણાં જેનંજયતિ શાસનમ. ૫ શ્રી ચૈત્યવંદન વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ નીચે મુજબ દેવાં ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મર્થીએણુ વંદામિ. ૧ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાણિજ્જાએ, નિશીહિઆએ મર્થીએણ વંદામિ. ૨ ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવાણિજાએ, નિશીહિઆએ મથએણ વંદામિ. ૩ (પછી જમણે ઢીંચણ ભેય પર સ્થાપી, ડાબે ઢીંચણ ઉભે રાખી બે હાથ જોડી ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈ. સકલકુશલવલી – પુષ્કરાવત મેધે, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષાપમાન; ભવજલનિધિપાત: સર્વસંપત્તિહે:, સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ શ્રેયસે પાર્શ્વનાથ ઉપદ્રવે નાશ પામે છે. વિનરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪ સર્વ મંગલેમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર છે. ૫ સકલકુશલવલ્લીને અથ–સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તન મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઈચ્છિતેને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ Page #63 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે શ્રી પાર્શ્વનાથ ભનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાશ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમી ગતિ પામી ૧ પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણા, પાતક સબ દહીએ, ૨ ૩% હૈી વણું જેડી કરીએ, જપીએ પાશ્વ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩ જકિંચિ સૂત્ર અંકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિબિબાઈ, તાઈ સવ્વા વંદામિ. ૧ સમાન, સંસાર સમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વ સંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧ ચૈત્યવંદનને અર્થ-ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વ7ો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ–માગતિ પ્રાપ્ત કરી છે. ૧ પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારમયના સર્વ પાપ બાળી નાખીએ. ૨ ૩હી વર્ણ જેડીને પાર્શ્વનાથનું નામ (Êાર્શ્વનાથ નમ ) જપીએ તે વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. ૩ ( જ કિંચિ, નમુલ્યુ વગેરેના અર્થ પ્રથમ આપ્યા છે ) Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર-પૂજા સાથે ४७ (નમુથુણંથી શરૂ કરી જાવંત કવિસાહ સુધી બેસવું પછી ઉવસગ્ગહરં અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું ) ( પછી ઉભા થઈ) અરિહંત ચેઇઆણું સૂત્ર અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસગ્ગ વંદભુવત્તિઆએ, પૂઅણવત્તિઓએ, સકારવત્તિઓએ, સમ્માણવત્તિઆએ, બેહિલાભવરિઆએ નિસવસગવારિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ વઢમાણીએ, ઠમિ કાઉસગ્ગ અન્નત્થ સૂત્ર અન્નત્થ ઊસસિએણું, નિસસિએણું, ખાસિએણું, છીએણ, જંભાઇએણું, ઉડુએ, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછાએ, સુહુહિં અગસચાલેહિ, સુહુહિં અરિહંત ચેઈઆણુને અર્થ-અરિહંત ભગવાનની પ્રતિમાઓના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે; વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણુ વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાર્યોત્સર્ગ કરું છું. અન્નત્થ સૂત્રનો અર્થ_શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસુ આવવાથી એડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી પિત્તને લીધે મૂચ્છ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પૂજાસંગ્રહ સાથે ખેલ ચાલેહિ, સુહમેહિં દિદિસંચાલેહિં, એવભાઈએ હિં આગારેહિ, અભચ્ચે અવિરહિએ, હુજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું, નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્યા, ઠાણેણુ, મેણું, ઝાણેણં, અપાછું વોસિરામિ, ( હવે પ્રતિમાકારે ઉભા રહી મનમાં એક નવકારને કાઉસ્સગ કરવો. તે નીચે પ્રમાણે. ) નવકાર મંત્ર નમો અરિહંતાણું, નમે સિદ્વાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝાયાણુ, નમો લોએ સવ્વસાહૂણં, એસે પચનમુક્કારે, સવ્વપાવપણાસણે, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં, ( કાઉસ્સગ્ય પારી નીચે પ્રમાણે નમોહંત કહી એક થેય કહેવી. ) નમહંતસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુલ્યા, સૂક્ષ્મ રીતે કલેષ્મને સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિને સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગા તથા બીજા પણ આગારોથી મારે કાર્યોત્સર્ગ અખંડિત અવિરાધિત થાઓ. (જ્યાં સુધી ?) - જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું ત્યાં સુધી પિતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) સિરાવું છું. નવકારમંત્રને અર્થ—અરિહંત ભગવતેને નમસ્કાર છે. સિદ્ધ ભગવતેને નમસ્કાર છે. આચાર્ય ભગવંતેને નમસ્કાર હો. ઉપાધ્યાય મહારાજેને નમસ્કાર હે. લેકમાં રહેલ સર્વ સાધુઓને નમસ્કાર છે. આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર છે તથા બધા મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નાત્ર–પૂજા સાથે ४८ થે પાસ જિણદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષ, કહે મળવા મળી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજી ચિત્ત વિરાજ, વિલંકિત વ્રત લીએ. ૧ ( પછી એક ખમાસમણ દેવું. ) ચૈત્યવંદન-વિધિ સમાપ્ત થાયને અર્થ–વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભને પ્રભાવથી અંધારી રાત્રિએ પિતાની પાસે જતા સર્પને જોયો હતે. માતા ચૌદ સ્વમોને જુએ છે, તેને વિશેષ પ્રકારે અર્થ ઈંદ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરને જન્મ થયે ત્યારે દેવેએ મળીને તેમને હલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજમતિના વૈરાગ્ય પ્રાપ્તિના ચિત્રો જોઈ વ્રત અંગીકાર કરે છે. ૧ Jain ucation International Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કૃતશ્રી શાંતિનાથજીને કળશ-સાથે ( શાર્દૂલવિક્રીડિત છંદ) શ્રેય: શ્રી-જ્યમંગલાવ્યુદયતાવલી પ્રરેણાંબુદ, દારિઘમકાનનૈકદલને મત્તાધુરઃ સિધુર, વિષેડમિન પ્રકટપ્રભાવમહિમા સૌભાગ્યભાગ્યોદય:, સ શ્રી શાંતિજિનેશ્વરેડભિમતદો જીયાત સુવર્ણ છવિ ૧ ગદ્યપાઠ:–અહે ભવ્યાઃ કૃત તાવત સકલમંગલમાલાકેલિકલનસત્કમલલીલારસરેલબિતચિત્તવૃત્તય:વિહિતશ્રીમજિનેંદ્રભક્તિપ્રવૃત્તય: સાંપ્રત શ્રીમચ્છાંતિજિનજન્માભિષેકકલશે ગીયતે. - શાંતિજિન કલશને અર્થ–મુક્તિલક્ષમી તથા આ લેકમાં વિજય, મંગળ અને અસ્પૃદયની લક્ષમીરૂપ વેલને અંકુરિત કરવા માટે મેઘતુલ્ય, દરિદ્રતારૂપી વૃક્ષના વનને દળી નાખવા માટે મદોન્મત્ત હસ્તિ સમાન, પ્રકટપ્રભાવી મહિમાવાળા, સૌભાગ્ય પ્રમુખ મહાભાગ્યના ઉદયવાળા, અભીષ્ટ વસ્તુને આપનાર, સુવર્ણ સમાન કાંતિવાળા શ્રી શાંતિનાથ ભગવાન આ વિશ્વમાં જયવંતા વત્ત. ૧ હે ભવ્યલેકે! તમે શ્રી શાંતિનાથ ભગવાનને જન્મ મહોત્સવને કલશ ગવાય છે તે હવે સાંભળો, આ ભવ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે ઢાલ (રાગ વસંત. આરામ મંદરભાવ–એ દેશી.) શ્રી શાંતિજિનવર સયલ સુખકર કલશ ભણીએ તાસ, જિમ ભાવિકજનને સયલ સંપત્તિ બહુલ લીલવિલાસ; કુસનામે જનપદ તિલક સમેવડ હસ્થિણુઉર સાર, જિણિ નયરી કંચણ યણ ધણકણ સુગુણજન આધાર ૧ તિહાં રાયરાજે બહુ દીવાજે વિશ્વસેન નદિ, નિજ પ્રકૃતિ સેમહ તેજે તપનાહ માનું ચંદ દિશૃંદ; તસ પણખાણી નુપપટ્ટરાણ નામે અચિરાનાર, સુખ સેજે સૂતાં ચૌદ પેખે સુપન સાર ઉદાર, ૨ કેવા છે? તે જણાવતા કહે છે કે-તે ભવ્યે સમગ્ર મંગલની કીડા કરતા સુંદર કમલની લીલાના રસમાં ભ્રમરની જેમ આચરણ કરતી ચિત્તવૃત્તિવાળા છે અને શ્રી જિનેશ્વર ભગવં. તની ભક્તિમાં જેમણે પ્રવૃત્તિ કરી છે એવા હે ભવ્ય ! તમે હવે પછી કહેવાશે તે આ કળશ સાંભળે. ઢાળને અથ–સકલ લેકને સુખકારી શ્રી શાંતિનાથ જિનેશ્વરને કળશ કહીએ છીએ. જેથી ભવ્યજીને સર્વ પ્રકારની સંપત્તિ અને મહાન લીલાને વિલાસ પ્રાપ્ત થાય છે. કુરુનામને દેશ છે, તેમાં તિલક સમાન હસ્તિનાપુર નામે શ્રેષ્ઠ નગર છે. તે નગર ધન, ધાન્ય, સુવર્ણ અને રત્નથી ભરપુર અને સદ્ગુણી લેકના આધારવાળું છે અર્થાત્ સદ્ગુણી લેકે ત્યાં વસે છે. ૧ તે નગરમાં રાજાધિરાજ વિશ્વસેન નામે રાજા ઘણે ભલે હતે. પિતાની સૌમ્ય પ્રકૃતિથી તે ચંદ્ર સમાન અને પ્રતાપી તેજથી સૂર્ય સમાન મનાતું હતું. તે નૃપતિને સ્નેહની ખાણ Page #69 -------------------------------------------------------------------------- ________________ પર પૂજાસંગ્રહ સાથે શ્રી શાંતિકરણ જિન શાંતિજિનેશ્વર દેવ, જે વેગ-ક્ષેમંકર જગહિતકર નિતમે, વિશ્વસેન નરેસર વશ મહોદધિ ચંદ, મૃગલંછન કંચન-વાને શમસુખ કંદ, ૩ જે પંચમ ચકી સેલસમો જિનરાય, જસ નામે સઘળા ઈતિ ઉપદ્રવ જાય; આવી ઉપન્યા અચિરાદેવી કૂખે, નિજ મુખ ઉતરતાં ચૌદસ સુહણાં દેખે. ૪ દુહો ભાવારથ જેહવા હસ્ય, દ્રવ્ય-ભાવથી જેહ, જિનગુણ દાખું લેશથી, મતિમદે કહું તેહ, જેવી અચિરા નામે પટ્ટરાણું છે, જે એકદા સુખશય્યામાં અલ્પ નિદ્રા કરતાં ઉત્તમ પ્રકારનાં ચૌદ સ્વમો જોઈને લાગે છે. ૨ શ્રી વિશ્વસેનરાજાના વંશરૂપ મહાસમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્રસમાન, સર્વને શાંતિ કરનાર, સર્વનું ભરણ-પોષણ કરનાર, હંમેશા અખિલ વિશ્વનું હિત કરનાર, મૃગ લંછનવાળા, સેના જેવા વર્ણવાળા, અને પ્રશમસુખના કંદસમાન શ્રી શાંતિનાથ જિનેશ્વર કે જે આ ભવમાં જ પાંચમાં ચક્રવત્તિ અને સેળમા તીર્થકર થવાના છે, જેમના નામમાત્રથી પણ સર્વ પ્રકારનાં રેગ, શેક, ઉપદ્રવ અને પીડા નાશ પામે છે, તે જ્યારે અચિરા દેવીની કુક્ષિમાં આવ્યા ત્યારે તેમની માતા નીચે પ્રમાણે ચૌદ સ્વને આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતાં જુએ છે. ૩-૪ દહાનો અર્થ –આ ચૌદ સ્વપ્નાનું દ્રવ્ય અને ભાવથી Page #70 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે પ૩ ઢાળ (વસંત નટ, સામેરી રાગે ગવાય છે.) ઉન્નત સિત ગજવર ચઉવિધ ધર્મ કહુંત, માનું મેહમહાગઢ તસ શિર દોટ દિયંત; ઐરાવણપતિતતિસેવિત ચઉગતિ અંત, તિણ હેતે પ્રથમ ગજ સુપને શુભ ચઉદંત, સંયમભાર વહેવા ધોરી વૃષભ કહાવે, ભરતે ભવિખેત્રે ધિબીજવર વાવે; જસ ઉન્નત કકુદ ઉન્નત ગેત્ર ને વંશ, સિત અમૃત મંગલમુખ બીજે વૃષભ અવતંસ. જે તાત્પર્ય છે તેને મારી અલ્પમતિ પ્રમાણે એક અંશથી બતાવવા દ્વારા હું શ્રી જિનેશ્વરદેવના ગુણેનું વર્ણન કરીશ. ૧ વાળને અર્થ–પ્રથમ સ્વપ્નમાં જે ઉન્નત, વેત, ચાર દંતુશળવાળો શુભ અને ઈદ્રોની શ્રેણિથી સેવાતે મહાહતિ દેખે છે. તે હસ્તી જાણે કે મેહરાજાના મહાકિલ્લાની ટોચ ઉપર (તેને જીતવા માટે) દેટ ન મૂકતે હોય અને ચાર ગતિને છેદનાર દાનાદિ ચાર પ્રકારને ધર્મ જાણે ન કહે હોય એ જ|તે હતાં. ૧ બીજા સ્વમમાં જે ઉન્નત ખાંધવાળે, વેત, અમૃતતુલ્ય મંગળભૂત-આભૂષણ તુલ્ય વૃષભ જે છે, તે જાણે કે આ ભગવાન સંયમના ભારને વહન કરવા માટે મહાધરી-વૃષભ હોય, અથવા આ ભરતભૂમિમાં ભવ્ય રૂપી ક્ષેત્રમાં ઉત્તમ પ્રકારના બોધિ (સમ્યક્ત્વ) નાં બીજનું જાણે વાવેતર કરતા હોય એમ જણાતું હતું. ૨ WWW.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પૂજાસંગ્રહ સાથે પરતીર્થિક સ્થાપદ પીડિત ભવિવન રાખે, એકલમલ્લાદુદ્ધર સિંહ પરાક્રમ દાખે; પરિસહ ગજ ભેદી, નહિ સહાય અબીહ, એહ એહસ્ય, ત્રીજે આવી ઈમ કહે સિંહ, દેઈ વાર્ષિક દાને જિનપદ લચ્છી લહેશે, મુજ ચાપલ દૂષણ એહને સંગે મિટશે; જળ (ડ) કંટક સંગી નિજ કજ છડી વાસ, કહે લક્ષ્મી ચેાથે સુપને લીલવિલાસ. ૪ ત્રીજા સ્વપ્નમાં જે એકાકી મલ્લ જેવા દુર્ધર પરાક્રમી સિંહને અચિરામાતા જુએ છે. તેને ભાવાર્થ એ છે કે આ ગર્ભને જીવ શાંતિનાથ ભગવાન દીક્ષા લઈને પસ્તીથિંકરૂપી જંગલી જનાવરોથી પીડાતા ભવ્ય રૂપી વનની રક્ષા કરશે. વળી કોઈની પણ સહાય વિના નિર્ભયપણે પરીસહરૂપી હાથીએના ગંડસ્થળને ભેદી નાખશે. ૩ ચેથા સ્વપ્નમાં જે શ્રીદેવી (લક્ષ્મી)ને જુએ છે તે સ્વપ્ન એવું જણાવે છે કે–આ ભગવાન દીક્ષા પ્રસંગે વાર્ષિકદાન આપીને શ્રી તીર્થકરપદની અદ્ધિ પ્રાપ્ત કરશે. વળી લક્ષ્મીનું ચંચળતા નામનું દૂષણ પણ આ ભગવાનને સંગ થવાથી નાશ પામશે. જે કંટકયુક્ત અને હંમેશા જળમાં રહેવાવાળા પદ્મકમળમાં લક્ષ્મીને વાસ હતું, પરંતુ ભગવાનને સંગ થવાથી તે પિતાના સ્થાનને છેડી પ્રભુના ચરણકમળમાં આવીને રહેશે. ૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે ૫૫ ત્રિભુવન શિર ધરશે જ. આણું સુરદામ, નિજ જસભર સુરક્ષિત જગત હશે ઉદ્દામ; એ પંચમ સુહણે છ શશધર દેખે, નિકલંક હું થાઉં તુજ સુત સંગ વિરોષે, કુવલયે મુદ દેશે શમ ચંદ્રાપ યુક્ત, હવે સમે દિનકર મિથ્યાતિમિર વિમુક્ત; ભવિકમળ વિકાસ માનું કહે પુષ્પદંત, તુમ સુત પરિ અમચે નિત્ય ઉદય પભણંત કુળદેવજ તુમ નંદન, ધર્મધ્વજે સેહંત, સવિ ત્રિભુવનમાંહે એહીજ એક મહંત; પાંચમા સ્વપ્નમાં જે કલ્પવૃક્ષની પુષ્પની માળા જુએ છે તે એવું જણાવે છે કે-આ ભગવાનની આજ્ઞાને ત્રણે ભુવનના જી મસ્તકે ધારણ કરશે અને તે માળા સમાન આજ્ઞાના યશથી આખું જગત ઘણું સુગધી થશે. વળી છઠ્ઠા સ્વપ્નમાં જે ચંદ્રમા દેખે છે તે એવું કહે છે કે–તમારા પુત્રના સંગથી હું પણ કલંક રહિત થઈશ. વળી ચંદસ્વપ્ન એમ પણ બતાવે છે કે- ચંદ્રની જેમ સૌમ્યતા ગુણથી સમગ્ર પૃથ્વીમંડલને ભગવાન પ્રદરૂપ થશે. હવે અચિરામાતા સાતમા સ્વપ્નમાં અંધકાર રહિત જે સૂર્યને જુએ છે તે એવું જણાવે છે કેતમારો આ પુત્ર ભવ્યરૂપી કમળોને વિકસાવશે અને અમારે પણ નિત્ય ઉદય કરશે. પ-૬ આઠમા સ્વપ્નમાં મહાવજ જુએ છે, તે એવું જણાવે છે કે- તમારા કુળમાં વિજાની જેમ ધર્મધ્વજવડે શોભતે તમારે પુત્ર સમગ્ર વિશ્વમાં એક-અદ્વિતીય મહાસંત છે એવું આ Page #73 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથે ઈમ અદમ સુહણે ભવિકને ભાવ જણાવે, હવે નવમે કુંભે સુપને એમ કહાવે, ૭ જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મ મહાપ્રાસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિ વિખવાદ, દસમે પદ્યસરવર સુકૃત કાજપદ ઠાવે, એ પાવન કરશે જ્ઞાનાંજલિ મંગલભાવે. તુજ સુત ગુણણે ગંભીરે સુગુણ મહેઠે, થયે જાણું સેવે ખીરસમુદ્ર જ મીઠે; તેહ ભણી મુજ નીરે હેજો તનુ પરિભેગ, એકાદશ સુહણે માનું એ વિનતિ યોગ. ૯ આશ્ચર્યકારી સ્વપ્ન ભવ્યને જણાવે છે. હવે નવમા સ્વપ્નમાં જે જળથી પૂર્ણ કળશ જુએ છે તે એવું જણાવે છે કેજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ધર્મના મહાપ્રાસાદના શિખર ઉપર તમારે પુત્ર આ કળશ ચઢાવશે. જેથી જીવને અશાંતિ નહીં રહે. હવે દશમા સ્વપ્નમાં જે પદ્મસરોવર જુએ છે તે એવું કહે છે કે–તેમાં ઉગેલ કમળ ઉપર તે પિતાના પવિત્ર પગલાં મૂકશે અને જ્ઞાનની અંજલિરૂપ મંગળભાવથી અવનીતળને પાવન કરશે. ૭-૮ અગ્યારમા સ્વપ્નમાં જે ક્ષીરસમુદ્ર જુએ છે, તે એવું જણાવે છે કે- તમારે પુત્ર આ ક્ષીરસમુદ્રની જેમ અત્યંત ઈષ્ટ ઉત્તમ ગુણરૂપ રત્નથી ભરેલ અને ગંભીર છે તેવું જાણીને ખીરસમુદ્ર પિતે પણ જાણે મીઠે થયો અને મારા જળથી તમારા પુત્રને અભિષેક થાઓ એવી વિનતિ કરે છે. ૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ શાંતિ કળશ સાથે પ૭ વળી ભવનવિમાનાધિપ ચઉ દેવનિકાય, સેવિત એ હશે પાસે સુરસમુદાય; બારમે એ જાણે તેરમે રણને રાશિ, ધન કંચન દેઈ કરશે ત્રિગડે વાસી. જ્ઞાનાદિક ગુણમણિ દેશ ભવિને એહ, વરવારિકા ઘોષી પૂરવારે ગુણગેહ, નિજ કર્મ ઈંધણને ધ્યાનાનલશું જાણી, નિજ આતમ નિર્મળ કંચન પરિઅજીઆલી. ૧૧ નિમ અગ્નિસમ હમવિ સેવન કરી શુદ્ધ, ચૌદસમે સુહણે અષ્ટકમ ખયે સિદ્ધ; - બારમા સ્વપ્નમાં જે ભવન કે વિમાન જુએ છે તે એવું જણાવે છે કે-ચારે પ્રકારના દેને સમૂહ તેની સેવા કરશે. અને તેરમા સ્વપ્નમાં જે રત્નને રાશિ જુએ છે તે એવું કહે છે કે- તમારે પુત્ર વર્ષ દાનમાં સર્વને યથેચ્છ ધનસુવર્ણાદિ આપીને પતે સમવસરણમાં બેસીને દેશના આપશે. ૧૦ અનંત ગુણના ભંડાર તુલ્ય ભગવાન પૂર્વે જેમ વષીદાનમાં વરવરિકા–જેને જે જોઈએ તે માગો, એવી ઘોષણા કરી હતી તેમ વિજીને જ્ઞાનાદિ ગુણમણિએ આપશે. (અંતે ચૌદમા સ્વપ્નમાં જે ધૂમ રહિત અગ્નિ જુએ છે તે એવું જણાવે છે કે-) તમારે પુત્ર ધ્યાનરૂપી અગ્નિથી પોતાના સર્વ કર્મરૂપ ઈધનને બાળી નાખીને આત્માને નિર્મળ કંચન જે કશે. ૧૧ વળી ભવ્યરૂપી સુવર્ણને શુદ્ધ કરીને પોતે પણ આઠે કર્મને ક્ષય કરીને સિદ્ધ થશે. આ રીતે ચૌદ સ્વપ્નનાં જુદા જુદા અર્થ બતાવ્યા. હવે ચદે સ્વપ્નને સંપિડિત અર્થ * * * * * * Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પૂજાસંગ્રહ સાથે ચૌદ રાજની ઉપરે કરશે જે અહિઠાણ, તેહભણી સંપૂરણ ચૌદ સુપન મંડાણ ૧૨ ગુણ લક્ષણલક્ષિત અતિ સુંદર આકાર, જિન માતા ચૌદે દેખે સુપન ઉદાર; પણ ચકીમાતા કાંઈક તેજે હીણ, દેખે દેઇ પદધર દોઇવાર ગુણપીણ, ૧૩ કુલકીતિ થંભે કુલદ્ધાર કુલમેર, કુલસુરત પાદપ જેહને નહિ ભવફેર; કુલમંડણદીપક જીપક દુમનકેડી, ત્રિભુવન જસ ભગતે નમશે પદ કરજેડી. ૧૪ કહે છે કેચૌદ રાજલેકની ઉપર જે સિદ્ધશિલા છે તેના ઉપર સાદિ અનંત ભાગે રહેશે. આ રીતે ચૌદે સ્વપ્નને લેશથી ભાવાર્થ કહ્યો. ૧૨ સર્વ જિનેશ્વરોની માતા આ પ્રકારના ગુણ અને લક્ષણવાળા અતિ સુંદર આકારવાળા ઉદાર ચૌદ સ્વપ્ન જુએ છે. પરંતુ ચક્રવત્તીની માતા આ ચૌદે સ્વપ્ન તેજથી કાંઈક ન્યૂન હોય તેવા જુએ છે. હવે જે તીર્થકર અને ચક્રવર્તી એ બને પદોને ધારણ કરવાના છે તેમની માતા આ ચૌદે સ્વપ્ન ગુણ-લક્ષણ યુક્ત બે વાર જુએ છે. (શ્રી શાંતિનાથ ભગવાન તીર્થકર અને ચક્રવર્તી એમ બન્ને પદવી પામવાના છે તેથી અચિરામાતાએ પણ આ ચૌદ સ્વપ્નને બે વાર જોયાં છે). ૧૩ વિશ્વસેન રાજાના કુળના કીર્તિસ્થંભ, કુલના ઉદ્ધારક, કુળની ટોચ, કુલમાં કલ્પવૃક્ષ, કુલના આભૂષણ, કુલદીપક, કોડે દુશમનને જીતનાર તથા હવે જેમને સંસારમાં ઉત્પન્ન Page #76 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે પ૯ વળી હેડી ન એહની કરતા ભુવન મઝાર, લોકોત્તર ચરિતે ધન્ય હશે અવતાર, વળી જ્ઞાનવિમળ ગુણ જેહના કહેતાં પાર, ન લહે મુખ કહેતાં જ સુરગુરુ અવતાર, ૧૫ ઢાળ ] સબ્રસિદ્ધ વિમાનથી તવ ચવિય ઉરિ ઉપન્ન, બહુ ભભદ્દવ કસિણ સત્તરમી દિવસ ગુણ સંપન્ન તવ રેગ સેગ વિયોગ વિફર મારી ઈતિ શમંત, વર સયલ મંગલ કેલિકમલા ઘરઘરે વિલસંત, ૧ થવાનું નથી તેવા શ્રી શાંતિનાથ ભગવાનના ચરણેને ત્રણે ભુવન ભક્તિભાવે હાથ જોડીને નમશે. ૧૪. આખા વિશ્વમાં તેમની સાથે કેઈપણ સરખામણી કરી શકે નહીં તેવું તેમનું લેટેત્તર ચરિત્ર હોવાથી તેમને જન્મ પણ ધન્ય કહેવાશે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કહે છે કે–ચાવત્ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ તે ભગવાનના ગુણે સ્વમુખે કહેવા જાય તે પણ તે ગુણોને પાર આવે તેમ નથી તેવા અનંતાનંત ગુણવાળા શાંતિનાથ ભગવાન છે. ૧૫ દ્વાનો અથ શ્રી શાંતિનાથ ભગવાનને જીવ સર્વાWસિદ્ધ વિમાનથી ચ્યવને અચિરામાતાની કુક્ષિમાં ભાદરવા વદી ( ગુજરાતી શ્રાવણ વદી ) સાતમના ગુણયુક્ત દિવસે ઉત્પન થયે ત્યારે લેકમાં પણ રોગ, શોક, વિયેગ, વિગ્રહ, મારી, મરકી વગેરે ઉપદ્ર શમી ગયા હતા અને તે નગરમાં ઘેર ઘેર ઉત્તમ પ્રકારના મંગળ અને ક્રિીડા મહોત્સવે થયા હતા. ૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ'ગ્રહ સા દિને થયા જન્મ, દિશિકુમારી કરે સૂઇકસ્મ; હરિ ઘટનાદે મેલી, મેમથે રચે મજ્જણકેલી. ૨ વરચંદ્ર યાગે જિઃ તેરસ વદિ તવ મઝણી તવ ચલિય આસન સુણિય સવિ સુવિદસથે તાલ ( નાભિરાયવરે નદન જ મયાએ એ દેશી ) વિશ્વસેન પ ઘર નદન જમિયાએ; તિહુયણ ભવિયણ પ્રેમશુ' પ્રામિયાએ, [ ક ] હાંરે પ્રણમિયા ચઉદ્રે ઇંદ, લેઈ વે મેસિંગર દ; સુનદી નીર સમીર, તિહાં ખીરજનિધ નીર. ૧ શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ જેઠ વદ ૧૩ (ગુજરાતી વૈ. વ, ૧૩ )ના દિવસે શ્રેષ્ઠ પ્રકારે ચંદ્રમાને યાગ આવ્યે મધ્યરાત્રિએ થયા ત્યારે દિક્કુમારિકાએએ આવીને સૂતિકમ કર્યું હતું, તે વખતે શક્રેન્દ્રનુ આસન પણ ચલાયમાન થવાથી પેાતાના સર્વ પિરવારને સુઘાષા ઘંટના નાદથી ભેગા કરીને ત્યાં આવીને ભગવાનને લઇને મેરુના શિખરે તેમના જન્મસ્નાત્ર મહાત્સવ કર્યાં હતેા. ર તાલના અ—વિશ્વસેન રાળના ઘેર પુત્રને જન્મ થયેા છે, તેથી ત્રણે લેાકના ભવ્યે પ્રેમથી પ્રણામ કરે છે. છુટકના અથ—ચાસઠે ઇંદ્રો ભગવાનને પ્રણામ કરીને મેસિંગર ઉપર લઇ જઇને સ્થાપે છે. તે પ્રસગે ગંગાનદીના નીર તથા ક્ષીરસમુદ્રના પાણી વગેરે તથા ઉત્તમ પ્રકારની Page #78 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે ૬૧ સિંહાસણે સુરરાજ, તિહાં મલ્યા દેવ સમાજ; સવિ ઔષધિની જાત, વર સરસકમલ વિખ્યાત, ૨ [તાલ] વિખ્યાત વિવિધ પરિકમલના એક તિહાં હરષભર સુરભિ વરદામના એ. [ ગુટક] હાં રે વરદામ માગધનામ, જેહ તીર્થ ઉત્તમ કામ; તેહતણી માટી સર્વ કર હે સર્વ સુપર્વ. ૩ બાવનાચંદન સાર, અભિયોગી સુર અધિકાર; મન ધરી અધિક આણંદ, અવલોકતા જિનચંદ. ૪ ઔષધિઓ સરસ વિખ્યાત કમલે વગેરે મંગાવીને ઉત્તમ સિંહાસન રચાવે છે. ૧-૨ મુખ્ય કમલની ચારે બાજુ વિવિધ પ્રકારની સુગંધી શ્રેષ્ઠ માળાઓ હર્ષયુક્ત સ્થાપન કરે છે. જે ઉત્તમ માગધ-વરદામાદિ તીર્થો છે, તેની માટી મંગાવીને બધા દેવે સ્વકલય મુજબ પૂજાની સામગ્રીને હાથમાં ગ્રહણ કરે છે. ૩ વળી ઉત્તમ પ્રકારનાં બાવનાચંદન વગેરે વસ્તુઓ પણ સર્વ દેવો પોતપોતાના અધિકાર મુજબ ગ્રહણ કરીને મનમાં અધિકાધિક આનંદ પામતા શ્રી ભગવાનને એકાગ્રતાપૂર્વકએકીટસે જોયા કરે છે. ૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે [તાલ]. શ્રી જિનચંદને સુરપતિ સવિ નહવરાવતા એ નિજ નિજ જનમ સુકૃતારથ ભાવતા એ. હાં રે ભાવતા જનમ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ; સાઠ લાખને એક કેડી, શત દોય ને પચાસ જોડી. ૫ આઠ જાતિના તે હેય, ચઉસદ્ધિ સહસા જોય; ઈણિપરિ ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર. ૬ [તાલ ]. વિવિધ પ્રકારના કરીય સિણગારવા એ; ભરિય જલવિમલના વિપુલભંગારૂઆએ. સર્વ ઈંદ્રાદિ દેવ ભગવાનને અભિષેક કરતાં પોતપોતાના જન્મને કૃતાર્થ થયેલ ભાવે છે. પિતાના જન્મને સફળ થયેલ ભાવતા ચોસઠ પ્રકારના ઇંદ્રાદિ દેવે આઠ જાતિમાંથી પ્રત્યેક જાતિના આઠ આઠ હજાર કળશે હવાથી ચોસઠ હજાર કળશે થાય છે તેને ૨૫૦ અભિષેક વડે ગુણવાથી એક ક્રોડ અને સાઠ લાખ (૧૬૦૦૦૦૦૦) કળશેથી અભિષેક કરવા પૂર્વક મહાભક્તિયુક્ત વિવિધ પ્રકારની પૂજા કરે છે. પ-૬ પછી વિવિધ પ્રકારના શણગાર કરીને દેવે નિર્મળ જળથી ભરેલ મહાકળશેથી ભગવાનને અભિષેક કરે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ શાંતિજિન કળશ સાથે [ ગુટક] હાં રે ભંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ પ્રમુખ સુભેરી; સવિ કલશ પરિ મંડાણ, તે વિવિધ વસ્તુ પ્રમાણ. ૭ આરતિ ને મંગલદીપ, જિનરાજને સમીપ; ભગવતીચૂરણમાંહિ, અધિકાર એહ ઉત્સાહી. ૮ [ તાલ ] અધિક ઉછાહ હરખજલ ભી જતા એક નવ નવ ભાંતિયું ભક્તિભર કી જતા એ, [ ગુટક] હાં રે કીજતા નાટિક રંગ, ગાજતા ગુહિર મૃદંગ; કિટકીટ તિહાં કડતાલ, ચ9તાલ તાલ કસાલ, ૯ શંખ પણવ ભૂગલ ભેરી, ઝલરી વીણા નફેરી; એક કરે હયહુયકાર, એક કરે ગજગુલકાર. ૧૦ જેટલી સંખ્યામાં કળશે છે તેટલી જ સંખ્યામાં થાલ, ચંગેરી ( છાબડી), બાજેડ વગેરે સ્થાપન કરે છે અને શ્રી જિનરાજની પાસે આરતી અને મંગળદી ઉત્સાહપૂર્વક કરે છે. એને અધિકાર શ્રી ભગવતીસૂત્રની ચૂર્ણમાં વિસ્તારથી વર્ણવ્યો છે. ૭-૮ તે દેવે અધિક ઉત્સાહમાં આવી જવાથી સ્વહર્ષાશ્રુથી પિતે પણ ભીંજાય છે અને નવી નવી રીતે ભક્તિને વિસ્તાર કરે છે. ત્યાં દેવે જુદા જુદા નાટકે કરે છે, ગંભીર મૃદંગે બજાવે છે વળી ત્યાં જુદા જુદા પ્રકારના વાજીંત્રો જેવા કે Page #81 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે [તાલ ] ગુલકાર ગરજના રવ કરે એ પાય દૂર દૂર દુર સુર કરે એ. [ ત્રુટક | હાંરે સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવનવ તાન; વર વિવિધ જાતિ છદ, જિનભક્તિ સુરતસકંદ, ૧૧ વળી કરે મંગલ આઠ, એ જંબૂનત્તી પાઠ; થય થઈ મંગલ એમ, મન ધરે અતિ બહુપ્રેમ. ૧૨ કીટકીટ કડતાલ, ચઉતાલ- તાલ, કંસાલ, શંખ, પણવ, ભુંગલ, ભેરી, ઝલ્લરી, વીણા, નફરી વગેરે વગાડે છે. તે પ્રસંગે કેટલાક દેવે ઘોડાના જેવા છેષારવ અને હાથીના જેવા ગુલકારના પણ અવાજે (આનંદમાં આવી જવાથી ) કાઢે છે. ૯-૧૦ તે દેવે ગુલકાર તથા ગજનાના અવાજે કરે છે અને પિતાના પગલાં પણ દૂર-દૂરથી પ્રથમ મૂકે છે. તે દેવે ત્યાં આગળ અતિબહુમાનપૂર્વક નવા નવા ઉત્તમ પ્રકારનાં નાચ, ગાન, તાન કરે છે. કેમકે-જિનભક્તિ એ જ કલ્પવૃક્ષનું મૂળ છે. વળી અષ્ટ પ્રકારનાં મંગળનું પણ આલેખન કરે છે. એને અધિકાર ભૂપ્રજ્ઞપ્તિમાં છે. તે પછી મનમાં અતિ પ્રેમભાવપૂર્વક સ્તવન, સ્તુતિ અને મંગલ પણ કરે છે. ૧૧-૧૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઈલ - કીલ સ્નાત્ર-પૂજા સાથે [ તાલ ] પ્રેમમદ ઘેષણ પુણ્યની સુર સહુ એ; સમપકિતષણ શિષ્ટસંતોષણ ઈમ બહુ એ. [ ગુટક] હાં રે બહુ પ્રેમશું સુખ એમ, ઘરે આણુયા નિધિ જેમ; બત્રીશકેડી સુવર્ણ, કરી વૃષ્ટિ રણનિધન્ન. ૧૩ જિન જનની પાસે મેલી, કરે અદાઇની કેલિ; નંદિસરે જિનગેહ, કરે મહેચ્છવ સનેહ ૧૪ હાથી હવે રાય મહેચ્છવ કરે, રંગભર જુવો જબ પરભાત, સુર પૂજીએ સુત નયણું, નિરખી હરખીયે તવ તાત; વર ધવલ મંગલ ગીત ગાને, સધવ ગાએ રાસ, બહુ દાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આસ. ૧ સર્વ દેવે ભક્તિના પ્રેમાવેશમાં મત્ત થઈ આ પવિત્ર કાર્યની ઘોષણા કરે છે. તેથી સમકિતનું પિષણ અને શિષ્ટજનેને ઘણે અંતેષ ઉત્પન્ન થાય છે. તે પછી તે દેવેંદ્રો ઘણું પ્રેમપૂર્વક ભગવાનને નિધાનની જેમ સાચવીને તેમની માતાના ઘેર લાવે છે. ત્યાં બત્રીશ કોડી રન-સોનૈયાદિની પાંચ પ્રકારે દિવ્ય વૃષ્ટિ કરે છે. તેમને માતાની પાસે મૂકીને નંદીશ્વરદ્વીપે જઈને શાશ્વતા ચૈત્યમાં અષ્ટ લિંક મહત્સવ ભાવપૂર્વક કરે છે. ૧૩-૧૪ ઢાળને અથ-જ્યારે જન્મદિનનું પ્રભાત થયું ત્યારે રાજ તે જન્મ-મહોત્સવ રંગભર કરે છે. કેમકે પિતાના પુત્રને Page #83 -------------------------------------------------------------------------- ________________ . . પૂજાસંગ્રહ સાથે તિહાં પંચવરણું કુસુમવાસિત ભૂમિકા સંબિત્ત, વર અગર કુદરૂ ધૂપધૂપણ છાંટા કુંકુમ દિત્ત; શિર મુગટ મંડલ કાને કુંડલ હઈયે નવસર હાર, ઈમ સયલ ભૂષણ ભૂષિતાંબર જગતજન પરિવાર, ૨ જિન જન્મકલ્યાણક મહાઇવે ચોદભુવન ઉદ્યોત, નારકી થાવર પ્રમુખ સુખિયા સકલ મંગલ હેત; દુ:ખ દુરિત ઇતિ શમિત સઘળા જિનરાજ જન્મ પ્રતાપ, તિણે હેતે શાંતિકુમાર કવિઓ નામ ઈતિ આલાપ. ૩ દેથી પૂજેલ જોઈને રાજા મનમાં ઘણાં હરખે છે. તે વખતે સધવા સ્ત્રીઓ શ્રેષ્ઠ ધવલમંગલનાં ગીત ગાય છે, રાસ રમે છે અને લેકને ઘણું દાન અને સન્માનાદિ આપીને રાજાએ સુખી કર્યા અને સર્વની આશા પૂર્ણ થઈ. ૧ તે સ્થાને પાંચ વર્ણના પુષ્પની વૃષ્ટિપૂર્વક ભૂમિ પણ લિંપી શું પીને શ્રેષ્ઠ અગર કુદરૂ આદિ ધૂપના મઘમઘતાં ધૂપધાણાં, કંકુના છાંટણું પણ કર્યા છે. રાજા પણ સ્વમસ્તકે મુકુટ, કાને કુંડલ, છાતીયે નવસેરે હાર વગેરે પહેરે છે અને તેમને સર્વ પરિવાર પણ સર્વ અભૂષણેથી ભૂષિત થઈને મહોત્સવ ઉજવે છે. ૨ - શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ કલ્યાણકના મહોત્સવ પ્રસંગે ભગવાનના પ્રતાપે ચૌદેય રાજકમાં અજવાળાં થયાં. નારકી અને સ્થાવર વગેરે સર્વ જીવોએ પણ ક્ષણવાર સુખને અનુભવ કર્યો અને સર્વત્ર આનંદ-મંગલ વર્તાવા લાગ્યા, સર્વત્ર દુઃખ, પાપવ્યાપારે, મારી–મરકી વગેરે ઉપદ્ર પણ શમી ગયા તે કારણે તેમનું શાંતિકુમાર એવું નામ સ્થાપન કર્યું. ૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર–પૂજા સાથે ઇમ શાંતિ જિનને કલશ ભણતાં હેએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં લહિએ લીલ વિલાસ; જિન સ્નાન કરીએ સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, એમ ખાનવિમલસરીંદ જપે શ્રી શાંતિજિન જ્યકાર. ૪ | ઇતિ શ્રી શાંતિનાથ જિન કલશ ] - - - - - આ પ્રમાણે શ્રી શાંતિનાથ ભગવાનને કળશ ભણતાં સર્વત્ર મંગલની પરંપરા થાય છે કલ્યાણક મહોત્સવની ક્રીડા (ઉજવણી) કરતાં સર્વ પ્રકારે આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવ કરવાથી સહેલાઈથી આ અપાર સંસારસમુદ્રના પારને પામી શકાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે કે–શ્રી શાંતિનાથ ભગવાનના નામે સર્વત્ર યજયકાર થાય છે. ૪ 1 શ્રી શાંતિનાથ જિન કલશ અથે પૂર્ણ ] Page #85 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચ્યવન કલ્યાણકે પ્રથમ પુષ્પપૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સુરત સમ અવદાત; પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત ૧ પંચમે આરે પ્રાણીઆ, સમરે ઉઠી સવાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વંદુ વાર હજાર અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હેત; તસ ગણધર પદ પામીને, થાશે શિવવધૂકંત. ૩ દુહાનો અથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કે જેમને ક૯પવૃક્ષ સરખે વાંછિત પૂરનાર જીવનવૃત્તાંત છે. જેમાં પુરુષોને વિષે આદેયનામકર્મવાળા છે, વળી જેઓ છયે દર્શનેમાં પ્રસિદ્ધ છે. ૧ પાંચમા આરામાં ભવ્ય જેએનું પ્રાતઃકાળમાં સ્મરણ કરે છે. જેઓ ભક્તજનેનાં વાંછિત પૂરે છે, અને દુઃખે હરણ કરે છે. તેઓને હું હજારોવાર નમન કરું છું. ૨ ગઈ વીશીમાં દાદર નામે નવમા તીર્થંકર થઈ ગયા. તેમના મુખેથી અષાઢી નામે શ્રાવકે સાંભળ્યું કે-“તમે આવતી અવસર્પિણીના ચોથા આરામાં ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુ થશે તેના ગણધર થઈને શિવવધૂના કંત થશે-મેક્ષ પામશે.” તે Page #86 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે દામોદર જિન મુખ સુણી, નિજ આતમ ઉદ્ધાર; દા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર, સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચ કલ્યાણક ઉસેવે, માનું વચન જ લીધ. સિદ્ધસ્વરૂપમણ ભણું, નૌતમ પરિમા જેહ; થાયી પંચ કલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત, નંદીશ્વર જઇ દેવતા, પૂજે શાશ્વત ચૈત્ય, કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ; - દુજન વિષધર ડેલશે, સજજન મનશું પ્રેમ, ૮ સાંભળી તે અષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ભરાવી સુવિહિત આચાર્ય મહારાજ પાસે અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલ પંચકલ્યાણક ઉત્સવથી જાણે તેમની પાસેથી કાર્યસિદ્ધિનું વચન જ લીધું ન હોય! એમ હું માનું છું. ૩-૪-૫ સિદ્ધસ્વરૂપમાં રમણતા કરવા માટે આ શ્રી શંખેશ્વર પાશ્વનાથની પ્રતિમા અપૂર્વ છે. તેની સ્થાપના કરી પંચકલ્યાણ કને ઉત્સવ કરવાપૂર્વક જેઓ પૂજા કરે છે, તે માણસને ધન્ય છે. ૬ ઇંદ્રાદિક દેવે તીર્થકરોના કલ્યાણકના પ્રસંગે આવી, ઉત્સવ કરી હર્ષને પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં જઈ શાશ્વત ચૈત્યેની પૂજા કરે છે. ૭ અમે પણ કલ્યાણકના ઉત્સવ સહિત તેવી રચના કરશું કે WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કુસુમ ફળ અક્ષતતણું, જળ ચંદન મનોહાર, ધૂપ દીપ નૈવેધશું, પૂજા અષ્ટ પ્રકાર, ૯ ઢાળ પહેલી ( પ્રથમ પૂરવ દિશી—એ દેશી ) પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત કેબીએ વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧ કનકબાહુ ભવે બંધ જિનનામને, કરીય દશમે દેવલોકવાસી; સકળ સુરથી ઘણું તેજ કાંતિ ભણું, વીશ સાગર સુખ તે વિલાસી. ૨ જેથી દુર્જનરૂપી સર્ષ પણ માથું ધુણાવશે અને સર્જનના મનમાં આનંદ થશે. ૮ આ પૂજામાં અમે ૧ કુસુમ, ૨ ફળ, ૩ અક્ષત, ૪ જળ, ૫ ચંદન, ૬ ધૂપ, ૭ દીપ અને ૮ નૈવેદ્ય એમ આઠ પ્રકારે પૂજા કરશું. ૯ દાળનો અર્થ–પ્રથમ દીપિકાની સમાન ઝગમગતી– તેજસ્વી પીઠિકાની ઉપર સિહાસનમાં પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને પધરાવવી, પછી વિવિધ જાતિના પુષ્પોથી ભરેલી રૂપાની રકાબીઓ સ્ત્રી-પુરુષે હાથમાં ધારણ કરી પૂજા ભણાવે. ૧ - હવે પાર્શ્વનાથ ભગવંતનું ચરિત્ર કહે છે. પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં કનકબાહુ નામે રાજા હતા, તે ભવમાં ચારિત્ર Page #88 -------------------------------------------------------------------------- ________________ 9 . પંચકલ્યાણક પૂજા સાથે ક્ષેત્ર દશ જિનવરા, કલ્યાણક પચશે, ઉત્સવ કરત સુર સાથશું એ થઇય અગ્રેસરી સાસય જિન તણું, રચત પૂજા નિજ હાથશું એ. ૩ યોગશાસે મતા માસ ષટું થાકતા, દેવને દુ:ખ બહુ જાતિનું એ; તેહ નવિ ઉપજે દેવ જિનજીવને, જવતાં ઠાણ ઉપપાતનું એ, ૪ લઈ વિશસ્થાનક તપની આરાધના કરી નિનામાને બંધ નિકાચિત કરી દશમા–પ્રાણત દેવલોકમાં દેવ થયા. તે ભવમાં સર્વદેવે કરતાં તેમની તેજયુક્ત કાંતિ ઘણી હતી. તે દેવકમાં તેમની આયુ સ્થિતિ વીશ સાગરેપમની હતી. ૨ તે સમય દરમ્યાન (તેરમા વિમળનાથથી બાવીશમા નેમ નામ સુધીના આ ભરતક્ષેત્રના દશ તીર્થકરે, તેવી જ રીતે બીજા ચાર ભારત અને પાંચ ઐરાવત મળી) દશ ક્ષેત્રના ૧૦૦ તીર્થકરોના (એકેકના પાંચ કલ્યાણક હેવાથી) ૫૦૦ કલ્યાણુકેના ઉત્સવ તે દેવભવનમાં દેવ સાથે કરે છે અને અગ્રે. સર થઈને નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલા શાશ્વત જિનબિંબની પૂજા પોતાના હાથે કરે છે. ૩ યેગશાસ્ત્રમાં કહ્યું છે કે–દેવેનું આયુષ્ય છમાસ બાકી હોય ત્યારે પુષ્પમાળા કરમાઈ જાય વગેરે ચિહ્નોથી પિતાના ચ્યવનકાળને જાણી તે દેવે ઘણું દુખ પામે છે. પરંતુ જિનેવરના જીવ એવા દેવને પિતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તે દુઃખ ઉત્પન્ન થતું નથી. ૪ WWW.jainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ ७२ પૂજાસંગ્રહ સાથે મુગતિપુર મારગે શીતળ છાંયડી, તીર્થની ભૂમિ ગંગાજલે એ; ચેત્ય અભિષેકતા, સુકૃતત સિંચતા, ભક્ત હુલા ભવિ ભવ તરે એ. ૫ વારણ ને અસી દાય વચમાં વસી, કાશી વારાણસી નયરીએ એ; અશ્વસેન ભૂપતિ વીમારાણુ સતી, જેન તિ રતિ અનુસારીએ એ. ૬ ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, શિવ ગયા તારા ઘર નમન જાવે; (પાર્શ્વનાથ ભગવાનનું ઉત્પત્તિ સ્થાન કેવું છે?) મુક્તિપુરીએ જવાના માર્ગમાં વીસામો લેવા માટે શીતળ છાયાવાળી, ગંગાના જળવડે નિર્મળ તીર્થભૂમિ સ્વરૂપ જે ભૂમિ છે વળી જે ભૂમિના તીર્થજળ વડે ચ–પ્રતિમાઓને અભિષેક કરતા અને તેનાથી પોતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભકિતવંત અનેક જીવે આ સંસારને તરી જાય છે. તેવી તે (વારાણસી નગરીની) ભૂમિ છે. પણ વારણ અને અસી એ નામની બે નદીની વચમાં આ નગરી વસેલી હોવાથી જેનું નામ વારાણસી છે અને બીજું નામ કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે, તેમને વામાદેવી નામે રાણું છે. જે મહાસતી છે, તે રૂપમાં રતિ (કામદેવની સ્ત્રી) સરખી છે, અને જેતધર્મમાં દઢ પ્રીતિવાળી છે. ૬ ચારગતિમાં વવારૂપ કર્મરાજાના ચોપડા ચૂકતે કરી જેમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે 93 બાળરૂપે સુર તિહાં જનની મુખ જેવતાં, શ્રી શુભવીર આનંદ પાવે. ૭ કાવ્ય તથા મંત્ર ભેગી દાલેકને તેડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાશ્વ ૧ ૩% હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ- જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે જિનંદ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. મેક્ષમાં ગયા છે તેઓના ઘરમાં-સિદ્ધભગવતના ઘરે–જિનમંદિરમાં વામાદેવી દર્શન કરવા જાય છે તે સમયે તે (પાર્શ્વ નાથ પ્રભુને જીવ) દેવ બાળકનું રૂપ ધારણ કરી આવે છે અને માતાનું મુખ જોઇ શુભ વીરત્વવાળે તે દેવ આનંદ પામે છે. ૭ કાવ્યનો અર્થ-જેમના દર્શનથી ગની એકાગ્રતાવાળે સર્પ પાતાળસ્થાનમાં સ્વામી (ધરણેન્દ્ર) થયે, એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા ( સમકિત પામ્યા પછી જેમના દશ ભવ થયા છે એવા) તે પાર્શ્વનાથ ભગવંત વાંછિત આપનારા થાઓ. ૧ મંત્રનો અર્થ–પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુનું નિવારણ કરનાર કેવળજ્ઞાનરૂપી લહમીવાળા જિનેન્દ્રની અમે પુવડે પૂજા કરીએ છીએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ 9૪ પૂજાસંગ્રહ સાથે. ચ્યવન કલ્યાણ કે બીજી ફળપૂજા દુહા કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ, વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ, સુપન ચતુર્દશ મેટકા, દેખે માતા તામ; શ્યણું સમે નિજ મંદિરે, સુખશયા વિશરામ, ઢાળ બીજી ( મિથ્યાત્વ વામીને કયા સમકિત પામી રે—એ દેશી) રૂડો માસ વસત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા; કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુકતી રે, બેઠી આંબાડાળ વાલા. ૧ દુહાને અથ–ગુણના ભંડાર એવા પ્રભુ ચૈત્ર વદિ ૪ (ગુજરાતી ફાગણ વદિ ૪) ની રાત્રિએ દેવાયુ પૂર્ણ કરી વામામાતાના ઉદરમાં આવીને અવતર્યા. ૧ તે વખતે પોતાના મહેલમાં મધ્યરાત્રિએ સુખશય્યામાં વિશ્રામ લેતા–નિદ્રાધીન થયેલા માતા મેટા ચૌદ સ્વમ જુએ છે. ૨ ઢાળને અથ–(પાર્શ્વનાથ પ્રભુ ગભમાં આવ્યા ત્યારે વસંતત્રતુ ચાલતી હતી તેથી કર્તા વસંતઋતુનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠ એવી વસંતઋતુના મહિનામાં વનરાજી ફાલી-ફૂલી છે. રાયણ અને આંબાના ઝાડને પણ ફળ આવ્યા છે. કેતકી, જાઈ ને માલતીના પુષ્પ ઉપર ભમરાઓ શબ્દ કરી રહ્યા છે. આંબાની ડાળ ઉપર બેસી કેયલ મદભર ટહૂકા કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ૭૫ હંસયુગલ જળ ઝીલતા રે, વિમળ સરોવર પાળ વાલા; મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૩ દીઠે પ્રથમ ગજ ઉજળે રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, ચાથે શ્રીદેવી મહંત વાલા. ૩ માળયુગલ ફૂલ પાંચમે રે, છ રહિણીકંત વાલા; ઉગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહેકંત વાલા. ૪ નવમે કળશ રૂપાતણે રે, દશમે પધસર જાણ વાલા; અગ્યારમે ૩ણાય રે, બારમે દેવવિમાન વાલા, ૫ ગંજ રનને તેરમે રે, ચૌદમે વહિં વખાણ વાલા; ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા. ૬ નિર્મળ સરોવરની પાળ પાસે હંસયુગલે જળમાં સ્નાન કરી રહ્યા છે. મંદ મંદ પવન વાઈ રહ્યો છે તે પવનની લહેરમાં માતાએ (હવે પછી કહેવાતાં) સ્વને જોયાં. ૧-૨ પ્રથમ સ્વપ્નમાં ઉજજવળ એ હાથી છે. બીજા સ્વમમાં ગુણવાન એ વૃષભ જોયે, ત્રીજે સ્વને કેસરીસિંહ, થે સ્વને શ્રેષ્ઠ એવા લહમીદેવી, પાંચમા સ્વપ્ન પુષ્પમાળાનું યુગલ, છઠું સ્વને ચંદ્ર, સાતમા સ્વને ઉગતા સૂર્ય, આઠમા સ્વને પવનવડે ફરફરતે ધ્વજ, નવમે સ્વને રૂપાને કળશ, દશમા સ્વને પદ્મસરેવર, અગ્યારમા સ્વપને રત્નાકર-સમુદ્ર, બારમા સ્વપ્ન દેવયુક્ત વિમાન, તેરમા સ્વપને રત્નને ઢગલે અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા રહિત અગ્નિ જે. એ સ્વમો આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ૩-૪-૫-૬ WWW.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પૂજાસંગ્રહ અર્થ - - - - - - - - - - - માતા સુપન લહી જાગિયા રે, અવધિ જુએ સુરરાજ વાલા શકસ્તવ કરી વદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા. ૭ એણે સમે ઇંદ્ર તે આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવંતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનું રાજ વાલા ચૌદ સુપનના અર્થ કહી રે, ઇંદ્ર ગયા નિજ ઠામ વાલા, ચૌસઠ ઇંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા, ૯ ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રી ફલપૂજા ઠામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગતજીવ વિશ્રામ વાલા. ૧૦ આ પ્રમાણે સ્વપ્ન જોઈ માતા જાગૃત થયા, તે વખતે અવધિજ્ઞાનવડે ઈંદ્ર જોયું. વામામાતાના ઉદરમાં પ્રભુને જોયા તરત જ આસન ઉપરથી ઉઠી સાત-આઠ ડગલા સામે આવી શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. ૭ . એ પછી માતાની પાસે મર્યાદાપૂર્વક ઇંદ્ર આવી કહ્યું કે“હે પુણ્યવતી માતા ! તમે ત્રણ ભુવનનું રાજ પામ્યા છે.” એમ કહી ચૌદ સ્વપનોના અર્થ કહી ઇંદ્ર પિતાના સ્થાનમાં ગયા. પછી ચેસઠ ઇંદ્ર ભેગા મળી જિનેશ્વરના ધામવાળાશાકવત સિદ્ધાયતનવાળા નંદીશ્વરદ્વીપે ગયા. (ત્યાં ઉત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા.) ૮-૯ ચ્યવન કલ્યાણક ઉત્સવમાં ભગવંતની શ્રીફળ વડે પૂજા કરવી. શ્રી શુભ વિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે–પ્રભુના ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવમાત્રને વિશ્રામ મસુખ પ્રાપ્ત થયું. ૧૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ૭૭ કાવ્ય તથા મંત્ર ભેગી દાલકનકપિ ભેગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાવ: ૧ ૩% હું શ્રી પરમપુરુષોય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે ત્રીજી અક્ષતપૂજા દુહા રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ; ચૌદ સુપન ફળ સાંભળી, વળી યવિસર્યા તેહ. ૧ ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહ ત, વામા ઉરસર હંસલો, દિન દિન વૃદ્ધિ લહત. ૨ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજા પ્રમાણે સમજવે. મંત્રના અર્થ માં એટલું ફેરવવું કે–અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ. - દહાને અથ–સૂર્યોદય થયે ત્યારે રાજાએ સ્વપ્ન પાઠકેને રાજસભામાં બેલાવ્યા, ચૌદ સ્વપ્નનું ફળ સાંભળી તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા. ૧ વામામાતાના ઉદરરૂપે સરોવરમાં હું સસમાન ગોવીશમા અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ડેહલા પૂરે ભૂપતિ, સખીઓ છંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત, ૩ ઢાળ ત્રીજી ( ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ એ–દેશી ) રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજીએ એકતાળી; સખી ! આજ અનોપમ દીવાળી. (એ આંકણી) લીલવિલાસે પૂરણ માસે, પિસ દશમ નિશિ રઢીયાળી. સખી ! આજ અનેપમ દીવાળી. ૧ પશુ પંખી વસિયા વનવાસે, તે પણ સુખિયા સમકાળી રે. સખી ! પ્રભુની માતાને જે જે દેહદો ઉત્પન્ન થયા તે અશ્વસેન રાજાએ પૂર્યા અને માતા સખીઓ સાથે જિનેશ્વરની પૂજા અક્ષતવડે કરવા લાગ્યા તેમજ ચામર અને પંખા વીંજવા લાગ્યા. ૩ ઢાળનો અર્થ-પ્રભુજન્મના સમાચાર સાંભળી રમતી અને પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ કહે છે કે–હે સખી ! આજે તે અનુપમ દીવાળી છે તેથી બન્ને મળી તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ કરીએ. કીડાવિલાસથી ભરેલા પોષ માસની વદિ ૧૦ (ગુજરાતી માગશર વદ ૧૦ ની) રાત્રિ રઢીયાળી–સુંદર છે. ૧ આ રાત્રિએ વનમાં રહેનારા પશ–પંખીઓ પણ સમકાળે Page #96 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ઈણ રાતે ઘર ઘર ઉત્સવસે, સુખિયા જગમેં નરનારી, સખી !૦ ૨ ઉત્તમ ગ્રહુ વિશાખા યાગે, જન્મ્યા પ્રભુજી જયકારી રે; સખી ! સાતે નકે થયા અજવાળાં, થાવરને પણ સુખકારી રે. સખી !૦ ૩ માતા નમી આઠે દિકુમરી, અધેાલાકની વસનારી રે, સખી ! સતિઘર ઈશાને કરતી, ૭૯ યેાજન એક અશુચિ ટાળી રે. સખી !૦ ૪ સુખ અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સા થઈ રહ્યા હતા. જગતમાં સ્ત્રી-પુરુષો સુખ અનુભવતા હતા. ૨ જે સમયે સર્વ ગ્રહેા ઉચ્ચસ્થાને આવેલ હતા તે વખતે વિશાખા નક્ષત્ર સાથે ચદ્રના યાગ હતા. એ સમયે જયવ’ત એવા પ્રભુજીના જન્મ થયા. આ સમયે સાતે નરકમાં પણ પ્રકાશ થયા. સ્થાવર જીવેાને પણ ક્ષણભર સુખ થયું. ૩ પ્રભુના જન્મ સમયે ૫૬ દિક્કુમારિકા આવે છે. તેમાં પ્રથમ અધેાલાકમાં વસનારી આઠ દિકુમારિકા પ્રભુ સહિત માતાને નમી એક ચેાજન સુધીમાં અશુચિને દૂર કરી ઇશાનખુણામાં સૂતિકાઘર બનાવે છે ઉલાકની આઠ કુમારી છે આવીને સુગધી જળ અને સુગ'ધી પુષ્પાની વૃષ્ટિ કરે છે. પૂરુચક્રની આઠ કુમારીએ હાથમાં દપ ણુ ધરે છે, દક્ષિણ રુચક્રની આઠે કુમારિકાએ હાથમાં પૂર્ણ કળશ લઇ ઉભી રહે છે. પશ્ચિમ રુચકની આઠ કુમારિકાએ હાથમાં પ'ખા લઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ઉર્વિલકની આઠ કુમારી, વરસાવે જળ કુસુમાલી રે સખી ! પૂર્વસૂચક આઠ દર્પણું ધરતી, દક્ષિણની અડ કળશાલી રે. સખી ! ૫ અડ પશ્ચિમની પખા ધરતી, ઉત્તમ આઠ ચામરધારી રે, સખી ! વિદિશિની ચઉ દીપક ધરતી, ચકદ્વીપની ચઉબાળી રે. સખી !૦ કેળતણું ઘર ત્રણ કરીને, મર્દન સ્નાન અલંકારી રે; સખી ! રક્ષા પિટલી બાંધી બેઉને, મંદિર મેલ્યા શણગારી રે. સખી ! ૭ ઉભી રહે છે. ઉત્તર રુચકની આઠ કુમારિકાઓ ચામર લઈ ઉભી રહે છે. ચકદ્વીપની વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ આવી ચારે વિદિશામાં હાથમાં દીપક લઈ ઉભી રહે છે. ચકદ્વીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવી પ્રસૂતિઘરની બાજુમાં ત્રણ કેળના ઘર બનાવે છે, પ્રથમ ઘરમાં માતા તથા પ્રભુને લાવી તેલ વગેરેનું મર્દન કરે છે. બીજા ઘરમાં ઉત્તમ જળવડે સ્નાન કરાવે છે, ત્રીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ વસ્ત્રાલંકારે પહેરાવે છે. પછી અરણ કાછવડે અગ્નિ કરી તેમાં ચંદનના કાને બાળી તેની રક્ષા કરી તેની એક પિટલી માતાને હાથે અને એક પોટલી પુત્રને હાથે બાંધી શણગારેલા મહેલમાં મૂકે છે. ૪ થી ૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે પ્રભુમુખકમળે અમારી ભમરી, રાસ રમતી લટકાળી રે; સખી ! પ્રભુ માતા તુ જગતની માતા, જગદીપકની ધરનારી રે. સખી ! ૮ માજી તુજ નંદન ઘણું જીવો, ઉત્તમ જીવને ઉપગારી રે; સખી !o છપન દિગયુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચનશાળી રે. સખી ! ૯ કાવ્ય તથા મંત્ર ભેગી યદોલોકને તેડપિયેગી, બભૂવ પાતાલપદે નિયગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્શ્વ: ૧ ૩ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષિતાન યજામહે સ્વાહા. પ્રભુના મુખરૂપ કમળને વિષે ભમરી સરખી તે દેવાંગનાઓ ફરતી ફુદડી લેતી રાસ રમે છે અને કહે છે–“હે પ્રભુ, માતા ! તમે જગતની માતા છે, જગતને વિષે દીપક સરખા પુત્રરૂપ દીપકને ધરનારા છે. હે માતા ! તમારા પુત્ર જે ઉત્તમ જેને ઉપકાર કરનારા છે, તે ઘણું જ.” આ પ્રમાણે સુંદર વચને વડે છપ્પન દિકકુમારીએ પ્રભુના ગુણ ગાય છે. શ્રી શુભ વિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી મહારાજ પણ ગુણ ગાય છે. ૮-૯ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજા પ્રમાણે સમજ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે અક્ષતવડે પ્રભુની પૂજા કરીએ છીએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૂજાસંગ્રહ સાથે જન્મકલ્યાણકે ચેથી જળપૂજા દુહે ચલિતાસન સેહમપતિ, રચી રીમાન વિશાળ;. પ્રભુ જન્મેન્સવ કારણે, આવંતા તકાળ, ૧ ઢાળ ચોથી ( કાજ સિધ્યાં સકળ હવે સાર-એ દેશી) હવે શક સુઘાષા વજાવે, દેવ દેવી સર્વ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન. ૧ પ્રભુ પાસનું મુખડું જેવાં, ભવભવનાં પાતિક બેવા; ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગલિક માળા બોલે. પ્રભુo ૨ દુહાને અથ–પ્રભુજન્મસમયે સૌધર્મેન્દ્રનું આસન ચલાયમાન થયું, તેથી વિશાળ વિમાન રચી પ્રભુને જન્મોત્સવ કરવા તરત જ આવે છે. ૧ ઢાળને અથ–પ્રભુને જન્મ થયેલે જાણું ઇદ્ર હરિર્ણ ગમેલી દેવ પાસે સુઘાષા ઘંટા વગડાવે છે. તે સાંભળી સર્વ દેવ-દેવીઓ એકઠા થાય છે. પછી પાલક નામના દેવ પાસે પાલક નામનું એક લાખ જનનું વિમાન કરાવે છે. ૧ પાર્શ્વનાથ પ્રભુનું મુખ જેવા અને ભવભવના પાપને નાશ કરવા દેવે પોતપોતાના સમુદાય સાથે મુખેથી મંગલિક શબ્દો બોલતા ચાલે છે. ૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પિતાને ભાવે, પ્રભુo ૩ હુકમે કઈ ભક્તિ ભરેવા, વળી કેઇક કૌતુક જેવા હય કાસર કેસરી નાગ, ફણ ગરુડ ચડ્યા કેઈ છાગ, પ્રભુo ૪ વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ કેઈ બેલે કરનાં તાડા, સાંકડા ભાઇ પર્વના દહાડા, પ્રભુo ૫ સૌધર્મેન્દ્ર પાલક નામના વિમાનમાં સિંહાસન ઉપર બેસી ઘણું દેના પરિવાર સાથે ચાલ્યા, તે દેવામાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે. કેટલાક પિતાના ભાવથી આવે છે. ૩ કેટલાક ઈંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી આવે છે, કેટલાક દે કૌતુક જોવા માટે આવે છે, કેટલાક ઘેડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક સિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્ષ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બેકડા ઉપર બેસીને આવે છે.૧ ૪ વાહને અને વિમાને વડે આકાશ સાંકડું થયું. તે વખતે કેટલાક દેવે ઉચ્ચ સ્વરે કહે છે કે– ભાઈ ! પર્વના દિવસે તે સાંકડા હોય છે. ૫ ૧ આ વાહનરૂપે થયેલ સેવક દેવે સમજવા. કારણકે દેવલોકમાં હાથી-ઘોડા-સિહ વગેરે તિય એ હેતા નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪ પૂજાસંગ્રહ સા` ઈહાં આવ્યા સર્વ આનદે, જિન-જનનીને હિર વઢે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિર નાથ. પ્રભુ એ બાજી ચામર્ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે; જઈ મેરુ ધરી ઉત્સંગે ઇંદ્ર ચાસ મળિયા રેંગે. પ્રભુ ખીરાદક ગંગા વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અઢીશે અભિષેક કરીને. પ્રભુ૦ ૮ દેવલાકમાંથી સર્વ દેવા આનદપૂર્વક તિર્થાંલેકમાં આવે છે. ( બીજા દેવા સીધા મેરુપર્યંત ઉપર જાય છે) સૌધર્મેન્દ્ર પેાતાના અલ્પ પરિવાર સાથે પ્રભુના માતાના ઘરે આવી (નાના વિષુવેલા વિમાન સહિત ઘરની પ્રદક્ષિણા દઈને ) માતાને અને પ્રભુને વંદન કરે છે. ( પછી માતાને અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી ) સૌધમેન્દ્ર પાંચ રૂપ ધારણ કરે છે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કરે, એ રૂપે એ બાજુ રહી ચામર વીંજે અને એક રૂપે આગળ વા ઉલાળતાં ચાલે. એ રીતે મેરુપર્યંત પર આવી પાંડકવનમાં આવેલ અતિપાંડુકંખલા શિલા ઉપર રહેલ શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખેાળામાં લઇ સૌધમેન્દ્ર એસે છે. તે વખતે ( ખીજા પણ ૬૩ ઈંદ્રોના સિંહાસના ચલાયમાન થવાથી તે પેાતપેાતાના પરિવાર સાથે આવવાથી) ૬૪ ઈંદ્રો આનંદ સહિત ભેગા થાય છે. પછી અશ્રુતે દ્રની આજ્ઞા થવાથી ક્ષીરસમુદ્રના, ગ ́ગા વગેરે Page #102 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે દી મંગળ આરતી કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ પ્રભુo ૯ ઈત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર ઓશીકે, દડા ગેડી રતનમય મૂકે. પ્રભુo ૧૦ કેડી બત્રીશ રત્ન રૂપૈયા, વરસાવી ઈંદ્ર ઉચ્ચયિા; જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે, પ્રભુo ૧૧ નદીઓના, માગધ-વરદામ વગેરે તીર્થોને પાણી વગેરે દેવે લાવે છે. આઠ જાતિના કળશેથી ૨૫૦ અભિષેક કરે છે ૬-૭-૮ તે પછી પ્રભુનું શરીર સુગંધી વસ્ત્ર વડે લુંછી, ચંદન વડે વિલેપન કરી પુષ્પ વડે પૂજે, આરતી અને મંગળદી ઉતારે, પ્રભુ સન્મુખ અષ્ટમંગળ આલેખે. ૯ ઇત્યાદિ ઉત્સવ કરી જેવી રીતે પંચરૂપ કરી પ્રભુને લાવ્યા હતા. તે રીતે માતા પાસે જઈ મૂકે. (અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઈ) કુંડળ અને વસ્ત્રયુગલ પ્રભુના ઓશીકા પાસે મૂકે, તેમજ રત્નમય ગેડીદડે રમવા માટે મૂકે. ૧૦ બત્રીશ કોડ રત્ન-રૂપૈયાની વૃષ્ટિ કરી ઈંદ્રે કહ્યું કે–માતા સાથે કે પ્રભુ સાથે જે કઈ ખેદ ધારણ કરશે-વિરોધ કરશે તેના મસ્તકને છેદ કરવામાં આવશે. ૧૧ FOT : Page #103 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે અંગુઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અદાઇ; દેઈ રાજા પુત્ર વધાઇ, ઘર ઘર તોરણ વિરચાઇ, પ્રભુo ૧૨ દશ દિન ઓછવ મંડાવે, બારમે દિન નાત જમાવે, નામ થોપે પાર્શ્વકુમાર, શુભ વીરવિજય જયકાર. પ્રભુo ૧૩ કાવ્ય તથા મંત્ર ભોગી યદાકનડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્ધ ૧ * હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે જિનેંકાય જલં યજામહે સ્વાહા. પ્રભુના અંગુઠામાં અમૃતને સંચાર કરી નંદીશ્વરદ્વીપમાં જઈ દે અષ્ટાલિકા મહત્સવ કરે છે. પ્રાતઃકાળે અશ્વસેનરાજાને પુત્રની વધામણી આપવામાં આવી. ઘરે ઘરે તારણ બંધાયા. ૧૨ દશ દિવસ સુધી અનેક પ્રકારે ઉત્સા કરવામાં આવ્યા. બારમા દિવસે જ્ઞાતિવર્ગને જમાડી પ્રભુનું પાર્શ્વકુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. શુભ અને વીર એવા પ્રભુને સર્વત્ર વિજય અને જયકાર થાય. ૧૩ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની પૂજાને અંતે આપવામાં આવેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની જલ વડે પૂજા કરીએ છીએ. Page #104 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે જન્મકલ્યાણકે પાંચમી ચંદનપૂજા દુહા અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિ લંછન નવ કર તન, વરતે અતિશય ચાર. યૌવનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ, પરણાવે નુપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ, ૨ ચંદન ઘસી ઘનસારશું, નિજ ઘર ચૈત્ય વિશાળ પૂજોપગરણ મેળવી, પૂજે જગત દયાળ. કુહાનો અર્થ-ઇંદ્ર અંગુઠામાં સંચાર કરેલ અમૃતનું પાન કરતાં અને રમત કરતાં શ્રી પાર્શ્વકુમાર મેટા થવા લાગ્યા. સર્પના લંછનવાળા પ્રભુ અનુકમે નવ હાથના શરીરવાળા થયા. અને જન્મથી ચાર અતિશય (૧ શ્વાસોચ્છવાસ સુગંધી હોય, જે શરીર મળ–પ્રસ્વેદ અને રેગ રહિત હોય, ૩ આહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય, ૪ રુધિર દુધ જેવું કત હોય) વર્તતા હતા. ૧ પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે માત-પિતાએ ગુણેના ઘર સરખી પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પરણાવ્યા. ૨ જગત્ પર દયા કરનાર પ્રભુની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને બીજા પણ પૂજાના ઉપકરણે મેળવી પિતાના ગૃહચૈત્યમાં અને વિશાળ એવા નગરના ચૈત્યમાં પૂજા કરો. ૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮ પૂજાસંગ્રહ સાથે به سی ઢાળ પાંચમી (બાળપણે વેગ હુઆ, માઈ ભિક્ષા દેને–એ દેશી ) સોના રૂપાકે સેગડે, સાંયા ખેલત બાળ; ઇંદ્રાણું મુખ દેખતે, હરિ હેત હે રાજી. ૧ એક દિન ગંગાકે બચે, સુર સાથ બહેરા; નારી ચકોરા અસરા, બહેરાત કરતનિહેારા, ગંગા જળ ઝીલતે, છાહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયકે, સવિ મંદિર ળિયા, બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાપો લે ચલે, ખાનપાન વિશે. ૪ ઢાળીને અર્થપોતાની રાણી સાથે સેના-રૂપાના સેગઠાથી પાશ્વકુમાર સેગઠાબાજી રમે છે, તે વખતે ઈંદ્ર અને ઇંદ્રાણીઓ પ્રભુના મુખને જોઈને રાજી થાય છે. ૧ એક દિવસ ગંગા નદીમાં જળક્રીડા કરવા જાય છે, તે વખતે ઘણા દેવ-દેવીઓ, ચકર નારીઓ અને અપ્સરાઓ સાથે છે, તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહેરા–ચેષ્ટાઓ કરે છે. ૨ ગંગાના પાણીમાં સ્નાન કરે છે ત્યારે આકાશમાં શીતળ છાયા છવાઈ છે. એ રીતે ખેલ ખેલીને ખાવિંદ–સ્વામી પાર્શ્વ પ્રભુ પિતાના મંદિરમાં–મહેલમાં પાછા ફરે છે. ૩ પિતાના મહેલના માળ ઉપર બેસી પ્રભુ બધી પ્રજાને જુએ છે, પ્રજા પણ પ્રભુને જુવે છે. તેવામાં હાથમાં પૂજાની સામગ્રી અને વિશેષ પ્રકારના ખાન-પાનની વસ્તુઓને લઇને જતા લેકેને જુએ છે. ૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે પૂછયા પડત્તર દેત હે, સુને મોહન મેરે; તાપસકું વદન ચલે, ઉઠી લોક સવેરે. કમઠ યોગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા, હાથે લાલક દામણી, ગળે મેહનમાળા, પાસક અર દેખન ચલે, તપસીપે આયા એહિનાણે દેખકે, પીછે યોગી બુલાયા, સુણ તપસી સુખ લેન, જપે ફેગટ માલા; અજ્ઞાનસે અગ્નિ બિચે, ગયું પરજાળે. કમઠ કહે સુણ રાજવી !, તુમે અશ્વ ખેલા; યોગીકે ઘર હે બડે, મતક બતલા. ૯ લેકોને પૂછવાથી લેકે પ્રત્યુત્તર આપે છે, કે–અમારા મનને મેહ પમાડનાર એવા હે કુમાર! સાંભળે, લેકે સવારમાં ઉઠીને તાપસને વંદન કરવા જાય છે. ૫ કમઠ નામે યેગી મેટો તપ કરે છે, પંચાગ્નિની જવાળાને સહન કરે છે. આ સાંભળી જેમણે હાથે લાલ રત્નની દામણું બાંધી છે, અને ગળામાં મેહનમાળા પહેરી છે એવા પાર્શ્વ કુમાર તપસીને જોવા માટે તાપસ પાસે આવ્યા, અવધિજ્ઞાન વડે તેની પરિસ્થિતિ જાણુને પછી યોગીને બોલાવ્યા. ૬-૭ પાWકુમારે તે તાપસને કહ્યું કે-હે તપસી! સાંભળ. તું સુખ મેળવવા માટે ફેગટ માળા જપે છે. તું અજ્ઞાન વડે ગને અગ્નિમાં બાળી રહ્યો છે. ૮ કમઠ યેગી કહે છે કે- “હે રાજન! તમે તે ઘોડા ખેલાવી જાણે. ગીના ઘર મેટા છે ગીઓની વાત ઘણું Page #107 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે તેરા ગુરુ કેન હે બડા? જિને પગ ધરાયા, નહિ એલખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા. ૧૦ હમ ગુરુ ધર્મ પિછાન, નહિં કવડી પાસે, ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. ૧૧ વનવાસી પશુ પંખિયા, એસે તુમ યોગી, ભેગી નહિં પણ ભાગિયા, સંસારકે સંગી. ૧૨ સંસાર બૂરા છરકે, સુણ હે લઘુરાજા; યેગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા, ૧૩ મોટી હોય છે તે તમે સમજી ન શકે. છતાં કાંઈ જાણતા છે તે તમારે અભિપ્રાય બતાવે. ૯ પાર્શ્વકુમારે કહ્યું કે-“હે થેગી ! તારા ગુરુ કેણ છે કેજેણે તને આ યુગ ધારણ કરાવ્યું? તેણે તને ધર્મ ઓળખા નથી, ફક્ત શરીરનું કષ્ટ જ બતાવ્યું છે. ૧૦ કમઠ કહે- “હે કુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર ઓળખે છે, એક કેડી પણ પાસે રાખતા નથી, દુનિયાની દિશા ભૂલી ગયા છે. અને વનમાં વાસ કરે છે.” ૧૧ પાર્શ્વકુમાર કહે-“વનમાં રહેનારા પશુ-પંખી જેવા તમે યેગી છે. તમે યેગી નથી પણ ભેગી છે, અને સંસારને સંગ કરનારા છે. ૧૨ કમઠ કહે-નાના રાજકુમાર ! તું સાંભળ ધર્મને અવાજ સાંભળી સંસારને બૂરો સમજી તેને ત્યાગ કરી વેગીઓ જંગલને સેવે છે.” ૧૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે દયા ધર્મ કે મૂલ હૈ, કયા કાન કુંકાયા, જીવદયા ન હુ જાનત, તપ ફોગટ માયા, ૧૪. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા, બેર બેર કયા બેલણા, એસા ડાકડમાલા. સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. ૧૬ સેવક મુખ નવકારસે, ધરણેન્દ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા. ૧૭ પાર્શ્વકુમાર કહે-“હે યેગી ! “દયા ધર્મનું મૂળ છે” એ જીવદયા તે તમે જાણતા જ નથી, ખાલી ગુરુ પાસે કાન કુંકાવવાથી શું ? આ કારણે તમારે તપ નકામે છે અને માયાથી ભરેલું છે. ૧૪ કમઠ કહે-“હે કુમાર ! દયાની વાત કહે, અમારી કાંઈ ભૂલચૂક હોય તે બતાવો. વારંવાર આવું ડાકડમાલવાળું બાલવાથી શું?” ૧૫ પછી સ્વામી–પાશ્વકુમારના હુકમથી કમઠ પાસે બળતું એક મોટું લાકડું સેવકે ચીરી નાંખ્યું, તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે એવા એક સર્ષને બહાર કાઢયે. પાકુમારે તે સર્ષને સેવકના મુખે નવકારમંત્ર સંભળાવ્યું. તે મંત્રના શ્રવણથી તે સાપ મરીને નાગકુમાર દેને ઈંદ્ર-ધરશેંદ્ર થયે અને ઘણી ઋદ્ધિ પામે. ૧૬-૧૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે રાણુ સાથ વસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮ રાજીમતીલું છોડકે, નેમ સંજમ લીના ચિત્રામણ જિન જેવાતે, વૈરાગે ભીના. લોકાંતિક સુર તે સમે, બોલે કર જેરી, અવસર સંજમ લેનકા, અબ બેર હૈ ઘારી. ૨૦ નિજ ઘર આયેનાથજી, પિયા ખિણ ખિણ રેવે, માતપિતા સમજાય કે, દાન વરસી દેવે. ૨૧ દીનદુ:ખીયા સુખીયા કીયા, દારિદ્રકું ચૂરે; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. ૨૨ એક વખત સ્વામી રાણી સાથે વસંતઋતુમાં વનમાં ગયા હતા અને સુંદર પ્રાસાદ જોઈ ત્યાં જઈને બેઠા. ૧૮ રાજીમતીને ત્યાગ કરી નેમકુમારે કુમાર અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યું હતું, તે ચિત્ર તે પ્રાસાદમાં જેવાથી પાર્શ્વ કુમારનું ચિત્ત વૈરાગ્યથી વાસિત બન્યું. ૧૯ તે વખતે લેકાંતિકદેવોએ આવી બે હાથ જોડી કહ્યું કેહે પ્રભુ! હવે સંયમ લેવા માટે આપને ડી જ વાર છે. અલ્પ સમય બાકી રહ્યો છે. ૨૦ તે પછી પાર્શ્વકુમાર ઘરે આવ્યા, સ્વામી તુરતમાં જ દીક્ષા લેવાના છે તે હકીકત જાણી પ્રભાવતી રાણી ક્ષણે ક્ષણે રૂદન કરવા લાગ્યા. પ્રભુએ માતા-પિતાને સમજાવી વરસીદાન દેવા માંડયું. ૨૧ તે દાન દ્વારા દીન-દુઃખી લેકેને સુખી ક્ય', જગતના Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સા કાવ્ય તથા સત્ર ભાગી યદાલેાકનતાઽપ યોગી, અભૂવ પાતાલપદે નિયેાગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વદ: સ પા: ૧ ૯૩ ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ—જરામૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન' યજામહે સ્વાહા. દીક્ષાકલ્યાણકે છઠ્ઠી ધૂપપૂજા દુહા વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રોગ હરે ષટ્કાસના, પામે સુંદર દેહ ધૂપધા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણ; ધ્રુવ અસભ્ય મળ્યા તિહાં, માનું સંજય ઠાણ, સ્ દારિશ્ર્વને ચૂરી નાંખ્યું. અને તે સ ધન ઇંદ્રના હુકમથી દેવાએ પૂર્યુ.... એમ કર્તા શ્રી શુભ-વીરવિજયજી મહારાજ કહે છે. ૨૨ કાવ્ય તથા મ`ત્રના અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ સમજવા. મંત્રના અથ માં એટલું ફેરવવું કે અમે પ્રભુની ચંદન વડે પૂજા કરીએ છીએ. દુહાના અથ—પ્રભુનુ વાર્ષિકદાન લેનાર આત્મા ભવ્ય હાય છે. તેમજ દાન લેનારના છ માસના થયેલ રોગ નાશ પામે છે તેમજ નવા વ્યાધિ છ માસ સુધી થતા નથી, અને સુ'દર દેહ પામે છે. ૧ પ્રભુની દીક્ષાના સમય જાણી હાથમાં ધૂપઘટા ધારણ કરી અસંખ્યાત દેવા ત્યાં ભેગા થયા. જાણે સંયમના સ્થાનેા જ ન Page #111 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ઢાળ છઠ્ઠી ( દેખ ગતિ દેવની રે–એ દેશી) ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ, સંયમ રસિયા જાણુને રે, મળિયા ચાસઠ ઇંદ્ર; નમ નિત્ય નાથજી રે, નિરખત નયનાનંદ, નમો ૧ તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ; આઠ જાતિ કળશા ભરી રે, એક સહસી ને આઠ, નમેo ૨. અશ્વસેન રાજા રે રે, પાછળ સુર અભિષેક, સુરતરુ પેરે અલંકર્યા રે, દેવ ન ભૂલે વિવેક. નમોહ ૩ મળ્યા હોય ? ( સંયમના અયવસાય સ્થાને અસંખ્યાતા છે તેને અસંખ્ય દેવે સાથે ઉપમા આપી.) ૨ * ઢાળને અથ–વામામાતાના પુત્ર પાર્શ્વકુમાર ત્રીશ વર્ષ સુધી સુખપૂર્વક ઘરમાં રહ્યા. તેમને સંયમની ઈચ્છાવાળા જાણી ચોસઠ ઈંદ્ર ત્યાં એકઠા થયા. એવા સ્વામીને હંમેશા નમસ્કાર કરો કે જેમને જેવાથી પણ નેત્રને આનંદ ઉપજે છે. ૧ - દેવે આવીને તીર્થના પાણી લાવે છે અને શ્રેષ્ઠ ઔષધિઓ ઘણુ ઠાઠપૂર્વક તેમાં ભેગી કરે છે અને આઠ જાતના કળશે દરેક જાતના એક હજાર ને આઠ કળશા ભરે છે. ૨ પ્રભુને સિંહાસન પર બેસારી સૌથી પ્રથમ અશ્વસેન રાજા દીક્ષાભિષેક કરે છે. પછી દેવતાઓ અભિષેક કરે છે પછી કલ્પવૃક્ષની જેવા પ્રભુને અલંકૃત કર્યા. દેવતાઓ વિવેક ચૂકતા નથી.૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે વિશાળ નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટશાક લેઈ હાથ. નમેo ૪ વાબ દિશે અંબા ધાતરી રે, પાછળ ધરી શણગાર, છત્ર ધરે એક યૌવના રે, ઈશાન ફળ કર નાર, નમે૫ અગ્નિકેણે એક યૌવના રે, શ્યણમય અંબે હાથ; ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમેo ૬ શક ઇશાન ચામર ધરે રે, વાજીંત્રને નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્ર વજા ઝલકાર, નમે. ૭ અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિબિકામાં સિંહાસન પર પ્રભુ બેઠા. કુળવૃદ્ધા સ્ત્રી પ્રભુની જમણી બાજુએ હંસના ચિત્રવાળા વસ્ત્રને લઈને બેઠી. પ્રભુની ડાબી બાજુએ ધાવમાતા બેઠી, પ્રભુની પાછળ શણગાર સજી એક નવયૌવના સ્ત્રી પ્રભુને છત્ર ધરવા લાગી. ઈશાનકેણમાં એક સ્ત્રી હાથમાં ફળ લઈને બેઠી. અગ્નિકેણમાં એક સ્ત્રી હાથમાં રત્નમય પંખે લઈને બેડી, જ્યારે શિબિકા ઉપાડવામાં આવી ત્યારે સર્વ સાહેલીઓ-સ્ત્રીઓ એકઠી મળીને શિબિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-પ શકેંદ્ર અને ઈશાનેંદ્ર પ્રભુની બંને બાજુએ ચામર ઢાળે છે, અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા છે. વરડામાં સૌથી આગળ અષ્ટમંગળ ચાલે છે, તેની પાછળ દેદીપ્યમાન ઈંદ્રવજા ચાલે છે. ૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે દેવ દેવી નર નારીએ રે, જઈ કરે રે પ્રણામ; કુળનાં વડેરાં સજજના રે, બેલે પ્રભુને તામ, નમે ૮ જીત નિશાન ચડાવજો રે, મોહની કરી ચકચૂર જેમ સંવછરી દાનથી રે, દારિદ્ર કાચું દૂર. નમો૯ વરઘોડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશાક રસાળ, નમે૧૦ અદમ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર; પોસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર, નવે ૧૧ દે, દેવીઓ, મનુષ્ય અને સ્ત્રીઓ માર્ગમાં પ્રભુને જોઈ પ્રણામ કરે છે. કુળના વડીલ સજજને તે વખતે પ્રભુને કહે છે કે-“જેમ તમે સંવછરી દાન દેવા વડે જગતનું દારિદ્ય દૂર કર્યું તેમજ ચારિત્ર લઈ મેહનીય કર્મને ચકચૂર કરીવિનાશ કરી છતાનશાન ચડાવજે–જયને કે વગાડજે. ૮–૯ આ પ્રમાણે વરઘડો કાશી નગરની મધ્યમાં થઈ કાશી નગરની બહાર નીકળ્યો અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યું ત્યાં પ્રભુ અશેકવૃક્ષની નીચે ઉતર્યા. ૧૦ તે સમયે પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતો. એ વખતે સર્વ સમક્ષ ત્રણસેના પરિવાર સાથે પિષ વદ ૧૧ (ગુજરાતી માગશર વદિ ૧૧)ના દિવસે પ્રભુએ ચાર મહાવ્રત ઉચચર્યા. ૧૧ * બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચરવામાં આવે છે. ચેથા-પાંચમા મહાવ્રતને સમાવેશ ભેળો કરવામાં આવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે મન:પર્યવ તવ ઉપનું રે, અંધ ધરે જગદીશ; દેવદૂષ્ય દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમે ૧૨ કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માતપિતા વાદી વળ્યા રે, શ્રી શુભવીર પ્રભાત. નો૦ ૧૩ કાવ્ય તથા મંત્ર ભેગી યદાલકનડપિ યોગી, બભૂવ પાતાલપદે, નિયાગી; કલ્યાણંકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાW: ૧ ૩ હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. પ્રભુએ સંયમ લીધું કે-તરત જ મનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર મૂકયું. એ વસ્ત્ર ૪૦+૪=૭૦ (સોર) વર્ષ સુધી રહેશે. ૧૨ ચારિત્ર અંગીકાર કરી પ્રભુ કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિત થયા. દેવે અાફ્રિકા મહોત્સવ કરવા નંદીશ્વરદ્વીપે ગયા. પ્રભુના માતાપિતા વગેરે વંદન કરી નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાત તુલ્ય થયો. ૧૩ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણુ, મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની ધૂપ વડે પૂજા કરીએ છીએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કેવળજ્ઞાન કલ્યાણકે સાતમી દીપક પૂજા દુહા સાથે ધન ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધ; પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ; તેણે દીપકની પૂજા કરતાં કેવળનાણુ. વાળ સાતમી ( મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી ). પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા, કુંડનામે સરેવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીર રે; મનમોહન સુંદર મેળા, ધન્યલક નગર ધન્ય વેળા રે, મનમોહન ૧ કુહાને અથ–સંયમ લીધા પછી બીજે જ દિવસે પાર્શ્વનાથ પ્રભુએ ધન સાર્થવાહને ઘરે પ્રથમ પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય (સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, સુગંધી પુષ્પની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું અને અહોદાન એવી ઉદ્ઘેષણ) પ્રગટાવીને તેને મુક્તિસુખ આપ્યું. ૧ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગદીપક કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે વનમાં રહીને તપ કરતા હતા, તેથી આપણે પણ પ્રભુની દીપક ધરી પૂજા કરીએ જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨ દાળનો અર્થ–શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કાશીનગરીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી નામની અટવામાં આવ્યા. ત્યાં Page #116 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે કાઉસગ્ગ મુદ્રા પ્રભુ ઠા, વન હાથી તિહાં એક આવે; જળ શું ભરી હુવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મનમાહન૦ ૨ કલિક તીર્થ તિહ થા, હાથી ગતિ દેવની પાવે; વળી કૌસંભવન આણુદે, ઘણે વિનય ધરી વદે રે. મનમોહન ૩ ત્રણ દિન ફેણું છત્ર ધરાવે, અહિ છત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર ! કે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે. મનમોહન૪ કુંડ નામે સરોવરને કાંઠે પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. જે સરવર કમળ અને નિર્મળ પાણીથી ભરેલું હતું. આવા મનમેહન પ્રભુને સુંદર મેળાપ જેને થાય છે, તે લોકોને, નગરને અને તે સમયને પણ ધન્ય છે. ૧ જ્યાં પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી વનમાંથી આવ્યું. પ્રભુને જોઈ નિર્મળ પાણી વડે શુંઢ ભરી પ્રભુને હુવરાળ્યા અને પછી પ્રભુના શરીરે કમળો ચડાવ્યા. ૨ ત્યાં કળિકુંડ( કવિ-કરી એટલે હાથી અને કુંડના સંગ રૂ૫) નામનું તીર્થ થયું હાથી મરણ પામી દેવની ગતિ પામ્યું. જ્યાંથી પ્રભુ વિહાર કરી કૌટુંભ નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણે પ્રભુ પાસે આવ્યા અને વિનયપૂર્વક વંદના કરી. ૩ પછી ત્રણ દિવસ પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિછના નામે નગરી વસાવી. પછી વપસેના ઘરની–આશ્રમની પાછળ ચાલતાં એક વડના નીચે પ્રભુ રાત્રિના રહા. ૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પૂજાસંગ્રહ સાથ થયા કમઠ મરી મેઘમાળી, આવ્યા વિભગ નિહાળી; ઉપસર્ગ કર્યાં. બહુ જાતિ, નિશ્ચળ દીઠી જિન છાતી રે. મનમેાહુન૦ ૫ ગગને જળ ભરી વાદળીયા, વસે ગાજે વાદળીયા; પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણેઃ પ્રિયા સહુ આવે રે. મનમાહન૦ ૬ ઉપસ` હરી પ્રભુ પૂછ, મેઘમાળી પાપથી ધ્રુજી; જિનભક્ત સમકિત પાવે, ખેતુ જણ સ્વર્ગ સિધાવે રે. મનમાહુન૦ ૭ આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાને; અપૂરવ થી ઉલ્લાસે, ઘનઘાતી ચાર વિનાસે રે. મનમાહન૦ ૮ હવે જે કમઠ તાપસ ડુતે તે મરીને મેઘમાળી નામે દેવ થયેા તેણે વિભ’ગજ્ઞાન દ્વારા પ્રભુને જોઈ ઘણી જાતના ઉપસગેŕ કર્યાં પણ પ્રભુની છાતી તેણે નિશ્ચળ જોઈ. પ આકાશમાં પાણીથી ભરેલી વાદળીએ વિકી, વરસાદ ગાજવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, અનુક્રમે પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. તે વખતે ધરણેન્દ્ર પેાતાની પ્રિયા સાથે ત્યાં આવ્યા. પ્રભુને થયેલા ઉપસર્વાંનુ નિવારણ કરી પ્રભુની પૂજા કરી. મેઘમાળી પણ પાપથી ધ્રુજી પ્રભુ પાસે આવ્યેા, પ્રભુની ક્ષમા માગી પ્રભુની ભક્તિ કરવાથી સમકિત પામ્યા અને બન્ને જણા-ધરણેદ્ર અને મેઘમાળી પેત-પેાતાને સ્થાનકે ગયા. ૭ ત્યાંથી પ્રભુ કાશીનગરના ઉદ્યાનમાં આવ્યા અને કાચેાત્સ Page #118 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણુક મૂળ સાથે ચારાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેાથ વિશાખા, અક્રમ ત ્ ધાતકી વાસી, થયા લેાકાલેાક પ્રકાશી રે. મનમાહન ૯ મળે ચેાસહ ઇંદ્ર તે વાર, ચે સમવસરણુ મનેાહાર; સિંહાસન સ્વામી સેાહાવે, શિર ચામર છત્ર ધરાવે રે. મનમાહન૦ ૧૦ } ચેાત્રીશ અતિશય થાવે, વનષાળ વધામણી લાવે; અર્ધસેન તે વામારાણી, પ્રભાવતી હુ ભરાણી રે. મનમાહન૦ ૧૧ ૧૦૧ ગધ્યાને રહ્યા તે અપૂર્વ નીચે†લ્લાસ થવાથી ક્ષપકશ્રેણીએ ચઢી ચાર ઘનધાતી (જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય ) કર્મના નાશ કર્યાં. ૮ ચારિત્ર લીધા પછી પૂરા ચારાશી દિવસ વ્યતીત થયા ત્યારે ચૈત્ર વદ ૪ ( ગુજરાતી ફાગણુ વદિ ૪) ના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકીવૃક્ષની નીચે પ્રભુ લેાકાલેક પ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯ તે વખતે ૬૪ ઈંદ્રો એકઠા થયા, અને મનેાહર સમવસરણની રચના કરી તેના મધ્યભાગમાં સિંહાસન પર સ્વામી બેઠા અને દેવા મસ્તક પર છત્ર અને એ માજી ચામર ધારણ કરતા હતા. ૧૦ પ્રભુને ચાત્રીશ અતિશય સપૂર્ણ પ્રગટ થયા. વનપાળે અશ્વસેન રાજાને પ્રભુને કેવળજ્ઞાન થયાની વધામણી આપી, આથી વસેનરાજા, વામારાણી અને પ્રભાવતી હ`થી ભરપૂર થયા. ૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પૂજાસંગ્રહ સાથે સામૈયું સજી સહુ વંદે, જિનવાણું સુણી આણું; સસરે સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે. મનમોહન૦ ૧૨ સંઘ સાથે ગણિપદ ધરતા, સુર જ્ઞાનમહોત્સવ કરતા; સ્વામી દેવઈદે સોહાવે, શુભવીર વચનરસ ગાવે રે, મનમોહન ૧૩ કાવ્ય તથા મંત્ર ભેગી યદાકને તેડપિ યોગી, બભૂવ પાતાલપદે નિગી; કલ્યાણંકારી દુરિતાપહારી, દશાવતારી વરદા સ પાW: ૧ હું શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. સામૈયું સજી પ્રભુ પાસે આવી સર્વેએ પ્રભુને વંદન કર્યું. અને આનંદપૂર્વક પ્રભુની વાણી સાંભળી. સસરે (અશ્વસેન રાજા), સાસુ (વામામાતા) અને વહુ (પ્રભાવતી) એ ત્રણેએ પ્રભુની પાસે દીક્ષા લીધી. ૧૨ પાર્શ્વનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘ અને ગણધરની સ્થાપના કરી, દેએ કેવળજ્ઞાન અંગે મહોત્સવ કર્યો. જ્યારે પ્રભુ દેવદામાં બિરાજ્યા, ત્યારે તેમના મુખ્ય ગણધર શુભ ગણધરે પ્રભુના વચનરસનું ગાન કર્યું. દેશના આપી. ૧૩ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે દીપકવડે પ્રભુપૂજા કરીએ છીએ. Page #120 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ૧૦૩ નિર્વાણુકલ્યાણકે આઠમી નૈવેદ્યપૂજા દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સે હજાર, અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર, ઇગ લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર, સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણકાળ; પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ હાલી આઠમી ( વૃંદાવનમાં એક સમે શામળીયોછ–એ દેશી ) રંગ રસિયા રંગરસ બને મનમેહનજી, કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી; વેધકતા વેધક લહે મન બીજા બેઠા વા ખાય. મનડું ૧ દુહાને અથ–હવે પાર્શ્વનાથ પ્રભુને પરિવાર બતાવે છે. શુભ આદિ દશ ગણધરે, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓને પરિવાર હતે. એમાં સાધુ અને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને ધારણ કરનારા હતા. તે શ્રાવકશ્રાવિકાઓ ત્રણે કાળ જિનપૂજા કરતા હતા અને હંમેશા અનેક પ્રકારના નૈવેદ્યને થાળ પ્રભુપ્રતિમા પાસે ધરતા હતા. ૧-૨-૩ ઢાળનો અર્થ –હે ધર્મરંગના રસિક જને! બરાબર રંગને રસ જામે છે, પણ તે રસ આધ્યાત્મિક હોવાથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લાકાત્તર ફળ નિપજે મન કેવળનાણુ દિવાકરું મન૦ મોટા પ્રભુતા ઉપગાર, મનડું૰ પૂજાસગ્રહ સાથે વિચર'તા સુપરિવાર્ મનડું૦ ૨ નકલ પગલાં વે મન જળ કુસુમ વરસાત; મનડુ૦ શિર છત્ર વળી ચામર ઢળે મન૦ તરું નમતા મારગ જાત, મનડું ૩ ઉપદેશી કેઈ તારીયા મન ગુણુ પાંત્રીશ વાણી રસાળ; મનડું નર નારી સુર્ અપહરો મન પ્રભુ આગળ નાટકશાળ, મનડું૦ ૪ કાઈ આગળ કહી શકાય તેવા નથી, મનને મેહુ પમાડનાર પ્રભુએ મનને મેહ પમાડયા છે. વેધ કરવામાં પ્રયત્નશીલ હાય તે જ વેધ ( રાધાવેધ) કરી શકે છે, બીજા તા બેઠા બેઠા વા ખાય છે (અહિં નિર્વાણપદ મેળવવા રૂપ રાધાવેધ સમજવેા) ૧ ભગવ'તની દેશનાથી મેાક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ પ્રભુના મેાટો ઉપકાર છે. કેવળજ્ઞાન દીવાકર પ્રભુ દેવાના પરિ વાર સહિત પૃથ્વીતળ ઉપર વિચરે છે. ૨ સુવર્ણ ના કમળ ઉપર પ્રભુ પગ સ્થાપન કરે છે. દેવા જળના ખુદ અને કુસુમનેા વરસાદ કરે છે, દેવા મસ્તકે છત્ર ધરી રહ્યા છે અને એ માજી ચામર વીંજે છે. માર્ગમાં જતાં પ્રભુને વૃક્ષે! પણ નમે છે. ૩ પ્રભુની વાણી રસાળ પાંત્રીશ ગુણવાળી હાય છે, તે વાણી Page #122 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ૧૦૫ અવનીતળ પાવન કરી મન અંતિમ ચોમાસું જાણ; મનડુંo સમેતશિખરગિરિ આવીયા મનો ચડતા શિવઘર પાન, મનડું પ શ્રાવણ શુદિ આઠમ દિને મનેo વિશાખાએ જગદીશ; મનડું અણસણ કરી એક માસનું મન સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬ કાઉસ્સગ્નમાં મુક્તિ વર્યા મન સુખ પામ્યા સાદિ અનંત; મનડુંo એક સમય સમશ્રેણિથી મન નિ કર્મા ચઉ દષ્ટાંત, મનડુo ૭ વડે ઉપદેશ આપી અનેક જીવને તાર્યા. મનુષ્ય, સ્ત્રીઓ, દે અને અપ્સરાઓ પ્રભુની આગળ સુંદર નાટક કરે છે. ૪ એ પ્રમાણે પૃથ્વીતળને પવિત્ર કરી છેલ્લું ચોમાસું જાણે પાર્શ્વનાથ પ્રભુ સંમેતશિખર ગિરિએ આવ્યા, જાણે મેક્ષમહેલના પગથીયા પર ચડતા હોય તેમ તે પર્વત પર ચડ્યા. ૫ પછી તેત્રીશ મુનિઓ સાથે એક માસનું અણુસણુ કરી શ્રાવણ સુદિ ૮ ને દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ચેગ આવ્યું છતે કાર્યોત્સર્ગ મુદ્રામાં પ્રભુ મુક્તિ વય. અને સાદિ અનંત સ્થિતિવાળું સુખ પામ્યા. એક સમયમાં સમશ્રેણિથી જ કર્મ રહિત જીવ ચાર દેખાતે (૧ પૂર્વ પ્રયોગ, ૨ ગતિ પરિણામ, ૩ બંધન છે, અને ૪ અસંગ) મોક્ષમાં જાય છે. ૬-૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુપતિ સઘળા તિહાં મળે અન૦ સ્નાન વિલેપન ભૂષણે મન૦ ક્ષીરાધિ આણે નીર; મનડું શાભાવી ધરી શિખિકા મન ધ્રુવચ્ચે સ્વામી શરીર, મનડુ ૮ ચંદ્રનચય પાળતા મન વાજીંત્ર ને નાટક ગીત; મનડુ પૂજાસ ગ્રહ સાય સ્થૂલ કરે તે ઉપરે મન૦ મુક્તિ શાક સહિત, મનડું ૯ ભાવ ઉદ્યોત ગયે થકે મન૦ દાઢાર્દિક સ્વર્ગ સેવ; મનડું દીવાળી કરતા દેવ, મનડુ૦ ૧૦ , પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સવ ઇંદ્રો ત્યાં ભેગા થાય છે. ક્ષીરસમુદ્ર વગેરેનાં પાણી લાવે છે, તે જળવડે સ્વામીના અને નિર્વાણુ પામેલ મુનિએના શરીરને સ્નાન કરાવી, વિલેપન કરી વસ્ત્રાભૂષણે શણગારે છે. પ્રભુના શરીરને દેવદૃષ્યવડે શેાભાવે છે. ૮ એ પ્રમાણે શણગારી શિબિકામાં પધરાવે છે, વાજીંત્ર, નાટક અને ગીતગાન ચાલે છે. પછી પ્રભુના શરીરને શિખિકામાંથી ઉતારીને ચંદનની રચેલી ચયમાં પધરાવી અગ્નિસ સ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવેશ શેક સહિત કરે છે. ૯ પ્રભુની ચિતાના સ્થાને ઈંદ્ર સ્તૂપ કરાવે છે, અને પાતપેાતાના કલ્પ પ્રમાણે દાઢા-દાંત વગેરે ઇંદ્રાદિક દેવા લઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજા સાથે ૧૦૭ નંદીશ્વર ઉત્સવ કરે મન કલ્યાણક મેક્ષાનંદ; મનડુંo વર્ષ અઢીસેં આંતરું મન શુભવીર ને પાર્શ્વજિર્ણોદ. મનડું ૧૧ ગીત ઉસવ રંગ વધામણું પ્રભુ પાસને નામે; કલ્યાણક ઉત્સવ કિયો ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં નવિ રાખું ખામી, જઈ સેવા-પૂજા કરે છે. પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત જવાથી દેવે દીવા કરવાવડે દ્રવ્ય ઉદ્યોત કરે છે. ૧૦ ઈંદ્રાદિક દેવે ત્યાંથી નંદીશ્વરદ્વીપે જાય છે અને મોક્ષ કલ્યાણક નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ કરે છે. શુભકારી વીર પરમાત્માના અને પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ વચ્ચે અઢીસે વર્ષનું આંતરું છે. ૧૧ ગીતને અથ–શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ અને વધામણ થાય છે. એમના પાંચે કલ્યાણકને મહોત્સવ ઈદ્ર વગેરેએ ચઢતા પરિણામે કર્યો છે. ૧ - સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અક્ષયસુખ-મેક્ષસુખ પામ્યા છે. હે પ્રભુ! તમારા ચરણની સેવાભક્તિ કરવામાં હું ખામી રાખતા નથી. ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ * પૂજાસંગ્રહ સાથે સાચી ભગતે સાહિબા રી એક વેળા; શ્રી શુભવીર હવે તદા મનવાંછિત મેળા. ૩ કાવ્ય તથા મંત્ર ભેગી દાલકનોડપિ યોગી, ભભૂવ પાતાલપદે નિગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્શ્વ: ૧ - ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા. કળશ ગાય ગાયો રે શંખેશ્વર સાહેબ ગાયે. જાદવલોકની જરા નિવારી, જિનછ જગત ગવાયે, પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધારે. શંખેશ્વર ૧ હે સાહેબસાચી ભક્તિથી તમે એકવાર પણ મારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી શુભવીરને એટલે મારે મને વાંછિતને મેળો મળે. અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૩ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે તે મુજબ જાણુ. મંત્રનો અર્થમાં એટલું ફેરવવું કે–નવેઘવડે અમે જિનેવરની પૂજા કરીએ છીએ. કળશને અર્થ_શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ગુણનું મેં ગાન કર્યું. યાદવકની જરાનું નિવારણ કરી જે પ્રભુ જગમાં ગવાયા છે, તેના પંચકલ્યાણકને ઉત્સવ કરતા અમારા ઘરે પણ રંગવધામણું થયા છે. ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણુ પૂજા સા ૧૦૯ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયા; કપૂરવિજયગુરુ ખીમાવિજય તસ, જસવિજયા મુનિરાયા રે. શમેશ્ર્વ૨૦ ૨ તાસ શિષ્ય સ ંવેગી ગીતાર્થ, શાંત સુધારસ ન્હાયા; શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, જયકમળા જગપાયા રે. શખેશ્વર૦ ૩ રાજનગરમાં રહી ચૈામાસુ, કુમતિ કૃતક હુઠાચા; વિજયદેવેદ્રસુરીશ્વર રાજ્યે, એ અધિકાર અનાયો રે, શખેશ્વ૦ ૪ હવે કર્યાં પેાતાની ગચ્છપર‘પરા વર્ણવે છે. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે મુખ્ય શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમાવિજય અને તેમના શિષ્ય મુનિરાજ યશેાવિજય થયા. ૨ તેમના શિષ્ય સવેગપક્ષી ગીતા શાંતરસ રૂપી અમૃતમાં સ્નાન કરેલા મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના સુપ્રસાદ વડે જગતમાં મે' (વીરવિજયે) જયકમળા પ્રાપ્ત કરી. ૩ મેં રાજનગરમાં ચામાસુ રહીને કુમતિઓના કુતને હઠાવ્યા. શ્રી વિજયદેવેદ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાના અષિકારની રચના કરી. ૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પૂજાસ ગ્રહ સાથ અઢારસે નેવ્યાશી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયે; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયા રે. શમેશ્વર પ સંવત ૧૮૮૯ ના વર્ષોમાં અક્ષયતૃતીયાના દિવસે મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પડિત વીરવિજયજી કહે છે કે- આ કાર્યમાં પદ્માવતીદેવી કે જે વાંછિત આપનારી છે તેણે મને સહાય કરી છે. પ પંડિત વીરવિજ્યજીકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સાથે સમાપ્ત Page #128 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજી મ. વિરચિત શ્રી સિદ્ધાચલમહિમાગર્ભિત શ્રી નવાણુંપ્રકારી પૂજા પ્રથમ પૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુપાય; વિમળાચી ગુણ ગાઈશું; સમરી શારદમાય. ૧ પ્રાયે એ ગિરિ શાશ્વત, મહિમાને નહીં પાર; પ્રથમ નિણંદ સમેસર્યા, પૂર્વ નવાણું વાર. ૨ અઢીય દ્વીપમાં એ સમે, તીર્થ નહીં ફળદાય; કલિયુગ કહપતરુ લહી, મુક્તાફળશું વધાય. ૩. દહાને અથ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શુભ વિજય નામના મારા ગુરુના ચરણને નમસ્કાર કરી શ્રી શારદા-સરસ્વતી માતાને સંભારી શ્રી વિમલાચલતીર્થના ગુણ ગાશું. ૧ આ ગિરિવર પ્રાયશાશ્વત છે, (પ્રમાણમાં વધઘટ થાય પણ સદાકાળ હોય છે) એના મહિમાને પાર નથી, પ્રથમ જિતેંદ્ર શ્રી રાષભદેવ ભગવંત આ ગિરિ પર નવાણું પૂર્વ વાર સમવસર્યા છે. ૨ અઢીદ્વીપમાં આ તીર્થ સમાન બીજું કઈ તીર્થ ફળ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પૂજાસંગ્રહ સાથે યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવાણું પ્રકારની રચતાં અવિચળ ધામ, ૪ નવ કળશે અભિષેક નવ, એમ એકાદશ વાર, પૂજા દીઠ શ્રીફળ પ્રમુખ, એમ નવાણું પ્રકાર, ૫ તાળી પહેલી ( મુંબખડાની દેશી ) યાત્રા નવાણું કરીએ સલુણ, કરીએ પંચ સનાત, સુનંદાનો કંત નમેo ગણણું લાખ નવકાર ગણજે, દેય અદમ છદ સાત, સુo ૧ આપનાર નથી, કલિયુગમાં–પાંચમા આરામાં કલ્પવૃક્ષ સમાન આ તીર્થને પામીને મુક્તાફળથી મતીઓથી વધાવે. ૩ જે મનુષ્ય ઉત્કૃષ્ટ પરિણામથી આ તીર્થની નવાણું યાત્રા કરે અને નવાણું પ્રકારી પૂજા રચાવે તે અવિચલધામ-મોક્ષને પામે. ૪ દરેક પૂજામાં નવ કળશવડે નવ અભિષેક કરવા. એમ અગ્યાર પૂજામાં નવ-નવ અભિષેક કરવાથી નવાણું અભિષેક કરવા. પૂજા દીઠ શ્રીફળ વગેરે પણ નવ નવ ધરવા.એ રીતે નવાણું પ્રકાર સમજવા. ૫ ઢાળને અથ–આ શ્રી સિદ્ધાચલતીર્થની નવાણું યાત્રા કરીએ, અને તે પ્રસંગે પાંચ વખત સ્નાત્ર મહોત્સવ કરીએ. એક લાખ નવકારનું ગણણું ગણીએ, બે અઠ્ઠમ અને સાત છઠ્ઠની તપશ્ચર્યા કરીએ. ૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ નવાણુંપ્રકારી પૂજા સાથે ૧૧૩ રથયાત્રા પ્રદક્ષિણ દીજે, પૂજા નવાણું પ્રકાર; સુo ધૂપ દીપ કુળ નૈવેદ્ય મૂકી, નમીએ નામ હજાર, સુ૦ ૨ આઠ અધિક શત ટુંક ભલેરી, મહેટી તિહાં એકવીશ; સુo શત્રુંજયગિરિ ટુંક એ પહેલું, નામ નમે નિશદિશ. સુo ૩ સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવઠામ, સુo. બાહુબલિ ટુંક નામ એ બીજું, ત્રીજું મજેદેવી નામ સુ૦ ૪ પુંડરીકગિરિ નામ એ ચાથું, પાંચ કોડી મુનિ સિદ્ધ; સુo પાંચમી ટુંક સૈવતગિરિ કહીએ, તેમ એ નામ પ્રસિદ્ધ સુo 5 રથયાત્રા કરાવીએ, એક વખત મૂળમંદિરને ફરતી નવાણું પ્રદક્ષિણું દઈએ, નવાણું પ્રકારી પૂજા ભણાવીએ, ધૂપ-દીપ કરી ફળ–નૈવેદ્ય ૯૮–૯ મૂકી આ તીર્થના એક હજાર નામને નમસ્કાર કરીએ. ૨ આ તીર્થની ૧૦૮ સુંદર ટૂંકે છે, તેમાં મોટી ટૂંકે એક વીશ છે, શત્રુંજયગિરિ નામની પહેલી ટૂંક છે. તે નામ લઈ ત્રિદિવસ એ તીર્થને નમસ્કાર કરીએ. ૩ : " એક હજાર ને આઠ મુનિઓ સાથે સિદ્ધ થયેલ બાહુબલિની મક્ષસ્થાનની સ્થાપના કરવામાં આવેલ હોવાથી બીજું ટુંકનું નામ બાહુબલિ છે, અને ત્રીજી ટુંકનું નામ (આ ટુંકમાં મરુદેવી માતાની સ્થાપના કરવામાં આવેલ હોવાથી) મરુદેવી ટુંક છે. ૪ - પાંચ ક્રોડ મુનિવર સાથે પુંડરીક ગણધર આ તીર્થ પર સિદ્ધપદ પામેલ હોવાથી ચેથી ટુકનું નામ પુંડરીકગિરિ છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પૂજાસંગ્રહ સાથે વિમળાચળ સિદ્ધરાજ ભગીરથ, પ્રણમીજે સિદ્ધક્ષેત્ર સુo છરી પાળી એણે ગિરિ આવી, કરીએ જન્મ પવિત્ર. સુo ૬ પૂજાએ પ્રભુ રીઝવું રે, સાધુ કાર્ય અનેક; સુo શ્રી શુભવીર હૃદયમાં વસજો, અલબેલા ઘડી એક, સુo ૭ કાવ્ય (દુતવિલંબિતવૃત્તમ ) ગિરિવર વિમલાચલનામકં, ગષભમુખ્યજિનાધિપવિત્રિતમ હરિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાય કરેમિ નિજાભકમ ૧ રૈવતગિરિ (ગિરનાર) એ આ તીર્થની પાંચમી ટૂંક હોવાથી એ પાંચમું નામ પ્રસિદ્ધિ પામેલ છે. ૫ છઠું નામ વિમળાચળ, સાતમું નામ સિદ્ધરાજ, આઠમું નામ ભગીરથ અને નવમું નામ સિદ્ધક્ષેત્ર છે, તેને પ્રણામ કરીએ. છરી? (૧ સચિત્ત પરિહારી, ૨ એકલઆહારી, ૩ પાદચારી, ૪ ભૂમિસંથારી, ૫ બ્રાચારી, ૬ આવશ્યક દાયવારી) પાળતાં આ ગિરિપર આવી-ચાત્રા કરી માનવજન્મને પવિત્ર કરીએ. ૬ પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરું અને મારા અનેક કાર્યોને સાધું, શ્રી શુભવિજયના શિષ્ય પં. વીરવિજયજી મહારાજ કહે છે, કે-હે અલબેલા પ્રભુ ! તમે એક ઘડી પણ મારા હૃદયમાં વસજે કે જેથી મારાં કાર્ય સિદ્ધ થાય. ૭ કાવ્યને અર્થ-અષભદેવ વગેરે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલ વિમલાચલ નામના ગિરિને હૃદયમાં સ્થાપન Page #132 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારની પૂજા-સાથે ૧૧૫ ૩ હો શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે વાહા, બીજી પૂજા દુહે એક ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ, કવિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ દાળ બીજા ( ઘડી ઘડી સાંભરે સાંઈ સલુણ—એ દેશી ) ગિરિવર દર્શન વીરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે, ગિરિ કરીને જાવડે જિનપૂજન કી હું મારા આતમને પવિત્ર મંત્રને અય– હું બી એ ત્રણ મંત્રાક્ષ છે. પરમગુરુષ પરમેશ્વર જન્મ-જર-મરણના નિવારણ કરનારા શ્રી જિતેંદ્રની હું જલ વગેરે વડે પૂજા કરું છું.” દુહાને અર્થ–આ ગિરિ સન્મુખ ઉજમાળ થઈ એક એક ડગલું ભરતાં હજાર દંડ ભવનાં કરેલાં પાય પણું તત્કાળ ક્ષય પામે છે. હાનિ અથ–આ ગિરિવરના દર્શન વિરલ મનુષ્ય જ પામી શકે છે. આ ગિરિવરના દર્શન કરનાર પૂર્વનાં એકઠાં થયેલાં કર્મોને ખપાવે છે. તીર્થયાત્રા કરનાર શ્રી કષભદેવ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઋષભ જિનેશ્વર પૂજા રચાવે, પૂજાસ ગ્રહ સાથે નવ નવ નામ ગિરિગુણ ગાવે. ગિરિવર દર્શન વિરલા પાવે. ૧ હસકમળ ને મુક્તિનિલયગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢક કદમ ને કેિિનવાસે, લેાહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ ૨ ઢ‘કાદિક પંચ ફ્રેંક સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિ ચણખાણ જડીબુટી ગુફાઓ, રસકુંપિકા ગુરુ ઈહાં ખતાવે, ગિરિ ૩ જિનેશ્વરની પૂજા રચાવે છે અને નવા નવા નામેથી (અથવા નવ નવ નામાથી) ગિરિરાજના ગુણ્ણાનું ગાન કરે છે. ૧ આ તીર્થના ખીજા' નવ નામેા કહે છે:-૧૦ સહસ્રકમળ, ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢક, ૧૫ કદંબ, ૧૬ કેડિનિવાસ, ૧૭ લેાહિત, ૧૮ તાલધ્વજ, આ નામપૂર્વક દેવા ગુણગાન કરે છે. ૨ ઢાંક વગેરે પાંચ ટૂંક (૧૪ થી ૧૮) સજીવન (દી કાળ રહેનારી) કહેવાય છે. દેવ, મનુષ્ય અને મુનિઓએ મળીને આ નામ સ્થાપન કરેલાં છે. આ તીર્થ ઉપર રત્નાની ખાણ, જડીબુટ્ટીઓ, ગુફાએ અને રસ!'પિકાએ પણુ છે. એમ ગુરુમહારાજ બતાવે છે. ૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - નવાણુંપ્રકારી પૂજા સાથે ૧૧૭ પણું પુણવંતા પ્રાણી પાવે, પુકારણ પ્રભુ પૂજ રચાવે; ગિરિ દશ કેડિ શ્રાવકને જમાવે, જેન તીર્થયાત્રા કરી આવે. ગિરિ. ૪ તેથી એક મુનિ દાન દિયંતા, લાભ ઘણે સિદ્ધાચળ થાવે, ગિરિ ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મેક્ષે જાવે. ગિરિ પ. ચાર હત્યારા નર પદાર, દેવ ગુરુ દ્રવ્ય ચેરી ખાવે, ગિરિ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે, ગિરિ૦ ૬ પરંતુ પુણ્યવંત છ જ તે પ્રાપ્ત કરી શકે છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા પ્રભુની પૂજા રચાવે છે. દશકોડ શ્રાવકને જમાડે, અને સર્વતીર્થોની યાત્રા કરી અને તેના કરતા અહિં સિદ્ધાચલમાં એક મુનિને દાન આપવાથી ઘણે લાભ થાય છે. પોતાની બેનને સેવનાર ચંદ્રશેખર પણ આ તીર્થો આવી મોક્ષે ગયેલ છે. ૪-૫ ચાર હત્યા (બાળહત્યા, હત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યાના કરનારા, પરદારસેવન કરનાર, દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચોરીને ખાનારા એવા પાપી જીવે પણ આ તીર્થ આવી ચૈત્રી અને કાર્તિકી પુનમની યાત્રા કરી તપ, જપ અને ધ્યાનથી પિતાના પાપને બાળી દે છે. ૬ WWW.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પૂજાસંગ્રહ સાથે અષભસેન જિન આદિ અસંખા, તીર્થકર મુક્તિ સુખ પાવે; ગિરિ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ, શ્રી શુભવીર વચન સ ગાવે, ગિરિ૦ ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, A ગષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ ; હદિ નિવેય જજિનપૂજન, વિમલમાપ્ય કરેમિ નિજામકમ. ૧ તુ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ત્રીજી પૂજા - - - - - - - નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમળગિરદ, ભાવી ચાવીશી આવશે, પદ્મનાભાદિ જિણંદ, ૧ રાષભસેન વગેરે અસંખ્યાત તીર્થકરે આ તીથે મુક્તિસુખ પામ્યા છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવે છે. આ પ્રમાણે શ્રી શુભવીર વચનના રસ વડે તીર્થના ગુણગાન કરે છે. કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. દુહાને અથ–આ વર્તમાન વીશીમાં શ્રી નેમિનાથ વિના ૨૩ પ્રભુ વિમળગિરિ પર પધાર્યા છે, તેમજ ભાવી વીશીમાં પદ્મનાભ આદિ તીર્થકરે આવશે. ૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સાથે ૧૧૯ ઢાળ ત્રીજી ( મનમોહન મેરે—એ દેશી ) ધન ધન તે જગ પ્રાણુઆ, મનમોહન મેરે કરતા ભકિત પવિત્ર, મનમોહન મેરે. પુણ્યરાશિ મહાબળગિરિ, મo દશકિત શતપત્ર, મન, ૧ વિજયાનંદ વખાણીએ, મo ભદ્રંકર મહાપીઠ; મનn સુરગિરિ મહાગિરિ પુણ્યથી, મ0 આજ મેં નજરે દીઠ, મન૨ એંશી યોજન પ્રથમારકે, મo સિત્તેર સાઠ પચાસ. મનેo બાર યોજન સાત હાથનો, મo છઠું પહેબે પ્રકાશ, મનo ૩ પંચમકાળે પામવો, મ૦ દુલહે પ્રભુ દેદાર, મન એકેદ્રિય વિકસેંદ્રિયમાં, મo કાઢયો અનંતકાળ. મન- ૪ ઢાળને અર્થ-હે મારા મનને આનંદ પમાડનાર પ્રભુ! જગતમાં તે પ્રાણીઓ અતિધન્ય છે, કે–જેઓ આ તીર્થની પવિત્ર ભક્તિ કરે છે. હવે આ તીર્થના ત્રીજા નવ નામે કહે છે – ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબળગિરિ, ૨૧ દઢશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ૨૬ સુરગિરિ અને ૨૭ મહાગિરિ. મેં પુણ્યના ભેગે આ તીર્થને નજરે જોયું. ૧-૨ આ ગિરિ પ્રથમ આરામાં ૮૦ જન પ્રમાણ, બીજા આરામાં ૭૦ એજન, ત્રીજા આરામાં ૬૦ એજન, ચેથા આરામાં ૫૦ એજન, પાંચમા આરાના પ્રારંભમાં ૧૨ જન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ લાંબા-પહેળે રહેશે. આ પંચમકાળમાં પ્રભુના દર્શન પામવા દુર્લભ છે. WWW.jainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પૂજાસંગ્રહ સાથે પંચૅપ્રિય તિર્યંચમાં, મ૦ નહીં સુખને લવલેશ; મન ધુણાક્ષર ન્યાયે લહ્યો, મ૦ નરભવ ગુરુ ઉપદેશ. મન ૫ બહુશ્રુતવણની સેવના, મ0 વસ્તુધર્મ એાળખાણુ, મન આત્મસ્વરૂપ રમણે રમે, મ ન કરે જૂઠ ડફાણ, મન, ૬ કારણે કારજ નીપજે, મળ દ્રવ્ય તે ભાવનિમિત્ત મન નિમિત્તવાસી આતમા, મ, બાવનાચંદન શીત, મન, ૭ અન્વય વ્યતિરેકે કરી, મ૦ જિનમુખ દર્શન રંગ; મન શ્રી શુભવીર સુખી સદા, મo સાધક કિરિયા અસંગ, મન, ૮ આ જીવે એકે દ્રિય અને વિકપ્રિય (બેઇદ્રિય, તેદિય અને ચરિંદ્રિય) માં અનંતકાળ પસાર કર્યો. ૪ ત્યારપછી પચેંદ્રિય તિર્યચપણું પામ્યો, ત્યાં પણ સુખને અંશ ન હતું. ત્યારપછી ઘુણાક્ષરન્યાયે મનુષ્યજન્મ મળે અને ગુરુને ઉપદેશ મળે. ૫ હવે જે બહુશ્રુત-જ્ઞાનીના વચનનું સેવન કરવામાં આવે તે વસ્તુના ધર્મની ઓળખાણ થાય. અને તેથી આત્મા પિતાના સ્વરૂપમાં રમણતા કરે, બેટા દેખાવ ન કરે. ૬ કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. આ આત્મા નિમિત્તવાસી છે. જેમ બાવનાચંદનનું વિલેપન થાય ત્યારે શીતળતા થાય છે. ૭ - જિનેશ્વરના મુખના દર્શનને આનંદ અન્વય-વ્યતિરેકે પ્રાપ્ત કરે. (દર્શન–સમકિતને અનુકૂળ કારણે સેવવા તે અન્વય, દર્શનને પ્રતિકૂળ કારણે ન સેવવા તે વ્યતિરેક Page #138 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારની પૂજા–સાર્થ ૧૨૧ કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલનામક, રાષભમુખ્ય જિનાધિપવિત્રિતમ હદિ નિવેશ્ય જલૈજિનપૂજનં, વિમલમાય કરેમિ નિજામકમ - ૧ ઝ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્યુ- નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે વાહા, ચેથી પૂજા શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ, સમજ) અસંગક્રિયા (વચન અનુષ્ઠાનના વારંવારના અભ્યાસના પરિણામે સ્વાભાવિક રીતે થનારી ક્રિયા) ના સાધક શ્રી શુભવીર પરમાત્મા હંમેશા સુખી છે. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ સમજ. કુહાને અથ–શેત્રુંજી નદીના જળથી સ્નાન કરી, મુખકેશ મુખ પર બાંધી યુગાદિદેવ–ષભદેવ પભુની પૂજા મનમાં સંતેષ પ્રાપ્ત કરી કરીએ. ૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઢાળ ( અને હાંરે વ્હાલાજી વાય છે વાંસળી રે—એ દેશી. ) અનેહાં રે વ્હાલા વસે વિમળાચળે રે, જિહાં હુઆ ઉદ્વાર અનત; અનેહાં રે વ્હાલાથી નહી વેગળા રે, મુને વ્હાલા સુનંદાના કત. અનેહાં રે આ અવસર્પિણી કાળમાં રે, કરે ભત પ્રથમ ઉદ્ગાર; અનેહાં રે બીજો ઉદ્ધાર પાટ આઠમે રે, કરે દંડવીરજ ભૂપાળ, અનેહાં રે સીમધર વયણાં સુણી રે, પૂજાસ ગ્રહ સાય અનેહાં રે સાગર એક કોડી અંતરે રે, વ્હાલા વ્હાલા ૧ ત્રીજો કરે ઇશાને દ્ર, વ્હાલા વ્હાલા વ્હાલેા ૨ ચેાથેા ઉદ્ધાર માહે વ્હાલા ૩ ઢાળના અ—વ્હાલા પ્રભુજી વિમળાચળ તીથ પર વસે છે, જ્યાં અનંતા ઉદ્ધાર થયેલા છે. અમે વ્હાલાથી વેગળા નથી, સુનદાના કત--ઋષભદેવ પ્રભુ મને વ્હાલા છે. ૧ આ અવસર્પિણીકાળમાં ( ત્રીજા આરાને છેડે) ભરત ચક્રવર્તીએ પ્રથમ ઉદ્ઘાર કર્યાં. બીજો ઉદ્ધાર ભરત રાજાની આઠમી પાટે થયેલ દઉંડવીય રાજાએ કર્યાં. ૨ શ્રી સીમંધરસ્વામીના વચન (ઉપદેશ) સાંભળી ઇશાને દ્ર ત્રીજો ઉદ્ધાર કર્યાં. ત્યારપછી એક કાડ સાગરોપમે ચાથા દેવલાકના ઇંદ્ર માટેકે ચેાથે ઉદ્ધાર કર્યાં. ૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ નવાણુંપ્રકારી પૂજા સાથે ૧૨૩ અને હાં રે દશ કેડી વળી સાગરે રે, કરે પંચમ પંચમ ઇંદ્ર; હાલેo અને હાં રે એક લાખ કેડી સાગરે રે, ઉદ્ધાર કરે ચમક, વ્હાલો૦ ૪ અને હાં રે ચકી સગર ઉદ્ધાર તે સાતમો રે, આઠમે વ્યંતરેંદ્રને સા૨; વહાલેo અને હાં રે તે અભિનંદન ચંદ્રપ્રભુ સમે રે, કરે ચંદ્ર જસા ઉદ્ધાર. વહાલા૫ અને હાં રે નંદન શાંતિજિણુંદના રે, ચકાયુધ દશમ ઉદ્ધાર, હાલેo અને હાં રે અગ્યારમે રામચંદ્રનો રે, બારમે પાંડવને ઉદ્ધાર, હાલેo ૬ ત્યારપછી દશકોડ સાગરેપમે પાંચમે ઉદ્ધાર પાંચમા બ્રહ્મ દેવલોકના ઈંદ્ર બ્રહ્મઢે કર્યો. ત્યારપછી એક કોડ લાખ સાગરોપમે ભવનપતિના અસુરકુમાર નિકાયના ઈંદ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૪ ત્યારપછી અજિતનાથ પ્રભુના શાસનમાં સગર ચક્રવત્તિએ સાતમે ઉદ્ધાર કર્યો, આઠમે ઉદ્ધાર અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતરે કર્યો, અને નવમે ઉદ્ધાર ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં ચંદ્રયશાએ કર્યો. ૫ શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધે દશમે ઉદ્ધાર કર્યો. અગ્યારમે ઉદ્ધાર રામચંદ્રજીએ કર્યો અને બારમે ઉદ્ધાર પાંડેએ કર્યો. ૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ------- --- ૧૨૪ પૂજાસંગ્રહ સાથે અને હાં રે વીશ કેડી મુનિ સાથે પાંડવા રે, ઇહાં વરીયા પદ મહાનંદ, વહાલેo અને હાં રે મહાનંદ કમસૂડણ કૈલાસ છે રે, પુષ્પદંત જયંત આનંદ, હાલા૭ અને હાં રે શ્રીપદ હસ્તગિરિ શાશ્વત રે, એ નામ તે પરમ નિધાન; હાલો૦ અને હાં રે શ્રી શુભવીરની વાણીએ રે, ધરી કાન કરે બહુમાન, વ્હાલો૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલના મકે, વૃષભમુખ્ય જિનાધિપવિત્રિતમ ; દિ નિવેશ્ય જજિનપૂજન, વિમલમાપ્ત કરેમિ નિજાભકમ. ૧ વીશાડ મુનિ સાથે પાંડવે આ તીર્થે મહાનંદ (મેક્ષ) પદ પામ્યા. હવે આ તીર્થના ચોથા નવ નામે કહે છે. ૨૮ મહાનંદ, ૨૯ કમસૂડન, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ. ૭ ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ અને ૩૬ શાશ્વતગિરિ. આ નામો શ્રેષ્ઠ નિધાન સરખા છે. હે આત્માઓ! શ્રી શુભવીર પરમાત્માની વાણું કાનમાં ધારણ કરી આ તીર્થનું બહુમાન કરો. ૮ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ સમજ. Page #142 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સાથે હૂઁી શ્રી પરમપુરુષાય પરમેન્ધ્રરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. પાંચમી પૂજા ઢાળ ચાથે આરે એ થયા, સસિવ મેાટા ઉદ્ધાર; સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર. ઢાળ ( તેજે તરણથી વડો રે—એ દેશી ) સંવત એક અઠલ તરે રે, જાવડશાના ઉદ્ધાર; ઉત્ક્રÒ મુજ સાહિબા રે, નાવેફરી સંસાર; હૈ। જિન! ભક્તિ હૃદયમાં ધારો રે, અંતરવૈરી વારજો રે, તારો દિનયાળ. ૧૨૫ ૧ દુહાના અ—ચોથા આરામાં એ બધા મેાટા ઉદ્ધાર થયા, વચ્ચે વચ્ચે નાના ઉદ્ધાર અનેક થયા છે, જેના કહેતાં પાર આવે તેમ નથી. ૧ ઢાળના અથ—વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાએ તેરમે ઉદ્ધાર કર્યાં છે. હે પ્રભુ! આપ પણ મારા સંસારમાંથી ઉદ્ધાર કરો જેથી સ`સારમાં મારે આવવું ન પડે. હે પ્રભુ ! મારી ભક્તિ આપ હૃદયમાં ધારણુ કરો, મારા અંતરંગ શત્રુ ( કામક્રાધ વગેરે ) ને દૂર કરો. હે દીનદયાળ પ્રભુ ! મને તારજો. ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ १२६ પૂજાસંગ્રહ સાથે બાહડમંત્રીએ ચૌદમો રે, તીથે કર્યો ઉદ્ધાર; બાર તેત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હે. જિ૨ સંવત તેર એકત્તરે રે, સમશા ઓસવાળ; ન્યાયદ્રવ્ય વિધિ શુધ્ધતા રે, પંનરમ ઉધાર . જિ૦ ૩ પન્નરશે સત્યાશીએ રે, સેળ એહ ઉધાર; કર્માશાએ કરાવીએ રે, વરતે છે જયજયકાર હે. જિ. ૪ સૂરિ દુપસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાળ; છેલે ઉધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જિ. ૫ ભવ્યગિરિસિધશેખરે રે, મહાજને માલ્યવંત, પૃથ્વી પીઠ દુઃખહરગિરિરે, મુક્તિરાજ મણિકત છે. જિ૦ ૬ સંવત ૧૨૧૩ ના વર્ષમાં શ્રેષ્ઠ શ્રીમાળી વંશમાં થયેલા બાહડમંત્રીએ આ તીર્થમાં ચૌદમો ઉદ્ધાર કર્યો. ૨ સંવત ૧૩૭૧ ના વર્ષ માં સમરાશા ઓશવાળે ન્યાયદ્રવ્યથી વિવિની શુદ્ધતાપૂર્વક આ તીર્થમાં પંદરમે ઉદ્ધાર કરાવ્યું. ૩ સંવત ૧૫૮૭ ના વર્ષમાં અત્યારે વર્તે છે તે સળગે ઉદ્ધાર કર્ભાશાહે કરાવ્યું છે, જે હાલમાં યજયકાર વ છે. ૪ આ પાંચમા આરાને છેડે દુપસહસૂરિના ઉપદેશથી વિમળવાહન રાજા આ શાશ્વતગિરિ–શત્રુંજયગિરિને છેલ્લે ઉદ્ધાર કરાવશે. ૫ હવે આ તીર્થનાં પાંચમા નવ નામ કહે છે. ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાયશ, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુઃખહરગિરિ, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકત અને ૪૫ મે મહીધર. આ નામ લેવાથી હંમેશા સુખ થાય Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નવાણું પ્રકારી પૂજા સાથે મેરુ મહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય; શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડી ન મેલણ જાય છે. જિ. ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવરે વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનપિવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાય કરેમિ નિજાભકમ - ૧ તુ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા, છઠ્ઠી પૂજા સિધ્ધાચળ સિધિ વર્યા, અહી મુનિલિંગે અનંત; આગે અનંતા સિધશે, પૂજે ભવિ ભગવંત ૧ છે. શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કેઆ નામે મારા ચિત્તમાંથી ઘડી પણ મૂકયા જતા નથી. ૬-૭ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે છે તે મુજબ જાણુ. દુહાને અથ–આ સિદ્ધાચળગિરિ ઉપર ગૃહસ્થલિંગે અને મુનિલિંગે અનંત છ સિદ્ધિપદ પામ્યા છે. આગામી કાળે પણ અનંતજી સિદ્ધિપદ પામશે. હે ભવ્યજી! ભગવંતની પૂજા કરે. ૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હાળ ( ચતુરેમે ચતુરી પ્રાણ જગતકી માહિનીએ દેશી ) સખરેમે સખરી કેાણ જગતકી મેાહિની ? ઋષભ જિંદકી પડિયા જગતકી માહિતી, રણમે. મૂર્તિ ભરાઈ જગતકી માહિની, હાંહાંરે જગતકી માહિની,પ્યારે લાલ જગતકી માહિતી પૂજાસ ગ્રહ સાથે ભરતે ભરાઇ સાય પ્રમાના લે કરી, કચનગિરિએ બેઠાઇ દૈખત દુનિયા કરી; હાંહાંરે દેખત દુનિયા ઠરી, પ્યારે લાલ દેખત॰ સખરેમે ૧ સાતમે હાર્મ' ચક્રી સગર સુર ચિંતવી; દુ:ષમકાળ વિચાર ગુફામે જા વી. હાંહાંરે પ્યારે દેવ દેવી હરરાજ પૂજનકુ આવતે; પૂજાકા હાઠ મનાય સાચું ગુણ ગાવતે. હાંહાં રે ૨ ઢાળના અ—આ જગતને માહ પમાડે એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે? તેના ઉત્તરમાં કહે છે, કે ઋષભજિનેશ્વરની પ્રતિમા જગતને મેહ પમાડે એવી છે. તે મૂર્તિ રત્નાવડે તે ભરતચક્રગતિ એ ભરાવેલી છે, તે ભગવંતના શરીર પ્રમાણ ભરાવેલી છે, અને તે મૂર્તિ કચગિરિ ઉપર બેસાડી છે જેને દેખીને દુનિયાના જીવા ઠરી જાય છે...શાંતિ પામે છે. ૧ એ તી પર સાતમેા ઉદ્ધાર સગર ચક્રવતિએ કર્યાં. તે વખતે દેવાએ ભવિષ્યના દુષમકાળના વિચાર કરી તે રત્નમયી પ્રતિમાને એક ગુફામાં સ્થાપન કરી છે, ત્યાં અનેક દેવ-દેવીએ હુંમેશા પૂજન માટે આવે છે, પૂજ્રનેા ઠાઠ અનાવી સ્વામીના ગુણે! ગાય છે. ૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ - - નવાણુંપ્રકારી પૂજા સાથે અપછરા ઘુંઘટ ખેલકે આગે નાચતે, ગીત ગાન ઓર તાન ખડા હરિ દેખતે હાંહાં રે, જિનગુણ અમૃતપાનસેં સફળ ભઇ ઘડી, ઠમઠમ ઠમકે પાઉં બલૈયાં લે ખડી. હાંહાં રે ૩ યા રીત ભક્તિમગનર્સે સુર સેવા કરે, સુર સાંનિધ્ય નરદર્શન ભવ ત્રીજે તરે; હાંહાં રે, પશ્ચિમ દિશિ સેવન ગુફામેં મહાલતે, તેણે કંચનગિરિ નામ કે દુનિયા બેલતે. હાંહાં રે ૪ આનંદઘર પુકંદ જયાનંદ જાણીએ, પાતાળમૂળ વિભાસ વિશાળવખાણીએ. હાંહાં રે૦ જગતારણ અકલંક એ તીરથે માનીએ, શ્રી શુભવીર વિવેકે પ્રભુકં પીછાનીએ. હાંહાં રે પ તે વખતે અપ્સરાઓ ઘુંઘટ ખેલીને પ્રભુની આગળ નાચે છે તે ગીત અને ગાન–તાન ઇદ્રો ત્યાં ઉભા રહી જુએ છે. શ્રી જિનેશ્વરના ગુણગાનરૂપી અમૃતના પાનથી તેમને સમય સફળ થાય છે. દેવાંગનાઓના પગમાં ઘુઘરા ઠમ ઠમ ઠમકે છે, અને નૃત્ય કરતી ઉભી રહી પ્રભુના એવારણું લે છે. ૩ આ રીતે ભક્તિમાં મગ્ન બની દેવે સેવા કરે છે, દેવતાના સાંનિધ્યથી જે મનુષ્ય આ રનમય પ્રતિમાનાં દર્શન કરે છે, તે ત્રીજે ભવે તરી જાય છે. એ મૂતિ પશ્ચિમ દિશામાં સુવર્ણ ગુફામાં બિરાજે છે, તેથી આ તીર્થનું ૪૬ મું નામ કંચનગિરિ દુનિયા બોલે છે. ૪ ૪૭ આનંદઘર, ૪૮ પુન્યનંદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતા WWW.jainelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ગષભમુખ્ય જિનાધિપવિત્રિતમ ; હદિ નિવેશ્ય જલૈંજિનપૂજન, વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ. ૧ % હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુનું નિવારણુંય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે વાહા, સાતમી પૂજા નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિરાય, સાથે સિદ્ધિવધૂ વર્યા, શત્રુંજય સુપસાય. ૧ નમૂળ, પ૧ વિભાસ, પર વિશાળ, પ૩ જગતારણ અને ૫૪ અકલંક. આ નામે અર્થ નિષ્પન્ન છે. શ્રી શુભવિયજીના શિષ્ય વીરવિજયજી મહારાજ કહે છે કે-વિવેકપૂર્વક પ્રભુને ઓળખીએ. ૫ કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પ્રજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દહાને અથ–નમિ અને વિનમિ વિદ્યારે બે કોડ મુનિરાજની સાથે શત્રુંજયતીર્થના ઉત્તમ પ્રભાવથી સિદ્ધિવધૂ વર્યા–એક્ષપદ પામ્યા. ૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ નવાણુપ્રકારી પૂજા સાથે ૧૩૧ ઢાળી ( સહસાવનમાં એક દિન સ્વામી—એ દેશી ) આવ્યા છે આશાભર્યા રે, વાલાજી! અમે આવ્યા રે આશાભર્યા. નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા; કરજેડી વિનયે પ્રભુ આગે, એમ વયણ ઉશ્ચર્યા રે. વા. ૧ નમિ વિનમિ જે પુત્ર તમારા, રાજભાગ વિસર્યા, દીનદયાળે દીધે પામી, આજ લગે વિચર્યા રે. વા૦ ૨ બાહ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે, આવે કાજ સર્યા; અમે પણ તાત જી કારજ સાથું,સાંનિધ્ય આપકર્યા રે. વા૦ ૩ હાથીનો અથ–નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ શત્રુજયતીથે આવી સુષભદેવ પ્રભુના ચરણમાં પડીને બે હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે-હે વ્હાલા પ્રભુ! અમે આશાથી ભરપૂર થઈને આપની પાસે આવેલ છીએ. ૧ હે પ્રભુ! નમિ વિનમિ જે આપના પાલક પુત્ર હતા, જેને રાજભાગ આપવાનું આપ વિસરી ગયા હતા, તે દીનદયાળ એવા આપે દીધેલ (આપના સેવક ધરણે આપેલ) રાજાને પામી આજ સુધી તેમાં વિચર્યા–ફર્યા. ૨ પછી બાહા રાજ્યથી વિરાગ પામી આપની પાસે આવ્યા અને તેનું કાર્ય સર્ષ-મોક્ષપદ પામ્યા. હે પિતાજી! અમે પણ આપના સાંનિધ્યથી અમારા કાર્યને સાધશું. ૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પૂજાસંગ્રહ સાથે એમ વદંતી પાગે ચડંતી, અનશન ધ્યાન ધર્યા; કેવળ પામી કમને વામી, જાતિસે જ્યોતિ મિત્યારે. વા૦૪ એક અવગાહને સિદ્ધ અનંતા, દુગ ઉપગ વર્યા; ફરસિત દેશ પ્રદેશ અસંખિત, ગુણાકાર કર્યા રે. વા૦ ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ, અનંત શક્તિ ભર્યા; પુરુષોત્તમ ને પર્વતરાજ, જાતિસરૂપ વર્યા રે. વાવ વિલાસભદ્ર સુભદ્ર એ નામે, સુણતાં ચિત્ત કર્યા શ્રી શુભવીર પ્રભુ અભિષેકે, પાતિક દૂર હર્યા રે. વા. ૭ આમ બેલતી શત્રુ જયની પાળે ચડતી તે પુત્રીઓએ અનશન કર્યું અને પ્રભુના ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી આકર્મને દૂર કરી જ્યોતિમાં તિરૂપી મળી ગઈમેક્ષપદ પામી. ૪ સિદ્ધમાં જ્યાં એક અવગાહનાવાળા સિદ્ધ છે, ત્યાં તેટલી જ અવગાહનાવાળા બીજા અનંત સિદ્ધ છે, જે બે ઉપગ (કેવળજ્ઞાન-કેવળદર્શન) ને વરેલા છે. અને તેના એકેક દેશપ્રદેશને સ્પર્શીને રહેલા એવા અસંખ્યાતગુણ અનંતા સિદ્ધો છે. ૫ હવે આ તીર્થનાં સાતમા નવ નામે કહે છે, ૫૫ અકર્મક, ૫૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષેત્તમ, ૬૦ પર્વતરાજા, ૬૧ જાતિસ્વરૂપ, ૬૨ વિલાસભદ્ર અને ૬૩ સુભદ્ર. આ નામ સાંભળવાથી ચિત્ત કરે છે. શ્રી શુભવીર કહે છે કે–પ્રભુને અભિષેક કરવાથી સર્વ પાપ દૂર થાય છે. ૬-૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ નવા પ્રકારી પૂજા સા કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, હૃદ્વિ નિવેશ્ય જૌજિનપૂજન, ઋષભમુખ્યજિનાંધિપવિત્રિતમ ; વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ ૧ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ-નિવારાય શ્રીમતે જિનેન્દ્રાય જલાર્દિક' યજામહે સ્વાહા. આઠમી પૂજા દુહા દ્રાવિડ ને વારિખિલ્લજી, સાથે સિદ્ધિવધૂ વર્યાં, હાળ હું વંદુ ૧૩૩ કોડી અણગાર; વાર વાર. ( તારણ આયે કયું ચલે ?—એ દેશી ) ભરતની પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્યાં એણે ઠામ; સ૦ અસંખ્યાતા તિહાં લગે ૨ે, હુઆ આજત જિનરાય, સ૦ ૧ કાવ્ય તથા મંત્રના અર્થ પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ જાણુવે. દુહાના અર્થ દ્રાવિડ ને વારિખિલ્લ દેશ ક્રોડ મુનિરાજ સાથે શત્રુંજયગિરિ ઉપર સિદ્ધિવધૂને વર્યાં-મેાક્ષસુખ પામ્યા તેમને હું વારવાર વંદન કરું છું. ૧ ઢાળના અભરતચક્રવત્તિની પાટે અસંખ્યાતા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પૂજાસંગ્રહ સાથે જેમ જેમ એ ગિરિ ભેટીએ છે, તેમ તેમ પાપ પેલાય સ0 અજિત જિનેશ્વર સાહિબે રે, ચોમાસું રહી જાય. સ. ૨ સાગરમુનિ એક કેડીશું રે, તોડ્યા કર્મના પાશ; સ0 પાંચ કેડી મુનિરાજશું રે, ભરત લહ્યા શિવલાસ. સ. ૩ આદીશ્વર ઉપકારથી રે, સત્તર કેડી સાથ; સ અજિતસેન સિદ્ધાચળે રે, ઝા શિવવધૂ હાથ, સo ૪ અજિતનાથ મુનિ ચત્રની રે, પુનમે દશ હજાર; સ. આદિત્ય શા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર, સ0 પ ૨.જાઓ થયા તે આ સ્થળે–આ તીર્થ ઉપર સિદ્ધિગતિને પામ્યા છે, એમ અજિતનાથ પ્રભુ થયા ત્યાં સુધી સમજવું. ૧ આ ગિરિરાજને જેમ જેમ ભેટીએ તેમ તેમ પાપ નાશ પામે છે. આ તીર્થ પર અજિતનાથ પ્રભુએ માસું કરેલ છે. ૨ સાગર મુનિ એક કોડ મુનિ સાથે આ તીર્થે કર્મના પાશ તેડી મુક્તિ વર્યા છે ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે આ તીર્થ મોક્ષે ગયા છે. ૩ - આદીશ્વરપ્રભુના ઉપકારથી–ઉપદેશથી સત્તર કોડ મુનિની સાથે અજિતસેન મુનિએ સિદ્ધાચળ ઉપર શિવવધૂને હાથ પકડા–મેક્ષ પામ્યા. ૪ - અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ ચૈત્રી પુનમે આ તીથે મેક્ષે ગયા છે. આદિત્યયશા એક લાખ મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. ૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સાથ અજરામર પ્રેમ કરું સહસ્રપત્ર શિવ કરું રે, રાજરાજેશ્વર એ ગિરિ રે, મગળરૂપ; સ ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭ રે, અમરકેતુ કર્મક્ષય નામ છે ગિરિવ વિમલાચલનામક, ધ્રુવ યુગાદિ પૂજતાં રે, કમ હેાવે ચકચૂર; સ શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હૈયા હુન્નુર, સ૦ ૮ કાવ્ય તથા સત્ર હૃઢિ નિવેશ્ય જલેજિનપૂજન, ૧૩૫ ગુણ, સ૦ તમાકુ, સ૦ રૃ ઋષભમુખ્યજિનાંપ્રિવિત્રિતમ 5 વિમલમાપ્ય કરાત્રિ નિજાત્મકમ . ૧ હવે આ તીના આઠમા નવ નામ કહે છે. ૬૪ અજરામર, ૬૫ ક્ષેમ કરું, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણક૬, ૬૮ સહસ્રપત્ર, ૬૯ શિવ કરુ, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકદ, ૭૨ રાજરાજેશ્વર. આ બધા નામેા મગલરૂપ છે, આ તીની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હૈાવાથી રાજાએ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭ આ તીર્થ પર સુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્માં ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે-પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજીર રહેજો. ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પૂજાસંગ્રહ સાથે - ૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્ય-નિવારણુય શ્રીમતે જિને કાય જલાદિક યજામહે સ્વાહા, નવમી પૂજા રામ ભરત ત્રણ કેડીશું, કેડી મુનિ શ્રીસાર; કેડી સાડી આઠ શિવવર્યા, સાંબ પ્રદ્યુમ્નકુમાર. ૧ ઢાળ (ઉંચે ને અલબેલે રે. કામણગારો કાનુડે-એ દેશી.) સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે; જાણે દશન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલે છે. શિવ સેમશાની લારે રે, આo તેર કેડ મુનિ પરિવારે રે, આ૦ ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણુ. કહાનો અર્થ–રામ અને ભરત ત્રણ ઝાડ મુનિ સાથે, શ્રીસારમુનિ એક કોડ મુનિ સાથે અને કૃષ્ણવાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ ક્રોડ મુનિ સાથે શ્રી સિદ્ધાચળગિરિ પર મેક્ષ પામ્યા છે. ૧ ઢાળીને અથ–સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન શ્રી આદીશ્વર પ્રભુ અલબેલા છે.-ઉદાર છે. તેના દર્શનરૂપ અમૃતનું પાન કરે. શ્રી સોમયશા ( બાહુબલિના પુત્ર) તેર કોડ મુનિઓના પરિવાર સાથે આ તીથે એક્ષપદ પામ્યા છે. ૧ WWW.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સાથે કરે શિવસુ ંદરીનું આણું રે, આ નારદજી લાખ એકાણું રે. આ વસુદેવની નારી પ્રસિધ્ધિ રે, આ પાંત્રીશ હજાર તે સિધિ રે. આ૦ ૨ લાખ માવત તે એક કાડી રે, આ પંચાવન સહુસને જોડી રે; આ સાતી' સત્તોોર સાધુ રે, આ તવ એ વરીયા શિવનારી રે, આ ચૌદ સહસ મુનિ ચિતારિ રે, આ પ્રદ્યુમ્ન પ્રિયા અચંભી રે, આ પ્રભુ શાંતિ ચામાસું કીધું' રે. આ૦ ૩ ૧૩૭ ચૌંઆનીશસે વૈદર્ભી રે. આ૦ ૪ નારદજીએ એકાણું લાખ મુનિની સાથે આ તીથૅ શિવસુંદરીનું તેડુ' કર્યું, કૃષ્ણવાસુદેવના પિતા વસુદેવની પ્રસિદ્ધ એવી પાંત્રીશ હજાર સ્ત્રીએ અહિં સિદ્ધિપદને પામી છે. ૨ ૨ શ્રી શાંતિનાથ પ્રભુએ અહિં ચામાસુ` કર્યુ ત્યારે એક ક્રોડ, ખાવન લાખ, પાંચાવન તુજાર, સાતસે અને સત્તોતેર મુનિ સિદ્ધિપદ પામ્યા. ૩ દમિતારિ નામના મુનિ ચૌદ હજાર મુનિની સાથે અહિં સિદ્ધિપદ પામ્યા. પ્રદ્યુમ્નની આશ્ચર્યકારી સ્ત્રી વૈદી` ચુમાલીશસે સાથે અહિં સિદ્ધિપદને પામેલ છે, ૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પૂજાસંગ્રહ સાથે થાવાપુત્ર હજારે રે, આ૦ શુકપરિવ્રાજક એ ધારે છે. અ ૦ સેલગ પણસય વિખ્યાત રે, આo સુભદ્રમુનિ સ સાત રે. આ૦ ૫ ભવ તરીયા તેણે ભવતારણ રે, આo ગાજચંદ્ર મહદય કારણ રે; આo સુરકાંત અચળ અભિનંદો રે, આ૦ સુમતિ શ્રેષ્ઠાભયકંદો રે. આo ૬ ઈહિાં મેક્ષ ગયા કે કેટિ રે, આo અમને પણ આશા મેટી રે; આo શ્રદ્ધા-સંવેગે ભરી રે, આo મેં મોટો દરિયે તરિયે રે. આ૦ ૭ થાવસ્થા પુત્ર એક હજાર મુનિ સાથે અને શુક પરિવ્રાજક પણ એજ ધારે–એક હજાર મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. સેલગમુનિ પાંચશે મુનિ સાથે અને સુભદ્ર મુનિ સાતસે મુનિ સાથે આ તીથે મુક્તિ પદ પામ્યા છે ૫ આ પ્રમાણે અનેક મુનિ સંસાર તર્યા તેથી આ તીર્થનું ૭૩ મું નામ ભવતારણ છે, હવે બીજા આઠ નામ કહે છે, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહદય, ૭૬ સુરકાંત, ૭૭ અચળ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ અને ૮૧ અભયકંદ એમ કુલ નવ નામ જાણવા. ૬ આ તીર્થ ઉપર ક્રોડ મુનિએ મોક્ષે ગયા છે, તે જાણીને અમને પણ મોટી આશા (મેક્ષની આશા) થઈ છે. શ્રદ્ધા Page #156 -------------------------------------------------------------------------- ________________ -- - નવાણુંપ્રકારી પૂજા સાથે ૧૩૯ શ્રદ્ધા વિણું કેણ ઈહાં આવે રે, આo લધુ જળમાં કિમ તે નાવે રે; આ૦ તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આ શુભવીરને હઈડે વહાલો રે. આ૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલનામકં, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ ; દિ નિવેશ્ય જૉર્જિનપૂજન, વિમલમાંય કરેમિ નિજાભકમ ૧ » હૈી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા, અને સંવેગથી ભરેલા મેં મોટો દરીઓ (ભવસમુદ્ર) તર્યો છે. સંસારને મોટો ભાગ તરી ગયે . ૭ હે પ્રભુ! શ્રદ્ધા વિના અહીં આપની પાસે કેણ આવે? હું શ્રદ્ધારૂપ વહાણથી કિનારે લગભગ પહોંચી ગયા છું, પણ થોડા પાણીમાં વહાણ ચાલી શકતું નથી તેથી હે પ્રભુ! હવે મને હાથ પકડી ખેંચી લે, શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે- હે પ્રભુ! મને તમે હૃદયમાં ખૂબ વ્હાલા છે. ૮ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. Page #157 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે દશમી પૂજા કદંબ ગણધર કેડશું, વળી સંપ્રતિ જિનરાજ; થાવસ્થા તસ ગણધર, સહસશું સિધ્યા કાજ, ૧ ઢાળી ( ધન્ય ધન્ય જિનવાણું—એ દેશી ) એમ કેઈ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મળ કાયા રે; એ તીરથ તારું, જાલી મયાલી ને ઉવયાલી, , સિધ્યા અનશન પાળી રે. એ૦ ૧ દેવકી ષટ્રનંદન ઈહાં સિયા, આતમ ઉજજવલ કીધા રે; એ. ઉજવળગિરિ મહાપદ્મ પ્રમાણે, વિધાનદ વખાણે રે. એ ૨ દુહાને અર્થ-ગઈ વીશીના બીજા નિર્વાણ પ્રભુના કદંબ નામના ગણધર અહીં એક કોડ મુનિ સાથે મેક્ષ ગયા છે. અને સંપ્રતિ નામના ૨૪ મા તીર્થંકરના થાવસ્થા નામના ગણધર એક હજાર મુનિ સાથે અહિં સિદ્ધિપદ પામ્યા છે. ૧ ઢાળને અર્થ_એમ અનેક મુનિએ અહિં ક્ષે ગયા છે, જેના નામ લેવાથી પણ કાયા નિર્મળ થાય છે, આ તીર્થ તારનાર છે. જાલી, મયાલી અને ઉવયાલી નામે ત્રણ યાદવકુમારે અનશન કરી અહિં ક્ષે ગયા છે. ૧ દેવકીજીના છ પુત્રો આ તીર્થે સિદ્ધ થયા અને પિતાને Page #158 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા-સાર્થ વિજયભદ્ર ને ઇન્દ્રપ્રકાશે, કહીએ કપદી વાસે રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક, ચર્ચાગિરિ ગુણલાયક જે. એ. ૩ એ નામે ભય સઘળા નાસે, જયકમળા ઘર વાસે રે; એ શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે માસી રે. એ જ દ્રવ્ય સેવનથી સાજા તાજા, - જેમ કુકડો ચંદરાજા રે, એ ધ્યાતા દયેય ધ્યાનપદ એકે, ભાવથી શિવફળ ટકે રે. એ ૫ આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨ મુ નામ ઉજજવળગિરિ છે. પછી ૮૩ મું મહાપદ્મ, ૮૪મુ વિશ્વાનંદ નામ વખાણે. ૨ ૮૫ મું નામ વિજયભદ્ર, ૮૬ ઈંદ્રપ્રકાશ, ૮૭ કપદવાસ, ૮૮ મુક્તિનિકેતન, ૮૯ કેવળદાયક અને ૯૦ ચર્ચગિરિ. આ નામે ગુણલાયક છે. ૩ આ નામેથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષમી ઘરમાં આવીને રહે છે. પિતાનું રાજ્ય મેળવવાની ઈચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.) ૪ આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થથ છે, જેમ અપરમાતાએ મંત્રિત દે બાંધવાથી કુકડારૂપે For P Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ડાળને ઠંડી બ્રહ્મને વળગેા, મૂળ ઉર્ધ્વ અધ શાખા ચારે, જાણુ ન થાયે અળગા રે, એવ ઇંદ્રિય ડાળા વિષય પ્રવાળા, છંદપુરાણે વિચારે રે. એ હું પૂજાસ ગ્રહ સાથ અનુભવ અમ્રુત જ્ઞાનની ધારા, જાણતા પણ માળા રે; એ ચાર ઢાષ કિરિયા છડાણી, જિનશાસન જયકારા રે. એ ૭ ચાગાવચક પ્રાણી રે; એ થયેલા ચંદરાજા અ: તીથે સૂકુંડમાં સ્નાન કરવાથી પેાતાના મૂળરૂપે ચંદરાજા થયેા. ભાવપૂર્વક ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી શિવફળ (મેાક્ષ) પ્રાપ્ત કરે છે. પ હે ભવ્યાત્મા ! ડાળને–ડાળાં પાંખડાને તજીને બ્રહ્મને-મૂળને વળગેા. એ પ્રમાણે જાણકાર હેાય તે મૂળને છેાડતા નથી. છંદપુરાણમાં કહે છે કે મૂળ ઉંચે અને ચાર શાખા નીચે છે, તેના ભાવ એ છે કે આ સ ́સારરૂપ વૃક્ષની ચાર ગતિરૂપ ચાર શાખાઓ છે, તેના પાંચ ઇંદ્રિયારૂપ ડાળાં-પાંખડા છે અને તેના વિષય રૂપ પ્રવાળા-અંકુરાએ છે. હુકીકત પણુ જાણુતા છતાં પણ જે તેને છેાડતા નથી તે ખાળ-અજ્ઞાની જ સમજવા. તેની ઉપર જો અનુભવ રૂપ અમૃતની ધારા થાયપ્રાણીને જો સાચા અનુભવ થાય તે જિનશાસન કે જે જયવંતુ છે, તેને સમજી શકે. ૬-૭ જે પ્રાણી ક્રિયાના ચાર દેષ ( દગ્ધ, શૂન્ય, અવિધિ અને Page #160 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સા ગિરિવર દરશન ફર્સન ચેાગે, નિજ રસ્તા ગુણશ્રેણે ચડતા, સવેદનને વિયેાગે રે. એ૦ ૮ શ્રી શુભવીર વસે સુખ માજે, યાનાંતર જઇ અડતા રે; એ ગિરિવર વિમલાચલનામક, ૧૪૩ શિવસુંદરીની સેજે રે, એ ૯ કાવ્ય તથા સત્ર હૃદિ નિવેશ્ય જલેજિનપૂજન, ઋષભમુખ્યજિનાં પ્રવિત્રિતમ ; વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ્ . ૧ ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક' યજામહે સ્વાહા. અતિપ્રવૃત્તિ)ને તજે છે, તે પ્રાણી અવ’ચક-સફળ યાગને પામે છે. ગિરિરાજના દર્શન અને સ્પશનના ચેાગથી સવેદનજ્ઞાન (ફક્ત જાણુવા રૂપ જ્ઞાન)ને યાગ થાય છે અર્થાત સ્પન જ્ઞાન (આત્મા સાથે આતપ્રેાત થનાર જ્ઞાન) પ્રાપ્ત થાય છે. ૮ તે સ્પર્શીન જ્ઞાનવાળા આત્મા કમની નિજ રા કરતા ગુણશ્રેણિએ ચઢતા ધ્યાનાંતરદશાને અડે છે-કેવળજ્ઞાન પામે છે. પછી સ કમ ખપાવી શ્રી શુભવીર પ્રભુ શિવસુંદરીની શખ્યામાં મેક્ષાવસ્થામાં અન’તકાળ સુધી સુખ-મેજમાં રહે છે. ૯ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પૂજાસંગ્રહ સાથે અગ્યારમી પૂજા શત્રુંજયગિરિ મંડણે, મરુદેવાને નંદ; યુગલાધર્મ નિવારકે, નમો યુગાદિ જિર્ણોદ. ૧ દ્વારા ( વિરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી ) તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર, તીરથની... ૧ આશાતના કરતા થકાં ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી; કાયા વળી રે ભરાણ, આ ભવમાં એમ, તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે, કૌતરણી નદીમાં ભળશે; અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેય, તીરથની ૩ દુહાને અથ-શત્રુંજયગિરિના આભૂષણરૂપ, મરુદેવા માતાના પુત્ર અને યુગલિકધર્મને નિવારનાર એવા યુગાદિજિર્ણોદષભદેવ પ્રભુને નમસ્કાર થાઓ. ૧ ઢાળને અર્થ-આ મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે ધ્યાનઘટાને જેડીએ તે આ સંસારને તરી જઈએ. ૧ તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, કાયા રેગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨ તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને Page #162 -------------------------------------------------------------------------- ________________ નવાણુંપ્રકારી પૂજા સાથે ૧૪૫ પૂર્વ નવાણું નાથજી હાં આવ્યા, સાધુ કેઈ મેલે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાયા, જપતાં ગિરિનામ, તીરથની ૪ અષ્ટોત્તર શતકૂટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશધર નામે; પ્રીતિમંડણ કામુકકામે, વળી સહજાનંદ, તીરથની ૫ મહેદ્રવજ સવાર્થસિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીએ; ગિરિ શિતળ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન, તીરથની ૬ વશ પડે, તેઓ વૈતરણ નદીમાં વહેવરાવે, અગ્નિના કુંડમાં બાળે. ત્યાં તે જીને કેઈ શરણભૂત નથી. ૩ આ તીર્થે શ્રી આદિનાથ પ્રભુ પૂર્વ નવાણુંવાર આવ્યા છે. અનેક સાધુઓ મેક્ષે ગયા છે. ગિરિના નામો જાપ કરવાથી અનેક શ્રાવકે પણ મુક્તિસુખ પામ્યા છે. ૪ - હવે આ તીર્થના અગ્યારમાં નવ નામ કહે છે – આ તીર્થના એકસો આઠ શિખર હોવાથી ૯૧ અષ્ટોત્તરશતકૂટ, ૯૨ સૌદર્ય, ૯૩ યશોધર, ૯૪ પ્રીતિમંડણ, ૯૫ કામુકકામ, ૯૬ સહજાનંદ, ૯૭ મહેદ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ, અને ૯૯ પ્રિયંકર ૪ આ નામે દરરોજ લહીએ, ગિરિરાજની શીતળ છાયામાં રહીએ. અને હંમેશા ગિરિનું ધ્યાન ધરીએ. ૫-૬ * આ ૯૯ નામ ઉપરાંત બીજાં પણ નવ નામે છે. ૧૦૦ વિશ્વપ્રભ, ૧૦૧ કયંબુ ૧૦૨ હરિપ્રિય, ૧૦૩ ત્રિભુવનપતિ, ૧૦૪ પ્રત્યક્ષગિરિ, ૧૦૫ સિદ્ધભજ, ૧૦૬ વૈજયત, ૧૦૭ ઋષિવિહાર અને ૧૦૮ સર્વકામદ. ( શ્રી વિજયજી મહારાજ કૃત સિદ્ધાચળ સ્તવનને અનુસારે ) WWW.jainelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પૂજાસંગ્રહુ સાથ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નભવના લાહા લીજે; વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ. તીર્થની ૭ સેવનફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર માળા; શુભવીર વિનાદ વિશાળા, મંગળ શિવમાળ. તીરથની ૮ કાવ્ય તથા સત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્ ; વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ . ૧ હૃદ્વિ નિવેશ્ય લેજિનપૂજન, ૐ ૐી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાર્દિક' યજામહે સ્વાહા. આ પ્રમાણે નવાણું પ્રકારની પૂજા કરીએ. મનુષ્યજન્મના લાભ લઇએ, સુપાત્રે દાન આપીએ. આ બધું ચઢતા પરિણામે કરીએ. છ આ તીર્થની સેવા કરવાથી સંસારમાં જીવ આનદ કરે, સુંદર સ્ત્રી, પુષ્કળ ધન અને સુદર ખાળકોની પ્રાપ્તિ થાય. શ્રી શુભવિજયજીના શિષ્ય, કર્તા પ. વીરવિજયજી મહારાજ કહે છે, કે-વિશાળ એવા વિનેાદને પામે અને છેવટે મગળકારી શિવસુ ંદરીની વરમાળા ધારણ કરે-મેક્ષ પામે. ૮ કાવ્ય તથા મત્રને અર્થે પ્રથમ પૂજાને 'તે આપેલ છે તે મુજબ જાણવે. Page #164 -------------------------------------------------------------------------- ________________ નવાણું પ્રકારી પૂજા સાથે ૧૪૭ - -- - (હેમલાચલ જન વિ૦ ૧ કહીશ ( રાગ ધનાશ્રી ) ગાય ગાયે રે વિમલાચલ તીરથ ગાયો; પર્વતમાં જેમ મેરુ મહીધર, મુનિમંડળ જિનરાયે, તક્ષ્મણમાં જેમ કહપતરુવર તેમ એ તીર્થ સવાયો રે. વિ. ૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગ તરંગ ભરાયો; તીરથગુણ મુક્તાફળમાળા, સંઘને કંઠે ઠવાયો . વિ૦ ૨. શેઠ હેમાભાઇ હુકમ લઇને, પાલીતાણું શિર ડાયો; મોતીચંદ મલકચંદ રાજ્ય, સંઘ સકળ હરખાયો રે. વિ૦ ૩ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય પાયે, કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ, જસવિજયો મુનિરાયો રે. વિમલાચલ૦ ૪ કળશને અર્થ–મેં વિમળાચળ તીર્થના ગુણ ગાયા. એ તીર્થ કેવું છે? પર્વતમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ શ્રેષ્ઠ ગણાય છે, તેમ આ તીર્થ સર્વતીર્થોમાં સવાયું છે. ૧ કર્તા કહે છે કે- અમે આનંદના તરંગથી ભરપૂરપણે આ તીર્થની નવાણું યાત્રા કરી, તે વખતે તીર્થના ગુણરૂપી મેતીએની માળા-આ નવાણું પ્રકારી પૂજારૂપે બનાવીને સંઘના કંઠમાં સ્થાપન કરી. ૨ હેમાભાઈ શેઠના હુકમથી અહિં મુનિમ તરીકે રહેલા મેતીચંદ મલકચંદના રાજ્યમાં આ પૂજાની રચના કરી સર્વ સંઘને હર્ષિત કર્યો. ૩ તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજય Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પૂજાસ ગ્રહ સાથે શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, શ્રુતચિંતામણિ પાયા; વિજયદેવે દ્રસૂરીશ્વરરાજ્યે, પૂજાઅધિકાર રચાયા રે. વિ૦ ૫ પૂજા નવાણું પ્રકારી રચાવે, ગાવા ગિરિરાયા; વિધિયાગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હતાયા રે. વિ૦ ૬ વેદ વસુ ગજચંદ્ર (૧૮૮૪) સવત્સર, ચૈત્રી પુનમ દિન ગાયા; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમ આપ હરાયા રે. વિ૦ ૭ પન્યાસે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂવિજયજી તેમના શિષ્ય ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય જસવજય થયા. તેમના શિષ્ય શ્રી શુભવિજયજી થયા કે જે મારા સુગુરુ છે, તેમના સુપસાયથી–મહેરબાનીથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિ રત્ન પામ્યા. તેથી શ્રી વિજયદેવેદ્રસૂરિજીના રાજ્યમાં આ પૂજાને અધિકાર મે' રચ્યા. ૪-૫ હે ભવ્યાત્માએ ! આ તીથે આવી ૯૯ પ્રકારી પૂજા રચાવે અને આ ગિરિરાજના ગુણગાન કરે. આ કાર્યમાં વિધિયેાગ બરાબર હાય તા પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય અને હુંઠવાદને નાશ થાય. ૬ સવત ૧૮૮૪ ના વર્ષીમાં ચૈત્રી પુનમના દિવસે મા પૂજા ગાઈ છે-બનાવી છે. પંડિત વીરવિજયજીએ પ્રભુના ધ્યાનવડે પેાતાના આત્માને આત્મભાવમાં સ્થિર કર્યાં. છ ઇતિ શ્રી શત્રુ ંજયમહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂજા સમાપ્ત, Page #166 -------------------------------------------------------------------------- ________________ પડિત શ્રી વીરવિજયજી મ. કૃત બારવ્રતની પૂજા -શ્રા ૧ કે ૨ ૫ ૩ ૯૫ વૃ ક્ષ ઉચ્ચગુ હોય સ્ય નિષદ્ધમૂલ, સહીતિશાખા વિનયાદ્રિપત્રમ; પક્ષિલે ત્રિ, જીયાસ્ચિર' શ્રાવકકલ્પવૃક્ષ: દાન' લ” મા ઉંચા ગુણાવડે જેનું મૂળ બોંધાયેલ છે. જે વૃક્ષમાં સત્કીર્તિરૂપ શાખાએ છે. વિનયાદિ ગુણારૂપ પાંદડાં છે, દાનરૂપ ફળ છે અને યાચકરૂપી પક્ષીએ જેનેા લાભ લે છે, એવુ શ્રાવકરૂપ કલ્પવૃક્ષ દીધું સમય સુધી જયવતુ વત્તો'. ૧ ગુમા શ્રી સમ્યક્ત્વ આરોપમાં પ્રથમ જળપૂજા દુહા સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરુ પાય; શાસનનાયક ગાયશું, વધમાન જિનરાય. ૧ દુહાના અસુખને કરનાર એવા શ્રી શખેશ્વર પાર્શ્વનાથને તથા શ્રી શુભવિજયજી નામના મારા ગુરુના ચરશેને પ્રણામ કરી શાસનના નાયક શ્રી વ માનસ્વામીના ગુણેનુ ગાન કરીશુ . ૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પૂજાસંગ્રહ સાથે સમવસરણ સુરવર , વન મહસેન મઝાર; સંઘ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર, એક લખ શ્રાવક વ્રતધારા, એગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર, પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર, ગુરુ વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર મુનિ મારગ ચિતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણ, રાજા ને યુવરાજ, ૫ શિવમારગ વતન વિધિ, સાતમા અંગ માઝાર; પંચમ આરે પ્રાણીને, સુણતાં હેય ઉપકાર, વિર પરમાત્મા મહાસેન વનમાં પધાર્યા ત્યારે દેવેએ ત્યાં સમવસરણની રચના કરી અને ત્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પ્રભુએ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. ૨ પ્રભુની પાસે વ્રત ઉચ્ચરનાર શ્રાવકે એક લાખને એગસાઠ હજાર હતા. તેમાં મુખ્ય શ્રાવકે કે જેનું ઉપાસકદશા સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે, તે દશ હતા. તેઓ પ્રભુ પાસે બારવ્રત ઉશ્ચરી, અતિચાર તજી, ગુરુને વંદન કરી, જિનપ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરતા હતા. ૩૪ | મુનિમાર્ગ ચિંતામણિરત્ન સમાન છે, શ્રાવક ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, ગુણેના સ્થાનમાં મુનિ અને શ્રાવક, બાંધવ એવા રાજા અને યુવરાજ સમાન છે. ૫ મોક્ષમાર્ગરૂપ શ્રાવકના વ્રતને વિધિ સાતમા ઉપાસક Page #168 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે - - - - - - તિણે કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર, સુરતરુ રૂપાને કરી, નીલ વરણમેં પાન; રક્તવર્ણ ફળ રાજતાં, વામ દિશે તલ ઠાણ, તેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગ; નરનારી કળશ ભરી, તેર ઠા જિન અંગ - ૯ હવણ વિલેપન વાસની, માળ દીપ ધૂપ ફૂલ મંગળ અક્ષત દર્પણે, નૈવેદ્ય ધ્વજ ફળ પૂર, ૧૦ દશા અંગમાં છે. પાંચમા આરામાં પ્રાણીને તે સાંભળતાં પણ ઉપકાર કરનાર છે. ૬ તે માટે-તેનું સ્વરૂપ સમજાવવા માટે અનુપમ એવી તેર પ્રકારની (સમ્યક્ત્વની અને બાર વ્રતની) પૂજા કરું છું. ભવસાગરને પાર પામવા માટે બાર ગ્રત તે બાર આરાઓ છે. ૭ આ પૂજા ભણાવતાં પ્રથમ રૂપાને કલ્પવૃક્ષ બનાવ. તેના પાન નીલવર્ણના બનાવવા. ફળે રક્તવર્ણન બનાવવા. તે કલ્પવૃક્ષ પ્રભુની ડાબીબાજુએ સ્થાપન કરે. ૮ નવીન આનંદપૂર્વક ફળ–નૈવેદ્ય વગેરે દરેક જાતની તેરતેર પવિત્ર વસ્તુઓ મેળવવી અને નરનારીઓએ હવણુજળના તેર કળશ પણ ભરીને પ્રભુ પાસે સ્થાપવા. ૯ ૧ હવણ, ૨ વિલેપન, ૩ વાસક્ષેપ, ૪ પુષ્પમાળ, ૫ દીપક, ૬ ધૂપ, ૭ પુષ્પ, ૮ અષ્ટમંગળ, ૯ અક્ષત, ૧૦ દર્પણ, ૧૧ નૈવેદ્ય, ૧૨ ધ્વજા, અને ૧૩ ફળ. આ પ્રમાણે પૂજાના તેર પ્રકાર સમજવા. ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પૂજાસંગ્રહ સાથે - - ( પ્રથમ પૂરવ દિશે-એ દેશી ) ચતુર ચંપાપુરી, વનમાંહે ઉતરી, સેહમ જબૂને એમ કહે એ વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન કુસુમે વ્રત મહમહે એ, ૧ શાંત સંવેગતા, વસુમતિ ગ્યતા, સમકિત બીજ આરેપ કીજે; સૃષ્ટિ બ્રહ્માતણુ, વિષ્ણુ શંકર ધણું, એક રાખે એક સંહરીજે. ૨ ગૌરૂપ ચાટણું, વાવ અમૃતતણું, - ત્રિપુર ને કેશવા ત્રણ હજે; ઢાળનો અર્થ–ચતુર એવી ચંપાપુરીના વનમાં પધારી, શ્રી સૌધર્મ ગણધર જંબૂસ્વામીને કહે છે, કે શ્રી વીર પરમાત્મા વિચરતા વિચરતા નવપુરનગરે આવ્યા. અને તેમના વચનરૂપી પુષ્પથી તેની સુગંધી મઘમઘી રહી. ૧ શાંત (ઉપશમ) અને સંવેગતા (મેક્ષાભિલાષ) એ બે ગુણે પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યેગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઈ શકે. (અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે ) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨ - ત્રિપુરાસુર સાથે દેવને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતું હતું, તેથી Page #170 -------------------------------------------------------------------------- ________________ ખારવ્રતની પૂજા-સા બ્લૂ મંડાણની, વાણી પુરાણની, હરિહર અંભને, દેવી અંભને, ફૅગુરુમુખ ડાકિણી દૂર કીજે, ૩ રાષથી વેગળા, દેવ તીર્થંકરા, ૧૫૩ પામી સમકિત નવિ ચિત્ત ધરીજે: ઉઠી પ્રભાતે તસ નામ લીજે, ४ વિષ્ણુએ ગાયનું રૂપ લઇ વાવતું અમૃત ચાટી લીધું, તેથી ત્રિપુરાસુરને અમૃત ન મલ્યુ. પછી દેવે એ ત્રિપુરાસુરના નાશ કર્યાં અને ત્રણ નગરીને નાશ કર્યાં. શ્રદ્ધામાં ન બેસે તેવી મિથ્યા મ`ડાણવાળી વાણીને દૂરથી જ તજી દેવી જોઇએ. મેાક્ષકામી વિવેકી આત્માએ ઉપજાવી કાઢેલા સ્વરૂપવાળા તથા કેવળ આશ્ચર્ય જ ઉત્પન્ન કરે એવા દેવ-દેવીઓનું નહિં પણ જેમનામાં નામ પ્રમાણે ગુણ છે, જેઓ ધર્મતીર્થનું સ્થાપન કરે છે તથા જેમનામાં સાચુ' હરિહર-બ્રહ્માપણું ઘટી શકે છે તેમનુ જ પ્રભાતમાં ઉઠીને નામસ્મરણ કરવું જોઇએ. જૈન દર્શનમાં શ્રી વીતરાગ પરમાત્માને જ આરાધ્ય દેવાધિ દેવ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેમને નામની સાથે કોઈ વાંધા નથી પરંતુ દેવના સ્વરૂપને પ્રશ્ન ત્યાં મુખ્ય છે. જેમના રાગાદિ દેષો નાશ પામ્યા હાય અને અત્માના પરિપૂર્ણ ગુણા જેમનામાં પ્રગટ થયા હેાય તે પછી નામથી ભલે ગમેતે હાય તા પણ તે પરમાત્માજ છે. એજ વસ્તુને ખ્યાલમાં રાખીને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પૂજાસંગ્રહ સાથે અતિશયે શોભતા, અન્ય મત થોભતા, વાણુ ગુણ પાંત્રીશ જાણુએ એક નાથ શિવસાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. પ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પોતે બનાવેલા શ્રી મહાદેવ તેત્રમાં ફરમાવ્યું છે કે “સંસારરૂપી બીજને અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિ દોષે જેમના ક્ષય પામ્યા હોય, તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, અર્થાત્ નામથી ગમે તે હોય તેને મારે નમસકાર થાઓ” તાત્પર્ય એ છે કે એવા સ્વરૂપવાળા નામથી ગમે તે હોય પરંતુ બધા પરમાત્માના જ નામે છે. મહાપ્રાભાવિક ભક્તામર સ્તોત્રમાં પણ આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ફરમાવ્યું છે કે “હે પ્રભુ! ત્રણ ભુવનને સુખકર હોવાથી તમે જ શંકર છે, એક્ષમાર્ગનું વિધાન કરનાર હોવાથી તમે જ ધાતા-બ્રહ્યા છે અને પુરુષેત્તમપણું તે તમારામાં પ્રગટપણે દેખાય છે તેથી તમે જ સાચા પુરુષોત્તમ-વિષ્ણુ છે. મહોપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી મ. શ્રીએ પણ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે“તું પુરુષોત્તમ તુંહિ નિરંજન, તું શંકર વડભાગ, તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હિ દેવ વીતરાગ. ” તે સુદેવ કેવા છે ? ત્રીશ અતિશય વડે શોભતા છે, અન્ય મિથ્યામતેને થંભાવનારા છે, જેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત છે, જે નાથ મેલનગરે લઈ જવામાં સાર્થવાહ સરખા Page #172 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૫૫ યોગ્ય આચારને, સુગુરુ અણગારને, ધર્મ જયણાયુત આદરે છે; સમકિતસારને, ઇડી અતિચારને, સિદ્ધપડિમા નતિ નિત કરે એ, ૬ શ્રેણિક ક્ષાયિકે, ક્ષીર ગંગાદક, જિન અભિષેક નિત તે કરે છે, સિંચી અનુકૂળને, કહપતરુમૂળને, શ્રી શુભવીર પદ અનુસરી એ. ૭ છે, જગત્ના છના બંધુ તુલ્ય છે, એવા રાગ-દ્વષ વિનાના દેવને દેવ તરીકે માનીએ. ૫ ગુરુ તરીકે કોને માનવા ? તે કહે છે–જે પાંચ આચારની યેગ્યતાવાળા છે, જેઓએ ઘર-બારને ત્યાગ કર્યો છે ( અણગાર છે), તેમને સુગુરુ તરીકે માનીએ. અને જયણું યુક્ત ધર્મને ધર્મ તરીકે સ્વીકારીએ. આ પ્રમાણે સમકિતના સારને ( શંકા-આકાંક્ષા–વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્થામતિ પરિચયરૂપ, પાંચ અતિચારને તજી સ્વીકારે. અને સિદ્ધની પ્રતિમાને હંમેશા નમસ્કાર કર. ૬ ક્ષાયિક સમકિતી શ્રેણક રાજા હંમેશા દુધ અને ગંગાનદીના પાણીથી શ્રી જિનમૂર્તિને અભિષેક કરતા હતા. અનુકૂળ એવા શ્રાવકના વ્રતરૂપ કલપવૃક્ષના મૂળ-સમક્તિને સીંચીને શ્રી શુભવીર પરમાત્માના પદને-તીર્થકરપદને અનુસર્યા અર્થાત્ તેમણે તીર્થંકરપદની નિકાચના કરી. ૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ પંદ પૂજાસંગ્રહ સાથે કાવ્ય ( શાર્દૂલવિક્રીડિતમ ) શ્રદ્ધા સંયુતદ્વાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યકત્વા ગથિંતિ , મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – બતકલ્પપાદ ફલાસ્વાદ કરેાષિ સ્વયમ. ૧ » હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. પ્રથમત્રતે બીજી ચંદનપૂજા દેસણ નાણું ચરણ તણું, આઠ આઠ અતિચાર; અણુસણુ વીર્યાચારના, પણ તિગ તપના બાર, ૧ કાવ્યને અર્થ-શ્રદ્ધા સહિત શ્રાવકના બાર વ્રતને ધારણ કરનાર આનંદ વગેરે દશ શ્રાવકે કે જેઓનું સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવેલ છે, તેઓ આયુષ્ય ક્ષય થયે સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી આવીને મેક્ષમાં જશે, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળા ! તમે તે વ્રતને આચરો અને જિનમૂર્તિનું સ્નાત્ર કરો જેથી તમે તરૂપી કલ્પવૃક્ષના ફળનું પોતેજ આસ્વાદન કરશે. ૧ મંત્રનો અર્થ–પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેશ્વરની હું જલદ્વારા પૂજા કરું છું. દુહાને અર્થ—દર્શનાચાર, જ્ઞાનાચાર ને ચારિત્રાચારના આઠ આઠ અતિચાર, અનશનનાં પાંચ અતિચાર, વીર્યાચારના ત્રણ અતિચાર અને તપાચારના બાર અતિચાર છે. ૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧પ૭ સુંદર સમકિત ઉરી, લહી ચેાથું ગુણઠાણ, ચડી પંચમ પગથાલીએ, થુલ થકી પચ્ચક્ખાણ. ૨ હાથી બીજી (વાહે અમને અમૃત પાઈ ઉછેર્યા વાહહાજી અમને રે—એ દેશી) આવે આવો જાદાના કંત, અમ ઘર આવો રે, ભકિતવત્સલ ભગવંત, નાથ શું ના રે; એમ ચંદનબાળાને બેલડે, પ્રભુ આવી રે, મુઠી બાળા માટે, પાછા વળીને બોલાવી રે આવો ૧ સંકેત કરીને સ્વામી, ગયા તુમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ઘરી જે મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજુ રે, તોયે પહેલે વત અતિચાર થકી હું ધ્રનું રે. આવો ૨ સુંદર સમકિતને ઉચ્ચરી, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી પાંચમા ગુણઠાણે આવતા શ્રાવક પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકેના પૂલથી ત્યાગ કરવારૂપ પચ્ચખાણ કરે. ૨ દાળનો અથ–હે યશદારાણીના કંત વીરપ્રભુ! અમારા ઘરે આવે. હે ભક્તિવત્સલ ઉત્તમ નાથ ! તમે કેમ આવતા નથી? આ પ્રમાણે ચંદનબાળાના વચનથી (પિતાને અભિગ્રહ પૂર્ણ થવાથી) પ્રભુએ પાછા આવી એક મુઠી અડદના બાકુળા માટે ચંદનબાળાને બેલાવી તેના હાથે પ્રભુએ બાકુળા વહાર્યા. ૧ હે સ્વામી! મનમાં કરૂણાબુદ્ધિ ધારણ કરી ચંદનબાળાને તારવાને સંકેત કરીને આપ વનમાં ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેને પણ આપે કેવળી કરી. અમે પણ કેશરના કીચ કરીને-કેશરને સારી રીતે ઘીને For Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પૂજાસંગ્રહ સાથે જીવહિંસાના પચ્ચકખાણ, શૂલથી કરીએ રે, દુવિહં તિવિહેણું પાઠ, સદા અનુસરીએ રે, વાસી બાળે વિદળ નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વાકેરી જીવ દયા નિત્ય પાળું રે, આવો. ૩ દસ ચંદઆ દશ ઠાણુ, બાંધીને રહીએ રે, જીવ જાયે એવી વાત, કેહને ન કહીએ રે; વધ બંધન ને છવિ છેદ, ભાર ન ભરીએ રે, ભાત પાણીનો વિરછેદ, પશુને ન કરીએ રે. આ૦ ૪ પ્રભુની પૂજા કરીએ. તે પણ હે પ્રભુ ! આ પહેલા વ્રતના અતિચારોથી ધ્રુજીએ છીએ. ૨ જીવહિંસાના પચ્ચક્ખાણ ધૂલથી કરીએ અને દ્વિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી ન કરું અને ન કરવું ) નો પાઠ હંમેશા અનુસરીએ. વાસીજન, બેલે (બેળ અથાણું), વિદળ ( કાચા ગેરસ સાથે કઠોળ ખાવું તે), અને રાત્રિભેજન કે જેમાં ઘણી હિંસા થાય છે તેને ત્યાગ કરું. અને ( નિરપરાધી ત્રસ જીવેની સંક૯પથી નિરપેક્ષપણે હિંસા ત્યાગ કરવા રૂપ) સવા વિધાની દયા નિરંતર પાળું. ૩ દશ સ્થાનકે (૧ દેરાસર, ૨ ઉપાશ્રય, ૩ પૌષધશાળા, ૪ સ્નાનગૃહ, ૫ ભેજનશાળા, ૬ ખારણીયા ઉપર, છ ઘંટી ઉપર, ૮ પાણીયારા ઉપર, ૯ ચૂલા ઉપર, અને ૧૦ શયનસ્થાને) દશ ચંદરવા બાંધીને રહીએ. અને કેઈપણ જીવની હિંસા થાય તેવું વચન બેલવું નહિ. (હવે આ વ્રતના પાંચ અતિચાર કહે છે) પશુને વધ ન કરે, તેમને ગાઢે બંધને બાંધવા નહિ, તેમની ચામડી વગેરેનો છેદ ન કર, તેમના Page #176 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧પલ લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વ, ત્યાશી ભેળે રે, તુજ આગમ સુણતાં આજ, હેય વિરછેદે રે, ચોમાસે પણ બહુ કાજ, જય પાછું રે, પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે. આ૦ ૫ એક ધાસમાંહે સે વાર, સમરું તુમને રે, ચંદનબાળા ક્યું સાર, આપ અમને રે; માછી હરિબળ ફળદાય, એ વ્રત પાળી રે, શુભવીર ચરણ સુપસાય, નિત્ય દીવાળી રે. આવો૦ ૬ - કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યા ગમિયંતિવૈ, મક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેકં કુરુ, યેન – બતક પાદપકલાસ્વાદ કષિ સ્વયમ ૧ ઉપર અતિભાર ન ભરે અને તેમના ચારા–પાણીને વિચ્છેદ ન કરે. ૪ લૌકિક દેવ-ગુરુ મિથ્યાત્વ ત્યાશી ભેદે છે, તમારાં આગમ સાંભળવાથી તેને ત્યાગ થાય છે, જેમાસામાં પણ ઘણું કામમાં જયણું પાછું અને હે મહારાજ! પગલે પગલે આ પ્રથમ વ્રતને ઉજજવળ રાખું. પ ણ હે પ્રભુ ! એક શ્વાસે શ્વાસમાં સેંકડે વાર તમને યાદ કરું અને કહું છું કે–ચંદનબાળાની જેમ સાર–શ્રેષ્ઠ કેવળજ્ઞાન અમને આપ. હરિબળમાછી ફળદાયક એવા આ પ્રથમવ્રતનું પાલન કરી સુખ પામ્યા. શ્રી શુભવીર પરમાત્માના ચરણના પસાયથી હંમેશા દીવાળી થાય—આનંદ થાય. ૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦, પૂજાસંગ્રહ સાથે ૩ હૈી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા. દ્વિતીયત્રતે ત્રીજી વાસપૂજા દુહ ઢાળ ત્રીજી (રાગ ભૈરવી) (યમુનામાં જઈને પડયો રે બાળ મારો યમુનામાં જઈને પડ–એ દેશી) મુક્તિસેં નઈ મળ્યો રે, મોહન મેરે મુક્તિસેં જાઇ મળે; મેહસે ફક્યું ન ડર્યો રે, મેહન મેરે મુક્તિસે જઈ મળ્યા. નામકરમ નિરણા હેતે, ભક્તકે ભાવ ભર્યો રે મેo ઉપદેશી શિવમંદિર પહેતા, તે સે બનાવ ઠયો રે, મેo ૨ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની ચંદનથી પૂજા કરીએ છીએ. દુહાને અર્થ-કેશર અને બરાસ ઘસી તેને સૂકવી, તેનું ચૂર્ણ કરી સુગંધી પુપથી વાસિત કરવું. આવા ઘણું સુગંધી વાસક્ષેપથી જગત દયાળ પ્રભુની પૂજા કરવી. ૧ - હાથીને અથ–મારા મનમોહન પ્રભુ મુક્તિમાં જઈને તેને મળી ગયા. પણ તે પ્રભુ મહથી કેમ ડર્યા નહિ? એ આશ્ચર્ય છે. તીર્થંકર નામકર્મ અપાવવા માટે ઉપદેશદ્વારા Page #178 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૬૧ આનંદાદિક દશ ચું બેલી. તુમ કને વ્રત ઉરચર્યો રે; મેo પાંચ ટકા જૂઠ ન બેલે, મેં ભી આશ ભર્યો રે, મેo ૨ બીજું વ્રત ધરી જૂઠન બેલું, પણ અતિચારે ડર્યો રે; મેo વસુરાજા આસનસે પડિયે, નરકાવાસ કર્યો રે, મેo ૩ માંસાહારી માતંગી બોલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; મેo જૂઠા નરપગ ભૂમિશાધન, જળ છંટકાવ કર્યો રે, મો. ૪ ભક્તજનેમાં શુભ ભાવ ભરી દીધે પછી તેઓ શિવમંદિરેમેક્ષે પહોંચી ગયા. હે પ્રભુ! અમે પણ તમારી સાથે એજ બનાવ બનાવીશું અર્થાત્ મેક્ષની પ્રાપ્તિ કરીશું. ૧ આનંદ વગેરે દશ શ્રાવકેએ આ પ્રમાણે બેલી આપની પાસે બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં બીજા વ્રતમાં પાંચમોટા જૂઠ (૧ કન્યા સંબંધી, ૨ પશુ સંબંધી, ૩ જમીન સબ ધી, ૪ પારકી થાપણ એળવવા રૂપ, અને ૫ બેટી સાક્ષી પૂરવા રૂ૫) ન બેલવાને નિર્ણય કર્યો. હું પણ તેમના જેવી જ આશાથી ભરેલું છું. ૨ બીજું વ્રત લઈને હું જૂઠ બોલવાને ત્યાગ કરું છું. તેના પાંચ અતિચારોથી ડરું છું, વસુરાજા જૂઠ બોલવાથી સિંહાસન ઉપરથી પડયે અને નરકાવાસને પામ્ય –નરકમાં ગયે. ૩ માંસભક્ષણ કરનાર માતંગીને બેસવા માટે જમીન ઉપર પાણી છાંટતી જોઈને ભાનુ નામના પંડિતે પ્રશ્ન કર્યો કે–તું જાતે ચંડાળ છે અને માંસાહાર કરે છે, તે જમીન પર પાણી કેમ છાંટે છે, તેના ઉત્તરમાં માતંગી કહે છે કે જૂઠ બોલનાર મનુષ્યના પગ પડવાથી અપવિત્ર થયેલ ભૂમિને શુદ્ધ કરવા જળ છંટકાવ કરું છું એટલે ચંડાળ કરતાં પણ જૂઠ બેલનાર વધારે અપવિત્ર છે. ૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પૂજાસંગ્રહ સાથે મંત્રભેદ રહેનારી ન કીજે, અછતી આળ હર્યો રે; મેo ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, વ્રતકે પાણી ઝર્યો રે, મેo ૫ કમળ શેઠ એ વ્રતમેં સુખિયે, જઠસેં નંદ કો રે, મેo શ્રી શુભવીર વચન પરતીત, કલાવૃક્ષ ફળે રે. મા૦ ૬ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતકાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવ ત્યફવા ગમિષંતિ વૈ; મેક્ષ તવ્રતમાચસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન વં તક૫પાદપફલાસ્વાદ કરાષિ સ્વયમ, ૧ ૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીર જિનેન્દ્રાય વાસં યજામહે સ્વાહા. આ બીજા વ્રતના પાંચ અતિચાર કહે છે–૧ મંત્રભેદ ન કર (કેઈની વાત પ્રગટ ન કરવી), ૨ પિતાની સ્ત્રીએ કરેલ ગુપ્ત હકીકત કેઈને ન કહેવી, ૩ કેઈને બેટું કલંક ન દેવું, ૪ ઓટો લેખ ન લખવે, ૫ બેટો ઉપદેશ ન આપે. આ અતિચારે જે સેવવામાં આવે તે વ્રતનું પાણી ઝરી જાય છે. ૫ કમળશેઠ એ વ્રતનું પાલન કરવાથી સુખી થયા. અને નંદ વણિક જૂઠ બેલવાથી દુઃખી થયા. શ્રી શુભવીર પરમાત્માના વચનના વિશ્વાસથી શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ફલે છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬માં છે તેમાં આપેલ પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની વાસક્ષેપથી પૂજા કરીએ છીએ. Page #180 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૨૩ તીયતે ચેથી પુષ્પમાળ પૂજા સુરતરુ જાઈ ને કેતકી, ગુથી ફૂલની માળ; ત્રિશાલાનંદન પૂરુએ, વરીએ શિવવરમાળ. હાળ (હું ને મારે હરજીવન જી—એ દેશી) પ્રભુ કઠે ઠવી ફૂલની માળા, શૂલથકી વ્રત ઉચ્ચારી રે, ચિત્ત ચાખે ચેરી નવિ કરીએ. સ્વામી અદત્ત કદાપિન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે. ચિત્તo નવિ કરીએ તો ભવજળ તરીએ રે. ચિત્ત. ૧ દહાનો અર્થ –કલ્પવૃક્ષ, જાઈ અને કેતકી વગેરેના ફૂલની માળા ગુંથીને ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને પૂજીએ અને મેક્ષરૂપ વરમાળા મેળવીએ. ૧ ઢાળને અથ–પ્રભુના કંઠમાં ફૂલની માળા સ્થાપન કરીને સ્થૂલથી ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત ઉચ્ચારીએ અર્થાત્ ચેકબા ચિ ચેરી ન કરવા રૂપ નિયમ લઈએ. અદત્તના ચાર પ્રકાર (જીવઅદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત અને સ્વામી અદત્ત) છે, તેમાંથી શ્રાવકે સ્વામી અદત્ત ક્યારે પણ ન લેવું, સ્વામી અદત્તના અઢાર ભેદ કહ્યા છે, તેને પરિહરીએ. અદત્તને ત્યાગ કરીએ તે સંસારસાગરને તરી જઈએ. ૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સા પ્રકારે ચાર કહ્યો છે, તૃણ તુષમાત્ર ન કર ધરીએ રે, ચિત્ત રાજદંડ ઉપજે તે ચારી, નાડું પડયું વળી વિસરીએ રે. ચિત્ત૦ ૨ કૂંડ તાલે કુંડે માપે, અતિચારે નવિ અતિચરીએ રે, ચિત્ત આ ભવ પરભવ ચારી કરતાં, વધ અધન વિત હરીએ રે. ચિત્ત૦ ૩ ચારીનું ધન ન રે ઘમાં; ચાર સદા ભૂખે મરીએ રે; ચિત્તo ૧૬૪ ચાર સાત પ્રકારે કહ્યો છે. ખરી રીતે તે ફાતરા જેવી પણ પારકી વસ્તુ હાથમાં ન લઇએ. ટૂંકી વ્યાખ્યા કહે છે-જે ચારી કરવાથી રાજ્ય ક્રૂડ ચારી કહેવી. કોઈનુ' નષ્ટ થયેલુ', પડી ગયેલુ' અને ભૂલી ગયેલુ લેવુ તે પણ ચારી કહેવાય. ૨ ખાટા તાલથી અને ખાટા માપથી વસ્તુ લેવાદેવાથી અતિચાર લાગે છે, તેવા અતિચાર લગાડવા નહીં. ચારી કરવાથી આ ભવ અને પરભવમાં વધ, બંધન પામે અને વિતને પણ નાશ થાય. ૩ ચારીનું ધન ઘરમાં ટકે નહીં, ચાર કાયમ ભૂખે જ મરે, ઘાસ કે ચારીની કરે તે * ૧ ચાર, ૨ ચારી કરનાર, ૩ ચેારીની વસ્તુ વેચી આપનાર, ૪ ચારને અન્ન આપનાર, ૫ ચેારને મદદ કરનાર, ૬ ચેારને ગાઢવણુ કરી આપનાર અને છ ચારને સ્થાન આપનાર. આ સાતને ચાર કહ્યા છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા-સાથે ૧૬૫ ચારનો કે ધણી નવિ હવે, પાસે બેઠા પણ ડરીએ રે. ચિત્તo ૪ પરધન લેતાં પ્રાણ જ લીધાં, પંચૅક્રિય હત્યા વરીએ રે; ચિત્ત ત્રત ધરતાં જગમાં જસ ઉજજવળ, સુરલોકે જઇ અવતરીએ રે, ચિત્ત. ૫ તિહાં પણ સાસય પડિમા પૂજી, પુષ્યતણ પિઠી ભરીએ રે; ચિત્તo જળ કળશા ભરી જિન અભિષેકે, કલ્પતરુ રૂડા ફળીએ રે. ચિત્તo ૬ ધનદત્ત શેઠ ગયે સુરલોકે, એ વ્રત શાખા વિસ્તરીએ રે; ચિત્તo ચર પકડાય તો કે તેને ધણું થતું નથા. ચેરની પાસે બેસતા ડર લાગે છે. ૪ પારકાનું ધન લેતાં તેના પ્રાણ જ લીધા તેમ અપેક્ષાથી સમજવું. કારણ કે ધન ગયાના આઘાતથી કેટલીકવાર મનુષ્યનું મરણ થાય છે, તેથી પંચે દ્રિયની હત્યા લાગે છે. જે ચેરી ન કરવાનું વ્રત લે છે તેને આ જગતમાં ઉજજવળ યશ થાય છે. અને પરભવમાં દેવલોકમાં અવતાર પામે છે. પણ ત્યાં પણ શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી પુણ્યની પેઠે ભરે છે, ત્યાં પ્રભુના જન્માભિષેકાદિ પ્રસંગે જળના કળશે ભરી પ્રભુને અભિષેક કરવાથી શ્રાવકવતરૂપ ક૯પવૃક્ષ સારી રીતે ફળવાળે થાય છે. ૬ આ વ્રતનું પાલન કરી ધનદત્ત શેઠ દેવલોકમાં ગયા છે. આ Page #183 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે શ્રી શુભવીર જિનેશ્વર ભકતે, સાસયસુખ શિવમંદિરીએ રે. ચિત્ત કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશત્રતધરા: શ્રાદ્ધાઃ મૃત વણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવ ત્યફવા મિષ્યતિ વૈ; મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કર, પેન વં તક૯પપાદપલાસ્વાદ કષિ સ્વયમૂ. ૧ ૩. 6 શ્રી ધરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પમાલા યજામહે હા. ચતુથવ્રતે પાંચમી દીપક પૂજા દુહે ચાથું ઘત હવે વરણવું, દીપક સમ જસ જાત; કેવળદીપક કારણે, દીપકનો ઉદ્યોત, ૧ વતની શાખાઓ ઘણી વિસ્તાર પામે છે. શ્રી શુભવીર પરમાત્માની ભક્તિથી શિવમંદિરમાં નિવાસ કરવા રૂપ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૭ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ ૧૬ માં આપેલ છે, તે મુજબ જાણવો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની પુષ્પમાલાથી પૂજા કરીએ છીએ. દહાને અર્થ–હવે હું ચોથા વ્રતનું વર્ણન કરું છું. જેની દીપક સમાન ત છે. કેવળજ્ઞાન રૂપી દીપક પ્રગટાવવા માટે પ્રભુની પૂજામાં દીપકને ઉદ્યોત કર. ૧ - - - Page #184 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૬૭ - -- ---- --- ----- - ઢાળ (જંદાવનના વાસી રે, વિઠલા તે મુજને વિસારી—એ દેશી) એ વ્રત જળામાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. પરમાતમ પૂછને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે; અતિચાર પણ દૂર કરીને, પદારા દૂર કીજે, મેo નિજનારી સંતેવી શ્રાવક, અણુવ્રત ચેાથે પાળે; દેવતિરિ નરનારી નજરે, રૂપ રંગ નવિ ભાળે, એ૦ ૧ વ્રતને પીડા કામની કીડા, દુગધા જે બાળી; નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરેo વિધવા નારી બાળકુમારી, વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી દુર્બળ છાતી, નરમારણ એ કાતી. મેરે ૨ ઢાળને અથ–આ ચતુર્થ વ્રત જગતમાં દીપક સમાન છે, હે પ્યારા બંધુ! આ વાત જગતમાં દીપક સમાન છે. વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરી ગુરુ મહારાજ આગળ આ વ્રત લઈએ પાંચ અતિચાર દૂર કરીને પરસ્ત્રીને ત્યાગ કરીએ. સ્વદારાસતેષી શ્રાવક આ ચોથું અણુવ્રત પાળે. દેવ-તિર્યંચ અને મનુષ્ય સંબંધી સ્ત્રીના રૂપરંગ નજરે પણ ન જુએ. ૧ કામક્રીડા એ ચેથા વ્રતને પીડારૂપ છે. પંચાશક ગ્રંથમાં દુર્ગધા બાલિકાને અને નાસિકા વગરની સ્ત્રીને પણ રાગપૂર્વક જેવાને નિષેધ કરેલ છે. વિધવા સ્ત્રી, બાળકુમારી અને વેશ્યા આ ત્રણેય પરસ્ત્રી સમજવી. એ સ્ત્રીઓ રંગે રાતી અને છાતીએ દુર્બળ હોય છે છતાં તેમના ઉપરની આસક્તિ મનુવ્યને મારવા માટે તેના શીલરૂપ જીવનને નાશ કરવા માટે એ છરી જેવી છે. ૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પૂજાસંગ્રહ સાથે પરનારી હેતે શ્રાવકને, નવ વાડ નિરધારી; નારાયણ ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે ભક્તરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણ નારી સવિકારી, દેખી ન પડ્યા પાસે. મેરેo ૩ દશ શિર રાવણ રણમાં રે, સીતા સતીમાં મેટી; સર્વે થકી જે બ્રહ્મવ્રત પાળે, ના દાન હેમ કેટી, મેરે વૈતરણાની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે. વિરતિને પ્રણામ કરીને. ઇંદ્ર સભામાં બેસે, મેરેo ૪ મદિરા માંસથી વેદ પુરાણે, પાપ ઘણું પરદારા; વિષકન્યા રંડાપણુ અંધા, વ્રતભંજક અવતાર, મેરે - પરસ્ત્રીથી રક્ષણ કરવા માટે શ્રાવકને નવવાડે કહેલી છે. નારાયણ-કૃષ્ણ અને ચેડા મહારાજાએ કન્યાદાન આપવાને પણ ત્યાગ કર્યો હતે. ભરતરાજાને અયોધ્યાનું રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા હતા, તે વખતે ખર વિદ્યાધરની સ્ત્રી શૂર્પણખાએ વિકારવશ બની રામ પાસે પ્રાર્થના કરી હતી તે પણ તેના પાશમાં ફસાયા ન હતા. ૩ દશ મસ્તકવાળે કહેવાતે રાવણ પરસ્ત્રીલંપટ થવાથી યુદ્ધમાં મરા. શીયલનું રક્ષણ કરવાથી સીતા સતી માં મોટી કહેવાણ. સર્વથી બ્રહ્મચર્ય પાળનારની તુલનામાં દોડે એનૈયાનું દાન પણ આવી શકે નહીં. ચતુર્થ વ્રતને ભંગ કરનાર નરકની અંદર વૈતરણની વેદના પામે છે. ઈદ્ર મહારાજા પિતાની સભામાં વિરતિવંતને-બ્રહ્મચારીને પ્રણામ કરીને બેસે છે. ૪ મદિરા અને માંસભક્ષણ કરતાં પણ વધારે પાપ પરદારસેવનમાં છે એમ વેદ અને પુરાણમાં કહ્યું છે. આ વ્રતને Page #186 -------------------------------------------------------------------------- ________________ ખારવ્રતની પૂજા સાથે વ્રત સંભાળે પાપ પખાળે, સુર તસ વાંછિત સાથે; કલ્પતરુ ફળ દાયક એ વ્રત, જગ જસ કીતિ વાધે, મેરે૦ ૫ દશમે અંગે મત્રીશ આપમ, શીલવતી વ્રત પાળી; નાથ નિહાળી ચરણે આવ્યા, નેહ નજરતુમભાળી, મેરે હાથી મુખસે દાણેા નિકસે, કીડી કુટુંબ સહુ ખાવે; શ્રી શુભવીર જિનેશ્વર સાહિબ,શાભાઅમશિરપાવે. મેરે૦ ૬ કાવ્ય તથ મત્ર શ્રદ્ધાસ ચુતદ્વાદશતધરા: શ્રાદ્ધા: શ્રુતે વણિતા, આનંદ્રાદિકદિગ્મિતા: સુરભવ' ત્યક્ત્વા મિષ્યતિ વૈક મેાક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક' કુરુ, ચેન વ તકલ્પપાદપલાસ્વાદ કરાષિ સ્વયમ્ . ૧ ૧૬૯ ભંગ કરનારા ભવાંતરમાં વિષકન્યા, વિધવા અને અધપણાને પામે છે, જે આ વ્રતનું રક્ષણ કરે છે, તે પાપને દૂર કરે છે, દેવા પણ તેના વાંછિત પૂરે છે. આ વ્રત કલ્પવૃક્ષની જેમ ઇચ્છિત ફળને આપનાર છે. અને જગતમાં યશકીર્તિ વધારે છે. દેશમાં પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં બ્રહ્મચર્ય ને ખત્રીશ ઉપમાગ્યે આપી છે. શીલવતી આ વ્રતનું પાલન કરી સુખ પામેલ છે. હે પ્રભુ ! હું આપની સ્નેહ નજર જોઇને આપને શરણે આવ્યા છું. હાથીના મુખમાંથી અનાજ ખાતાં ખાતાં જે દાણા ખરી પડે તે દાણા ખાઇને કીડીનુ આખું કુટુંબ તૃપ્ત થઈ શકે છે. તેવી રીતે કે શુભવીર જિનેશ્વર સાહેબ ! આપ અમારા મસ્તકે બીરાજો કે જેથી અમે શાલા પામીએ, ૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પૂજાસંગ્રહ સાથે ૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ–નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા, પંચમત્રતે છઠ્ઠી ધૂપપૂજા અવત પંચમ આદરી, પાંચ તજી અતિચાર, જિનવર યૂપે પૂજીએ, ત્રિશલામાત મલ્હાર, ૧ વાળ (મારી અંબાના માંડવડા હેઠ—એ દેશી) મનમોહનજી જગતાત, વાત સુણે જિનરાજજી રે, નવિ મળીયે આ સંસાર, તુમ સરિખ રે શ્રીનાથજી રે, કૃષ્ણાગ ધૂપ દશાંગ, ઉખેવી કરું વિનતિ રે, તૃષ્ણા તરુણી રસલીન, હું રઝ રે ચારે ગતિ રે; તિય ચ તસનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પચંદ્ધિ કણિધર રૂપ, ધન દેખીને મમતા કરે રે, મન૦૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬ માં આપેલ છે. તેમ જાણો મંત્રના અર્થમાં એટલુ ફેરવવું કેઅમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. દુહાને અર્થ–પાંચમું પરિગ્રહ પરિમાણ રૂપ અણુવ્રત અંગીકાર કરી તેના પાંચ અતિચારો તજી ત્રિશલામાતાના નંદન વીર જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ. ૧ ઢાળને અર્થ-હે મનમોહન જગધણી ! હે જિનરાજ મારી વાત સાંભળે. તમારા સરખે નાથ મને આ સંસારમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૧ બારવ્રતની પૂજા-સાથે સુર લાલી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે; નરભવ માંહેધનકાજ, ઝાઝા ચડ્યો રણમાં રડ્યો રે, નીચ સેવા મૂકી લાજ, રાજ્યસે રણુમાં પડ્યો રે, મન ૨ સંસારમાં એક સાર, જાણ કંચન, કામિની રે, ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે, ભાગ્યે મળિયા ભગવંત, અવસર પામી વ્રત આદરું રે, ગયો નરકે મમ્મણશેઠ, સાંભળી લેભથી એાસરે. મન ૩ મળ્યો નથી કૃષ્ણાગરુ અને દશાંગધૂપ પ્રભુની પાસે કરીને હું વિનતિ કરું છું કે હે પ્રભુ ! તૃષ્ણારૂપ સ્ત્રીના રસમાં લીન થઈને હું ચારે ગતિમાં ભખે. તિર્યંચગતિમાં ધન ઉપર વૃક્ષના મૂળીયાં રાખી હું રહ્યો. પંચેંદ્રિયમાં સર્પ રૂપે થઈને ધન દેખીને મમતા કરી છે. ૧ આ સંસારમાં જે લોભી દે હોય છે તે સંસારી મનુખ્યાનું ધન દાટેલું હોય ત્યાંથી સંહરે છે. તેમના સંબંધમાં સમરાદિત્યના જીવે ત્રીજા ભવમાં એક મુનિના ચરિત્રને સાંભબેલું છે. આ જીવ ધન માટે મનુષ્યપણામાં વહાણમાં ચઢયે, રણમાં રખડયે, લાજ છોડી નીચજનોની સેવા કરી, રાજ્યના રસથી લડતાં લડતાં જ મરણ પામ્યા. ૨ આ જીવે સંસારમાં સાર તરીકે કંચન અને કામિનીને જ ગણી, તેમાં મુંઝાઈને નિરંજન એવા નાથના નામની એક પણ જપમાળા ન ગણું. હે પ્રભુ! તમે હવે મારા ભાગ્યે મળ્યા છે, તેથી અવસર પામીને હું આ પાંચમા વ્રતને અંગીકાર કરું. અતિભ કરવાથી મમ્મણશેઠ નરકે ગયે, તેની કથા સાંભળી હું લેભથી પાછે હઠું. ૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પૂજાસંગ્રહ સાથે - - - - - - - - નવવિધ પરિગ્રહ પરિમાણ, આનંદાદિકની પરે રે, અથવા ઈછાપરિમાણ, ધન ધન્નાદિક ઉચ્ચરે રે; વળી સામાન્ય પકભેદ ઉત્તર ચાસઠ દાખિયા રે, દશવૈકાલિક નિર્યુક્તિ, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે. મન ૪. પરિમાણથી અધિકું હેય, તે તીથે જીવાવરો રે, રેકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરે એ; ધનશેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે, શુભવીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે, મન ૫ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધા વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગામäાત વૈ, મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુર, યેન – વતકપપાદપફલાસ્વાદ કષિ સ્વયમ - ૧ આનંદ વગેરે શ્રાવકની જેમ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે. અથવા ધન-ધાન્ય વગેરેનું પોતાની ઈચ્છા પ્રમાણે પ્રમાણ નકકી કરે પરિગ્રહના સામાન્યથી છ ભેદ (૧ ધાન્ય, ૨ રત્ન, ૩ સ્થાવર, ૪ દ્વિપદ, ૫ ચતુષ્પદ અને ૬ કુ) છે અને ઉત્તરભેદ ચોસઠ (ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુને એક) છે. તે દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહસ્વામીએ કહ્યા છે. ૪ રાખેલા પ્રમાણથી ધન વધે તે તીર્થસ્થાને જઈ વાપરવું. તેથી સંસારનાં પાપ અટકી જાય, અને એ રીતે જિનની ખરી છાપ ધારણ કરે. ધનશેઠે ધનનું પ્રમાણ કર્યું હતું તેથી તેણે અનાયાસે મળેલ ચિત્રાવેલીને પણ તજી દીધી. આ વ્રતધારી શુભવીર પ્રભુનું ધ્યાન કરી શિવસુંદરીને સંતેષ પમાડે છે. ૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૭૩ ૩% હૈ1 શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા, ષષ્ઠત્રને સાતમી પુષ્પપૂજા દહે ફૂલ અમૂલક મેઘ ક્યું, વરસાવી જિન અંગ; ગુણવ્રત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રંગ. ૧ ઢાવી (રાગ સારંગ. દાયક દિલ વસિયાએ દેશી) મવસરણ સુરવર રચે રે, પૂજા ફૂલ અશેષ; સાહિબ શિવ વસીયા. * રાયપણું સૂત્રમાં રે, કરે સૂર્યાભ વિશેષ. સાo કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬ માં આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ. દુહાને અર્થ-અમૂલ્ય એવા ફૂલે વરસાદની જેમ પ્રભુના શરીર ઉપર વરસાવીને ત્રણ ગુણવતેમાંના દિશિપરિમાણુ નામના વ્રતને આનંદપૂર્વક આદરવું. ૧ ઢાળનો અર્થ છે સાહેબ ! આપ અત્યારે મેક્ષમાં જઈને વસ્યા છે. પરંતુ જ્યારે અહિં કેવલજ્ઞાન પામીને વિચરતા હતા તે વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સમસ્ત પ્રકારના પુખેથી આપની પૂજા કરી હતી. તે માટે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પૂજાસંગ્રહ સાથે શિવ વસિયા ને મારે મન વસ્યા રે, | દિલ વસિયા મહારાજ સા. ૧ પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ સાહે ચાર દિશા વિમળા તમા રે, હિંસાએ પચ્ચક્ખાણ. સા૨ આશ કરું અરિહંતની રે, પાંચ તજી અતિચાર; સા. તુમ સરિખ દીઠે નહીં રે, જગમાં દેવ દયાળ. સા. ૩ વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયો પરદેશ; સા. તેહને પણ સુખિયો કર્યો રે, લાખણે દઈ બેશ. સા. ૪ રાયપાસે સૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે. તેણે આ પૂજા વિશેષ પ્રકારે કરી હતી. આ પરમાત્મા મેક્ષમાં રહ્યા હોવા છતાં ભક્તિના બળથી મારા મનમાં–મારા દિલમાં વસી રહ્યા છે. ૧ પૂજ્ય એવા પરમાત્માની પૂજા કરીને આશા એટલે દિશાનું પરિમાણુ કરું, ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) તથા વિમળા (ઊર્ધ્વદિશા) અને તમા (અદિશા) એ છયે દિશાઓએ કેટલું જવું તેનું પરિમાણ કરું. જેથી તેની બહાર રહેલા જીવોની હિંસાના પચ્ચખાણ થઈ જાય. ૨ આ વ્રતના પાંચ અતિચાર (૧ ઊર્વદિશા પ્રમાણતિક્રમ, ૨ અદિશાપ્રમાણતિક્રમ, ૩ તિર્યદિશા પ્રમાણુતિકમ, ૪ એક તરફ પ્રમાણ ઘટાડી બીજી તરફ વધારવું, ૫ કરેલ પ્રમા ને ભૂલી જવું એ) તજી હે પ્રભુ! અરિહંત એવા આપની આશા કરું. કારણ કે તમારા જેવ દયાળુ દેવ આ જગતમાં મેં જોયું નથી. ૩ હે પ્રભુ! આપે વર્ષીદાન દીધું તે વખતે એક બ્રાહ્મણ Page #192 -------------------------------------------------------------------------- ________________ ખારવ્રતની પૂજા-સા હુ' પણ તે દિન કે ગતિ રે, કેવળી જન્મ જિનરાજ, સા શાસન દેખી તાજું રે, આવ્યા તુમ શિર લાજ, સા૦ ૫ એ વ્રતથી શિવસુખ લહ્યું રે, જેમ મહાનંદકુમાર; સા શ્રી શુભવીર જિનેશ્વર રે, અમને પણ આધાર સા૦ ૬ કાવ્ય તથા સત્ર શ્રદ્ધાસ ચુતદ્વાદશતત્રધરાઃ શ્રાદ્ધા; શ્રુતે વિણતા, આનંદ્યાક્રિકદ્દિગંમતાઃ સુરભવ' ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ, મેાક્ષ' તદ્વ્રતમાચસ્વ સુમતે! ચૈત્યાભિષેક' કુરુ, ચેન ત્વં તકલ્પપાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ ૧ ૐ હ્રી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૧૭૫ પરદેશ ગયા હતા, તે પાછે આન્યા ત્યારે તેની સ્ત્રીના કહે. વાથી આપની પાસે આવ્યે અને યાચના કરી તેને લાખ સાનૈયા ઉપજે એવા ખેસ દેવદૃષ્ય વસ્ત્ર આપી સુખી કર્યાં.૪ હે પ્રભુ ! આપ કેવળજ્ઞાની થયા ત્યારે હું કઈ ગતિમાં હાઇશ? અત્યારે તે આપનું શાસન દેખીને આપની પાસે આન્યા છું. હુવે મારી લાજ આપના માથે છે. ૫ આ વ્રતના પાલનથી મહાન દકુમારે મેક્ષસુખ મેળવ્યુ છે. તેવી રીતે શ્રી શુભવીર જિનેશ્વર અમને પણ આધાર રૂપે તમે છે. ૬ કાવ્ય તથા મ’ત્રના અથ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬ માં આપેલ છે તે મુજબ જાણવેા. મ`ત્રના અર્થ માં એટલુ ફેરવવું કે– અમે પ્રભુની પુષ્પા કરીએ છીએ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પૂજાસંગ્રહ સાથે સપ્તમત્રતે આઠમી અષ્ટમંગલિક પૂજા દુહા અષ્ટમંગલની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમે, ભાવમંગળ જિનનામ. ૧ ઉપભેગે પરિભાગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજુ ગુણવ્રત તેહના, વીશ તજે અતિચાર. ૨ ઢાળી ( સુતારીના બેટા તુને વિનવું લેલ–એ દેશી ) વ્રત સામે વિરતિ આદરે રે લોલ, કરે સાહિબ જે મુજ, મહેર જે; તુજ આગમ અરિસ જેવતાં રે લોલ, દૂર દીઠું છે શિવપુર શહેર જે. દુહાને અથ–પ્રભુને પ્રણામ કરી અષ્ટાંગલિક (સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ, ભદ્રાસન, મત્સ્યયુગલ, દર્પણ, વર્ધમાન ને નંદાવર્તા) વડે પૂજા કરીએ. આ આઠમી પૂજામાં ભાવમંગળરૂપ જિનેશ્વરના નામને નમસ્કાર કરીએ. ૧ ઉપભેગ અને પરિભેગનું પ્રમાણ કરવા વડે આ સાતમું વ્રત ઉચ્ચરવું. આ બીજું ગુણવ્રત છે તેના વીશ (પંદર કમદાનના વ્યાપાર રૂપ પંદર અને ભેગે પગ સંબંધી પાંચ મળી વીશ) અતિચાર છે. તે તજવા યોગ્ય છે રે ઢાળનો અર્થ– હે સાહિબ ! જે આપ કૃપા કરે તે આ સાતમા ગત સંબંધિ વિરતિને હું અંગીકાર કરું. તમારે WWW.jainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૭૭ મુને સંસાર શેરી વિસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જે; નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જે. મુને ૧ ફળ તંબેળ અન્ન ઉપભોગમાં રે લોલ, ઘર નારી ચિવર પરિબેગ જે; કરી માન નમું નિત્ય નાથને રે લોલ, જેથી જાયે ભવોભવ શગ જે. મુને ૨ પ્રભુ પૂજા રચું અષ્ટમંગલે રે લોલ, પરહાંસી તજી અતિરેષ જો; અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ, નવિ ધરીએ મલિનતા વેશ જે. મુનેo ૩ આગમરૂપ અરિસે જોતાં અત્યંત દૂર શિવપુરનગર મેં જોયું છે. હે પ્રભુ! હું સંસારશેરી ભૂલી ગયો છું. મને ત્યાં જવાનું મન થતું નથી, જ્યાં બાર પાડોશી (પ્રથમના બાર કષાય રૂ૫) ચાડિયા વસે છે, નિરંતર તેની સાથે રહેવાથી વઢવાડ થાય છે. ૧ ફળ તંબેળ અને અન્ન વગેરે જે વસ્તુ એકવાર ભેગમાં આવે તે ઉપભેગ કહીએ. અને ઘર, સ્ત્રી અને વસ્ત્ર વગેરે જે વારંવાર ઉપભેગમાં આવે તે પરિભેગ કહેવાય. આ ઉપભેગ અને પરિભેગનું પરિમાણ કરીને હું નાથને હંમેશા નમસ્કાર કરું કે જેથી ભાભવના શેક–સંતાપ નાશ પામે. ૨ અષ્ટમંગળ આલેખી પ્રભુની પૂજા કરું અને પારકાની હાંસી કરવાનું અને અત્યંત ક્રોધ કરવાનું રાજી દઉં. શ્રાવકોએ અતિ ઉદૂભટ–પિતાની સ્થિતિને ન છાજે તે વેષ ન પહેર તેમજ મલિન વેબ પણ ન પહેરવે. ૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પૂજાસંગ્રહ સાથે ચાર મોટી વિગય કરી વેગળી રે લોલ, દશબાર અભક્ષ્ય નિવાર જે; તિહાં રાત્રિભેજન કરતાં થકાં રે લોલ મંજાર ઘુવડ અવતાર જે. મુને ૪ છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લોલ, કેશ કંટક જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લોલ, કરો રાત્રિભોજન ચાવિહાર જે. મુને ૫ ગાડાં વહેલ વેચે ભાડાં કરે રે લેલ, અંગારકરમ વનકમ જે; સરકૂપ ઉપલ ખણતાં થકાં રે લોલ, નવિ રહે શ્રાવકનો ધર્મ છે મુને ૬ ચાર મેટી વિગય (માંસ, મદિરા, મધ ને માખણ) ને ત્યાગ કરે. ૧૦+૧૨=૨૨ (બાવીશ) અભક્ષ્યને નિવારે-તજે. તેમાં–બાવીશ અભક્ષ્યમાં રાત્રિભૂજન કરવાથી આવતા ભવેમાં બીલાડા અને ઘુવડને અવતાર લેવું પડે. ૪ - વળી રાત્રિભૂજન કરનારને રાક્ષસ, વ્યંતર અને ભૂતે પણ કેટલીકવાર છેતરે છે. ખાવાના પદાર્થમાં કેશ, કાંટો કે જૂ આવી જાય તે તે જુદી જુદી જાતના વિકાર કરે છે. ત્રણ મિત્રના ચરિત્રને સાંભળી રાત્રિ–ભેજનને ત્યાગ કરી વિહાર ( ચારે આહારને ત્યાગ) કરે. ૫ - હવે પંદર કર્માદાન કહે છે–ગાડાં, વહેલ વગેરે વેચે, ભાડાં કરે, અંગારકર્મ કરે, વનકર્મ કરે, સરોવર, કૂવા અને પત્થરની ખાણ ખેદવા-દાવવાથી શ્રાવકને ધર્મ રહી શકે નહીં. ૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે વિષ શજ વેપાર દાંત લાખનો રે લોલ, રસ કેશ નિલંછન કર્મ જે; શુક મેના વ પાળીયે પાંજરે રે લોલ, વનરાહે હે શિવશમ જે. મુને ૭ યંત્ર પીલણ સર નવિ શેષીએ રે લોલ, - તેણે કર મયા મહારાજ જે; નહીં બાટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ ધારી લાજ જે, મુનેo જુ રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, ' વત સાધક બાધક ટાળ જે; શુભવીર પ્રભુના નામથી રે લોલ, નિત્ય પામીએ મંગળમાળ જે મુનેo ૯ વિષ, શસ્ત્ર, દાંત, (પશુઓમાં અપાંગ) લાખ, રસ તેમજ કેશ (વાળ)ને વ્યાપાર ત કરે, નિલ છન કર્મ ન કરવા. શેખની ખાતર પોપટ, મેના વગેરેને પાંજરાનાં બંધ નમાં રાખીને ન પાળવ, વનમાં દાવાનળ મૂકાવવાથી આ જીવ મોક્ષસુખને બાળી નાંખે છે. ૭ વળી યંત્રપાલનકર્મ અને સવરને શોષાવવાનું કામ ન કરવું. આ પ્રમાણે હું પંદર કર્માદાનને ત્યાગ કરું છું. તેથી હે મહારાજા ! મારા ઉપર કૃપા કરજે. આપના ખજાનામાં ખોટ થી. અને મેક્ષનું રાજ આપે અને અમારી આબરૂ વધારો. ૮ આ વ્રતના આરાધનથી રાજાના મંત્રીની પુત્રી ઉત્તમ ફળને પાગી છે. તેથી ત્રત પાળવામાં બાધક કાસ્ટે તજવા, અથવું Page #197 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા: શ્રદ્ધા મુતે વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગમિષ્યતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે! ચૈત્યાભિષેક કર, યેન – વ્રતકલ્પપાદપકલાસ્વાદ કરાષિ સ્વયમ ૧ ૩% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાન યજામહે સ્વાહા. - અષ્ટમત્રતે નવમી અક્ષતપૂજા દહે દંડાયે વિણ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રભુ પૂછ વત કારણે, તે કહું અનાથદંડ. ૧ સ્વજન શરીરને કારણે પાપે પેટ ભરાય; તે નવિ અનરથદંડ છે, એમ ભાખે જ . ૨ અતિચાર ટાળવા. શ્રી શુભવીર પ્રભુના નામથી હંમેશા મંગલમાળ પામીએ. ૯ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની અષ્ટ મંગલ દ્વારા પૂજા કરીએ છીએ. - દહાન અથ–વગર કારણે પ્રાણી દંડાય છે અને તેથી પ્રચંડ પાપ વળગે છે. પ્રભુની પૂજા કરી વ્રત માટે અનર્થદંડ શું શું કારણે લાગે તે કહું છું. ૧ જેની જવાબદારી પોતાને માથે છે એવા સ્વજનની ખાતર Page #198 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૮૧ (વેગળા રહે વરણાગીયાએ દેશી. ) એક નજર કર નાથજી! જેમ જાયે દાળિદર આજથી જહે; નેકo અમે અક્ષત ઉજવલ તંદુલે, કરી પૂજા કહુ જિન આગળ કહે. નેક આવી પહયો છું પ ચમકાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં જી. નેકo ૧ ધ્યાન આરત શેઠે મંડિયા, ઠામ ઠામ અનર્થે દંડિ હે; નેકo ઉપદેશ મેં પાપને દાખિયે, કૂડી વાતે થયો હું સાખી છો. નેકo ૨ અને પિતાની આજીવિકા ખાતર પાપ કરવું પડે એ અનર્થ દંડ નથી એમ જિનરાજ કહે છે. ૨ ઢાળને અથ–હે નાથ! આપ અમારા ઉપર ભલી નજર કરો. જેથી તરત જ મારું દારિઘ દૂર થાય. અખંડિત ઉજજવળ ચોખાથી પૂજા કરી હું જિનેશ્વર આગળ કહું છું કેઆ પંચમકાળમાં સંસારરૂપી દાવાનળની જવાળામાં હું આવી પહોંચ્યો છું. ૨ મેં આ ને રૌદ્ર ધ્યાન કર્યા, અનેક સ્થાને અનર્થડે દંડા. મેં પાપને ઉપદેશ કર્યો અને ખોટી વાતમાં હું સાક્ષી બન્યા. ૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પૂજાસંગ્રહ સાથે આરંભ કર્યા ઘણું ભાતિના, | મેં તે યુદ્ધ કર્યા કેઈ જાતિના હો; નેક સ્થ મૂશળ માગ્યાં આપિ, જાતાં પંથે તરુવર ચાંપિયા છહો. નેકo , વળી વાદે તે વૃષભ દેવિયા, કરી વાત ને લેાક લડાવિયા જહે: નેકo ચાર વિસ્થાએ પુન્યધન હાસ્તેિ, જેમ અનીતિપુરે વ્યવહારિ. જી. નેક ૪ તિહાં ચાર ધૂતારાણિયા, ભરે છે. તે પાપ પ્રાણિયા હે; નેકo ગુવંઢા. વચન જે પાળિયું તે રત્નચૂડે ધન વાળિયું રહે. નેક્ટ પ મેં ધારી જતના આરંભ કર્યા, અનેક જાતનાં યુદ્ધો કર્યા, રચ-ગાડાં, સાંબેલા વગેરે હિંસક અધિકાર માગ્યા આખ્યા, માર્ગમાં જાતાં વૃક્ષ છે અને ચાંપ્યા. ૩ - વાદ કરીને બળદને દેડાવ્યા, આઘી–પાછી વાત કરી લોકોને લડાવ્યા. અનીતિપુરમાં જેમ રત્નચૂડ વ્યવહારી સર્વ ધન ખેાઈ બેઠે તેમ ચાર વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથા) કરવાથી હું પણ પુરૂ પી. ધન ઈ બેઠે. ૪ તે નગરીમાં ચાર ધૂતારા વણિકે રહેતા હતા અને તેઓ પાપવડે પેટ ભરતા હતા. ત્યાં એક રતનચૂડ નામને વેપારી જઈ ચડ્યો હતે, તેને પેલા ધૂતારાઓએ ઠગ્યું હતું પણ રઘંટા નામની ત્યાં એક વેશ્યા રહેતી હતી તેના વચન પ્રમાણે વર્તવાથી રત્નચૂડે પિતાનું ગયેલ ધન પાછું વાળ્યું. ૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૮૩ અમે અરિહાની આણ પાળશું, ત્રત લેઈને પાપ પખાળશું છહે; નેકo અતિચાર તે પાંચ નિવારશું, - ગુરુશિક્ષા તે દિલમાં ધારશું છહે. નેક૦ ૬ વીરસેન કુસુમસિરિ દો જણા, ત્રત પાળી થયા સુખિયાં ઘણાં છો; નેકo અમે પામીએ લીલવિલાસને, શુભવીર પ્રભુને શાસને છહે. નેક ૭ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ સુતે વર્ણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યફવા ગણૂિંતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચસ્વ સુમતે? ચેત્યાભિષેક કુર ચેન વે બતકપ પાદપકલાસ્વાદ કરોષિ સ્વયમૂ. ૧ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. એ રત્નસૂડની જેમ અરિહંતની આજ્ઞાનું અમે પાલન કરશું અને ગ્રત લઈને અમારાં પાપ છે ઈ નાંખીશું. આ આઠમા વ્રતના પાંચ અતિચાર છે તેને નિવારીશું અને ગુરુની શિખામણને દિલમાં ધારણ કશું. ૬ આ વ્રત પાળીને વીરસેન અને કુસુમશ્રી ઘણું સુખી થયા છે. અમે પણ શ્રી શુભવીર પ્રભુના શાસનમાં લીલવિલાસનેઉત્તમ સુખને પામીશું. ૭ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫દમાં For F Page #201 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે નવમેત્રને દશમી દર્પણપજા દશમી દર્પણ પૂજના, ધરી જિન આગળ સારા આતમરૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. ૧ ( સુણ ગોવાલણી–એ દેશી ) હે સુખકારી ! આ સંસારથકી જે મુજને ઉદ્ધરે; હે ઉપકારી ! એ ઉપકાર તુમારે કદીય ન વિસરે. નવમે સામાયિક ઉરીએ, અમે દર્પણની પૂજા કરીએ; નિજ આતમરૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ, હે સુખકારી ! આ સંસારથકી છે મુજને ઉદ્ધરે. ૧ આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની અક્ષતદ્વારા પૂજા કરીએ છીએ. દુહાને અર્થ—દશમી દર્પણુપૂજા પ્રભુની આગળ દર્પણ ધરી કરીએ. તે દર્પણદ્વારા આત્માનું રૂપ જોવા હું ચાર શિક્ષા શત કહું છું. ઢાળીને અર્થ–હે સુખકારી પ્રભુ! જે તમે મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરે તે હે ઉપકારી ! એ તમારે ઉપકાર હું કદીપણ ભૂલીશ નહિ. નવમા વ્રતમાં સામાયિક ઉચ્ચરીએ. પ્રભુની દર્પણવડે પૂજા કરીએ. પિતાના આત્માના સ્વરૂપને અનુસરીએ. અને સમતા સામાયિકરૂપ સંવર કરીએ. ૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ * અરિહી. બારવ્રતની પૂજા–સાર્થ ૧૮૫ સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે, સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘર ચૈત્યે પૌષધશાળે. હે સુખકારી... ૨ રજા મંત્રી ને વ્યવહારી, ઘેડા રથ હાથી શણગારી; વાજીંત્ર ગીત આગળ પાળા, પરશંસે પદ્ દર્શનવાળા, હે સુખકારી. ૩ એણુ રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ઘડી બે સામાયિક ઉચરીએ. વળી બત્રીશ દેષને પરિહરીએ હે સુખકારીઓ ૪ લાખ ઓગણસાઠ બાણું કેડી, પચવીશ સહસ નવસેં જોડી; પચવીશ પલ્યોપમ ઝાઝેરું, તે બાંધે આયુ સુર કે. હે સુખકારી. પ સામાન્ય રીતે જ્યાં મુનિરાજ હોય ત્યાં સામાયિક કરવું અથવા પિતાને ઘરે, જિનચૈત્યમાં અથવા પૌષધશાળામાં કરવું. તે વ્રતના પાંચ અતિચાર ટાળવા. અને મુનિરાજની જેમ જીવદયા પાળવી. ૨ - રાજા, મંત્રી અને મેટા વ્યાપારી સામાયિક કરવા જાય ત્યારે હાથી, ઘોડા અને રથને શણગારી, વાજીંત્ર વગાડતા અને ગીત ગાતા, આગળ પગે ચાલતા સૈનિકે ચાલતા હોય, થે દર્શનના લેકે પ્રશંસા કરે તેવી રીતે ગુરુ પાસે આવી, સમતાભાવને ધારણ કરી બે ઘડીના પ્રમાણુવાળું સામાયિક ઉચ્ચરે અને ૩૨ દોષને પરિહાર કરે, ૩-૪ આ રીતે સમતાભાવમાં રહી સામાયિક કરવાથી બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર નવસે ને પચીશ પલ્યોપમથી વધારે દેવનું આયુષ્ય બાંધે. ૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ પૂજા સંગ્રહ સાથે સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયો મુગતે; આગમ રીતે વ્રત હું પાછું, પંચમ ગુણઠાણું અજવાળું. હે સુખકારી. ૬ તુમે દયેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણ લાવો; નહીં વાર અચળ સુખ સાધતે, ઘડી દોય મળે જે એકાંત, હે સુખકારી૭ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધા સંયુતદ્વાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગમિષ્યતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચરસ્વ સુમને ! ચૈત્યાભિષેક કરુ, યેન વં વ્રતક૯યપાદપકલાસ્વાદ કરોષિ સ્વયમ, ૧ ૩ હૈી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્પણ યજામહે સ્વાહા. વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી ધનમિત્ર તે જ ભવમાં મેક્ષે ગયેલ છે. હું પણ આગમમાં કહ્યા પ્રમાણે એ વ્રતનું પાલન કરું. અને પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનને ઉજજવળ કરું. ૬ હે શુભવીર પ્રભુ! જે તમે મારા ઉપર કરુણા કરો અને દયેયસ્વરૂપ એવા તમે મારા ધ્યાનમાં આવીને ફક્ત બે જ ઘડી સુધી એકાંતમાં જે મળે તે અચળસુખ-મેક્ષસુખ સાધતાં મને વાર લાગે તેમ નથી. કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે એ મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની પણ પૂજા કરીએ છીએ. Page #204 -------------------------------------------------------------------------- ________________ - મારા નામ -- બારવ્રતની પૂજા-સાથે ૧૮૭ દશમત્રતે અગ્યારમી નૈવેધપૂજા દુહા વિગ્રહગતિ દૂરે કરી, આપે પ૬ અણાહાર; , એમ ડી જિનવર પૂજીએ, ઠવી નૈવેદ્ય રસાળ. ૧ દ્વારા ( તેજે તરણિથી વડો રે–એ દેશી) દશમે દેશાવગાસિકે રે, ચૌદ નિયમ સંક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કર્મને લેપ હે જિનજી! ભક્તિ સુધારસ ઘાળ રે, રંગ બને છે ચાળને રે, પલક ન છોડ્યો જાય. ૧ એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, તે રીતે પચ્ચક્ખાણ હે જિન: ભકિત ૨ દુહાઓને અથ– હે પ્રભુ! વિગ્રહગતિ દૂર કરીને મને અણુહારીપદ આપે. આમ કહી રસદાર નૈવેદ્યને થાળ પ્રભુ, આગળ ધરી જિનેશ્વરની નૈવેદ્યપૂજા કરીએ. ૧ ઢાળને અથ–દશમા દેસાવગાસિક વ્રતમાં ચૌદ નિયામને સંક્ષેપ કરવાનું છે. વિસ્તારપૂર્વક પ્રભુની પૂજા કરવાથી કર્મને લેપ રહેતે થી. હે પ્રભુ! તમારી ભક્તિરૂપ અમૃતના ઘેળને ચળમજીઠ જે રંગ મને લાગે છે, તે રંગ પળવાર પણ છુટો પડી શકે નહિ. ૧ આ નિયમે એક મુહૂર્તના, દિવસના, રાત્રિના દિન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પૂજાસંગ્રહ સાથે બારે વ્રતનાં નિયમને રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હે જિનજી! ભક્તિo ૩ ગાંઠસી ઘસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જાતે દેખતા રે, ચંદવાંસ રાય હે જિનજી! ભક્તિo ૪ પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ; શ્રી શુભવીરશું માહરે રે, સાચા ધર્મ સનેહ હે જિનજી! ભક્તિ ૫ રાત્રિના, પંદર દિવસના, મહિના, વર્ષના અથવા ઈચ્છા હોય તેટલા વર્ષના પચ્ચકખાણ લઈ શકાય છે. ૨ જેમ મંત્રના બળથી વીંછીનું ઝેર આખા શરીરમાંથી નીકળીને માત્ર ડંખની જગ્યામાં જાય છે તેમ બારે વ્રતમાં કરેલા નિયમેને આ વ્રતમાં સંક્ષેપ થાય છે. ૩ ગંઠસી, ઘરસી, દીપસી વગેરે આઠ પ્રકારના અભિગ્રહના પચ્ચકખાણને આ વ્રતમાં સમાવેશ થાય છે દીપકની જ્યોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાર્યોત્સર્ગમાં રહેવાને નિયમ કરનાર ચંદ્રાવતંસક રાજા આયુષ્યને ક્ષય થયે દેવ થયા છે. ૪ આ વ્રતના પાંચ અતિચારોનું નિવારણ કરીને ધનદ શેઠ મેક્ષે ગયા છે. હે શુભવીર પ્રભુ! મારે પણ તમારી સાથે તેના જે જ સાચે ધર્મનેહ છે. ૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ બારવ્રતની પૂજા સાથે કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધા; શ્રત વણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યફા ગમિષ તિ વૈ, મોક્ષ તદુવ્રતમાચસ્વ સુમતે! ચેત્યાભિષેકે કરુ, યેન – વતકલ્પપાદપફલાસ્વા કષિ સ્વયમ્. ૧ ૩% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા, અગ્યારમા ત્રએ બારમી હવન-પૂજા દુહે પહહ જાવી અમારિને, વજ બાંધે શુભ ધ્યાન; પિસહવ્રત અગ્યારમે, ઇવજપૂજા સુવિધાન. ૧ ઢાળ ( વગડાના વાસી રે મોર શીદ મારીઓ—એ દેશી ) પ્રભુપરિમા પૂજીને પિસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬ માં આપેલ છે એ મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. દુહાને અથ—અમારિને (જીવે ન મારવા અંગેનો) પડહ વગડાવીને શુભધ્યાનપૂર્વક ધ્વજ બાંધે. આ અગ્યારમાં પૌષધવ્રતમાં વિજ પૂજાનું વિધાન છે. ૧ ઢાળને અથ–પ્રભુપ્રતિમાની પૂજા કરીને પૌષધ કરીએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પૂજાસંગ્રહ સાર્થ પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની. ૧ શીતળ નહીં છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની; કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની, ૨ એંશી ભાંગે દેશથકી જે પિસહ રે, એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઇને જયણુમંગળ બોલી રે, ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળo ૩ ચાર પ્રકારની વિકથાને ત્યાગ કરીએ. આ જીવ પ્રાયઃ દેવગતિ પર્વના દિવસે સાધે છે. ધર્મની છાયા તે આમ્રવૃક્ષની છાયા જેવી છે. આ સંસારની છાયા શીતળ નથી પરંતુ આ સંસારની માયા ખોટી છે. આ કાયા કાચના જેવી ફૂટી જાય તેવી છે, અંતે ધૂળમાં મળી જનાર છે. સાચી માયા એક જિનેશ્વરના અણુગારની છે. ૧-૨ ચાર પ્રકાર (આહાર પસહ, શરીરસત્કાર પિસહ, અત્યાપાર પસહ અને બ્રહ્મચર્ય પસહ)ના પિસહના સંયેગી ભાંગ એંશી થાય છે. તેમાં આહાર પિસહ જ દેશથી થઈ શકે છે. એથી પિઅહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણમંગળ શબ્દ બેલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ બાબતની પૂજા સાથે ૧૯૧ સર્વથકી આઠ પહેરેને ચૌવિહાર રે, સંથારે નિશિ રે કંબળ ડાભને; પાંચ પર્વ ગૌતમ ગણધર બાલ્યા રે, પૂરવ આંક ત્રીશગુણે રે લાભનો. શીતળ૦ ૪ કાર્તિક શેઠ પામ્યા હરિ અવતાર રે, શ્રાવક દશ વીશ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધકભાવને પામ્યો રે, દેવકુમાર ત્રત રે આરાધક થયા. શીતળo પ પણ અતિચાર તજી જિનાજી વ્રત પાળું રે, તારક નામ સાચું રે જે મુજ તારશે; નામ ધરાવો નિર્ધામક જે નાથ રે, ભવાદધિ પાર રે તે ઉતારશે. શીતળ૦ ૬ ચારે પ્રકારને સર્વ થકી પિસહ કરનારને આઠે પ્રહરને ચૌવિહાર હોય છે. અને શત્રે ડાભ કે કામળના સંથારા પર સૂઈ રહે છે. શ્રી ગૌતમસ્વામીએ પાંચે પવએ પિસહ કર એમ કહ્યું છે. તે આઠ પહોરના પિસહથી સામાયિક વ્રતની પૂજામાં કહેલ લાભથી ત્રીશ ગણે લાભ થાય છે. એટલે ૨૭૭૭૭૭૭૭૭૭૦ પેપમનું દેવાયુ બંધાય છે. ૪ આ વ્રત પાળવાથી કાતિકશેઠ ઇંદ્રપણું પામ્યા છે. અને વીર ભગવંતના દશ શ્રાવકે વીશ વીશ વર્ષ શ્રાવકપણું પાળીને સ્વર્ગે ગયા છે. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરવાથી વિરા. ધકભાવને પામે છે અને દેવકમાર વ્રતનું આરાધન કરવાથી આરાધક ભાવને પામ્યા છે. ૫ હે જિનેશ્વર ! પાંચ અતિચાર તજી આ વ્રતને હું પાળું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સુલસાદિક નવ જણને જિનપદ દીધાં રે, કમે તે વેળા રે વિસયા વેગળે, શાસન દીઠું ને વળી લાગ્યુ. મીઠું રે, પૂજાસંગ્રહ સાથ આશાભર આવ્યેા રે સ્વામી એકલા, શીતળ૦ ૭ દાયક નામ ધરાવા તા સુખ આપેા રે, સુરતરુની આગે રે શી બહુ માગણી ? શ્રી શુભવીર પ્રભુજી માંધે કાળે રે, દીયતા દાન રે શામાશી ઘણી, શીતળ કૂડી કાચની સાચી ૮ જો આપનુ તારક નામ સાચું છે તે મને તારશેા. વળી કે પ્રભુ! જો આપ નિર્યામક નામ ધરાવે સંસારસમુદ્રથી પાર ઉતારશેા. ૬ છે. તે મને આ ૫ હે પ્રભુ ! આપના સમયમાં આપે સુલસા વગેરે (૧ સુલસા, ૨ શ્રેણીકરાજા, ૩ અખડતાપસ, ૪ રેવતીશ્રાવિકા, સુપાર્શ્વ, ૬ શખ શ્રાવક, ૭ આનંદ શ્રાવક, ૮ કૃણિક અને ૯ ઉદાયી રાજા ) નવ જણને જિનપદ આપ્યું. પણ તે વખતે અશુભકર્માંના ઉદયથી હું આપનાથી દૂર રહ્યો હતે હુવે મે આપનું શાસન જોયું અને તે મને મીઠું લાગ્યું, તેથી હું સ્વામી! આશા ભરેલે એકલેા આપની પાસે આવ્યે છું, છ હે પ્રભુ! જો આપ દાયક નામ ધરાવા છે. તે મને મેાક્ષસુખ આપે. આપ કલ્પવૃક્ષ જેવા છે તેથી આપની પાસે બહુ માંગણી કરવાની હાય નહિ. હે શુભવીર પ્રભુ! મોંઘારતના સમયમાં દાન આપે તે તેની જગતમાં ઘણી શાાંશી કહેવાય છે. ૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ ખારવ્રતની પૂજા સાથ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસ ચુતદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધા: શ્રુત વિણતા, આનદ્રાર્દિકઢિગ્મિતાઃ મુભવ ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ, મેાક્ષ' તતમાચસ્વ સુમતે! ચૈત્યાભિષેક કુરુ, યેન ત્વં તકાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ ૧ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વાજિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા. દ્વાદશત્રતે તેરમી ફળપૂજન દુહા ૧૯૩ અતિથિ કહ્યા અણગારને, સંવિભાગત્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગા ફળ પ્રભુ પાસ. ૧ કાવ્ય તથા મ ંત્રને અથ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે તે પ્રમાણે જાણવા. મત્રના અમાં એવુ ફેરવવુ કે અમે પ્રભુની જપૂજા કરીએ છીએ. દુહાના અથ—અણુગારને-મુનિરાજને અતિથિ કહ્યા છે. તેએને સ ́વિભાગ–દાન દેવું તે ખારમુ અતિથિસ વિભાગ ત છે. તેને માટે તેરમી ફળપૂન કરીને પ્રભુની પાસે પ્રેમરૂપ ફળ માગે.. ટ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પૂજાસંગ્રહ સાથે - દાળ ( ભમરા ભૂધર શું બનાવ્યા ?—એ દેશી ) ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે બારમે વ્રતલાટેલીજે રે, શ્રાવકત્રત સુરતરુફણીએ; મનમોહન મેળે મળીયે રે. શ્રાવક૧ દેશ કાળ શ્રદ્ધા કમીએ, ઉત્તરપારણે દાન દીએ; તેમાં પણ નવિ અતિચારીએ રે. શ્રાવક- ૨ વિનતિ કરી મુનિને લાવે, મુનિબેસણુ આસન ઠાવે; પડિલાભે પિતે ભાવે રે. શ્રાવકo ૩ દશ ડગલાં પૂંઠે જાવે, મુનિદાને જે નવિ આવે; વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવકo ૪ ઢાળનો અર્થ–ઉત્તમ એવા ફળે મૂકી ફળપૂજા કરીએ. મુનિરાજને હંમેશા દાન આપીએ. આ રીતે બારમા વ્રતને લાભ લઈએ. આ રીતે વ્રતને ધારણ કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ ફળે. જેથી હે મનમોહન પ્રભુ! તમારો મેળે મને મળે છે. ૧ દેશકાળ જઇને શ્રદ્ધાપૂર્વક તેના ક્રમથી તપસ્યાના પારણે મુનિને દાન દેવું અને તેના પાંચ અતિચાર છે તે લગાડવા નહિ. ૨ અતિથિસંવિભાગ કરનાર શ્રાવક વિનતિ કરીને મુનિરાજને પિતાને ત્યાં લાવે, મુનિને બેસવા માટે આસન સ્થાપે અને પિતાના હાથે ભાવપૂર્વક મુનિને પ્રતિલાલે–વહેરાવે. ૩. મુનિ વહેરીને જાય ત્યારે દશ ડગલાં તેમની પાછળ જાય, Page #212 -------------------------------------------------------------------------- ________________ ખારવ્રતની પૂજા-સા ૧૯૫ મુનિ અછતે જમે દિશિ દેખી, પાસહુપારણે વિધિ ભાખી; ધ દાસણ છે સાખી રે. એકાદશ પહિમા વહિયા, સુર ઉપસર્ગ નવિ કામદેવ પ્રભુમુખ ચડિયા રે. શ્રાવક૦ ૫ પડિયા; શ્રાવક છું ગુણકરોઠ મયા મુગતે, હું પણ પાછું એ યુગતે; શ્રી શુભવીર પ્રભુ ભગતે રે. શ્રાવક ઉ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસ ચુતદ્દાદ્દશવ્રતધરા: શ્રાદ્ધા: તે તા:, વણ આનંદાદ્દિકદૃિષ્મિતાઃ સુભવ ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મેક્ષ' તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક' કુરુ, ચેન ત્વં વ્રતક૫પાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ . મુનિદાનમાં જે વસ્તુ ન આવે તે અતિથિસ વિભાગ વ્રત કરનાર શ્રાવક ખાય નહીં. ૪ મુનિની જોગવાઈ ન હેાય તે દિશિ જોઇને મુનિ આવી ચડે તે ઠીક એમ ઈચ્છીને પોતે એકાસણું કરે. આ આ ઉપર કહેલ વિધિ પૌષધના પારણે કરવાના છે તેના સાક્ષી ધમ દાસ ગણ છે. (તેમણે ઉપદેશમાળામાં આ વિધિ બતાવી છે). પ શ્રાવકની અગ્યાર પ્રતિમાને ધારણ કરનારા અને જે દેવના કરેલા ઉપસગેર્યાંથી પણ ચલાયમાન થયા નથી તે કામદેવ વગેરે શ્રાવકે પ્રભુને મુખે ચડયા છે તેએની પ્રશ'સા પ્રભુએ કરી છે. આ વનનું પાલન કરીને ગુણુકર શેઠ મેક્ષે ગયા છે. શ્રી ભવીર પ્રભુની ભક્તિપૂર્વક હું. પણ આ વ્રત વિધિપૂર્વક પાળુ’, છ Page #213 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સા હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે વીજિનેન્દ્રાય ફલ' યજામહે સ્વાહા. ૧૯૬ સર્વોપરિ ગીત ( નિષ્ક્રિય તેવું વાટડી, ઘેર આવેને ઢાલા—એ દેશી.) વિરતિપણે હું વિનવું, પ્રભુ અમ ઘર આવેા; સેવક સ્વામીના ભાવથી, નથી કાઇના દાવેા. વિરતિ૦ ૧ લીલવિલાસી મુક્તિના, મુજ તેહુ દેખાવા; મનમેળા મેળી કરી, ફાગઢ લલચાવે. રંગરસીલા રીઝીને, ત્રિશલાચુત આવે; થાય સેવક તુમ આવતે, ચૌદ રાજમાં ચાવે, ૩ કાવ્ય તથા સત્રના અ—પ્રથમ પૂજાને અ ંતે પૃ. ૧૫૬માં આપેલ છે, તે મુજબ જાણુવા. મંત્રના અર્થાંમાં એટલુ' ફેરવવું કે-અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. ; ર ગીતના અથ—હે પ્રભુ ! હું... વિરતિ ધારણ કરી આપને વિનવું છું કે આપ મારા ઘરે- મારા અંતરમાં પધારે, મારે અને તમારા સેવક–સ્વામીપણાને સંબંધ છે. તેમાં બીજા કોઈના વચ્ચે દાવા નથી. ૧ મુક્તિની મેજને વિલાસ કરનાર પ્રભુ! મને તે સુખ બતાવે. એકવાર મનમેળે કરીને હવે ફેગઢ શા માટે લલચાવા છે? ૨ હે મન ના રસીયા ત્રિશલાપુત્ર ! મારા પર ખુશ થઈને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭. બારવ્રતની પૂજા-સાર્થ પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જા, નિર્ભય નિજપુર પામવા, પ્રભુ પાકે વળાવે. ૪ શ્રેણિ ચઢી શૈલેશીએ, પરિશાટન ભાવો; એક સમય શિવમંદિરે, પોતે જત મિલાવે, નાટક દુનિયા દેખતે, નવિ હોય અભાવે; શ્રી શુભવીરને પૂજતાં, ઘેર ઘેર વધાવો. વિરાતિo ૬ કહીશ ( રાગધન્યાશ્રી ) ગાયો ગાયે રે મહાવીર જનેશ્વર ગાયે, મારે ત્યાં આવે. આપ મારે ત્યાં પધારવાથી આ સેવક ચૌદ. રાજકમાં પ્રસિદ્ધ થશે. ૩ હે પ્રભુ! તમે માર્ગના મધ્યમાં (ચૌદ રાજલોકમાં સાત રાજ ઉગે હું આવ્યું ત્યાં) મળ્યા છે. પણ હજુ અધુ ( સાત રાજ ઉંચે) જવાનું છે. નિર્ભયપણે નિજપુરે મેક્ષમાં પહોંચવા માટે પ્રભુ પાકા વળાવા જેવા છે. ૪ . ક્ષપકશ્રેણીએ ચઢી, શિલેશીકરણ કરી, બાકી રહેલા કર્મોથી આત્માને છૂટો કરે. કર્મથી મુક્ત થયા પછી એક જ સમયમાં મેક્ષમંદિરે જ્યોતિમાં ત મીલાવી દે. ૫ હે પ્રભુ! આપ સદા જગતનું નાટક જોયા કરે છે. આપે એવી દશા પ્રાપ્ત કરી છે કે આપની એ સ્વભાવદશાને હવે કદીપણ અભાવ થવાનું નથી. શ્રી શુભવીર પ્રભુની પૂજા કરવાથી ઘરેઘરે વધારે થાય છે– આનંદ મંગળ થાય છે. ૬ કહીશનો અથ–જેવી રીતે વીર પરમાત્માના મુખથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પૂજાસંગ્રહ સાથે વીરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નરનારી સમુદાય; એકસે ચોવીશ અતિચાર પ્રમાણે, - ગાથાએ ભાવ બનાયો રે, વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગુંથાયે; નિર્ભયદાશિવપુર જાવે જેમ જ માલ છપાયે રે. મહાd ૨ તપગચ્છ શ્રી વિજયસિંહસૂરિના, સત્યવિજય સત્યપા; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તરસ, જસવિજયો મુનિરાય રે, મહા. ૩ શ્રા શુભવિજય સુગુરુ સુપાયે, મુતચિંતામણિ પાયા; વિજયદેવેન્દ્રસૂરીશ્વરરાજ, એ અધિકાર રચાયે રે. મ. ૪ સ્ત્રી-પુરુષના સમુદાયે બને ઉચ્ચર્યા હતા તે રીતે ત્રનું વર્ણન કરીને મેં એ બહાને શ્રી મહાવીર જિનેશ્વરના ગુણે ગાયા છે. ભારતના કુલ ૧૨૪ અતિચાર થાય છે તેટલી ગાથાઓ સ્થી એ બારકોને ભાવ પ્રગટ કરવામાં આવ્યું છે. ૧ વ્રતધારીને પૂજા વિધિ ગણધર ભગવતેએ સૂત્રમાં શું છે. તે પ્રમાણે ત્રિતાલન કરનારા મનુષ્ય નિર્ભયપણે શિવપુરમાં જાય છે. જેમ જગતમાં સાચાની છાપ પડેલે માલ કે ઈ જગ્યાએ અટકતું નથી. ૨ તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય સત્યવિજય થયા કે જેમણે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ક્ષમા વિજય થયા અને તેમના શિષ્ય મુનિરાજ જસવિજય થયા. ૩ તેમના શિષ્ય તે મારા ગુરુ શુભવિજય થયા તેમની Page #216 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સાથે ૧૯૯ કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મહા; રાજનગરમાં પૂજા ભણુવી, ઘર ઘર ઉત્સવ થાય રે. મc ૫ મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયે; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડહ વજાયે રે. મ૦ ૬ કૃપાથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિરન પામ્યું. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજયમાં આ પૂજાને અધિકાર ર. ૪ આ પૂજાએ મધુર કંઠે ગાવાથી કષ્ટનું નિવારણ કરે અને વાંછિત આપે એવી છે. રાજનગરમાં પ્રથમ આ પૂજા ભણાવી ત્યારે ઘરે ઘરે ઉત્સવ–આનંદ થયો હતે. ૫ | મુનિ ૭ વસુ ૮ નાગ ૮ અને શશિ ૧ (ઉલટા ક્રમથી ૧૮૮૭ના વર્ષે દીવાળીના દિવસે આ પૂજાઓ બનાવી પંડિત શ્રી વીરવિજયજીએ પ્રભુના ધ્યાનથી જગતમાં યશને પહ વગડા. ૬ બારવ્રતની પૂજા સાથે સમાપ્ત Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત શ્રી વીશસ્થાનકની પૂજા સા પહેલી અરિહંતપદ પૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સકલ જંતુ હિતકાર; પ્રણમી પદયુગ તેહનાં, સ્તવન પૂજા રચુ સાર હુવિધ તપ જય દાખિયા, લાક લેાકેાત્તર સત્થ; વીશસ્થાનક સમ કે નહિ, સદ્ગુરુ વર્દ પસત્થ અરિહં તાર્દિક પદ્દતણું, કારણ એ તપ સત્ય; ત્રિકાળે પ્રભુ પૂજીએ, ભાવશુ જેવી શક્તિ. દુહાઓને અ-સર્વ’જીવાતું હિત કરનારા શ્રી શ’એશ્વર પાર્શ્વનાથના ચરણુયુગલને વંદન કરીને વીશસ્થાનકની સ્તવનારૂપ પૂજા રચુ છુ. ૧ લૌકિક અને લેાકેાત્તર શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં તપ-જપ બતાવેલાં છે, પરં ́તુ તે સર્વોમાં વીશસ્થાનકના તપ સમાન ખીને કોઈ પ્રશસ્ત તપ નથી એમ સદ્ગુરુ કહે છે. અRsિ'તાદિક પદની પ્રાપ્તિનુ એ તપ સાચું કારણ છે, તેથી મન--વચન-કાયાથી ભાવપૂર્વક પોતપાતાની શક્તિ પ્રમાણે એ તપ કરવા અને પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. ૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ - - - - - s વીશસ્થાનકની પૂજા સાથે નિર્મલ પીઠ ત્રિકોપરિ સ્થાપી જિનવર વીશઃ પૂજોપકરણ મેલવી, પૂજીએ વિધાવીશ. એક એક પદ વર્ણન કરી, પૂજા પંચ પ્રકાર; અડવિધ એકવીશ જાણિયે, સેવા સત્તર ઉદાર, સજલ કલશ અડ જાતિના, જિનઆણશિર ધાર; પૂજે સ્થાનક વીશને, તસ નહિ દુરિત પ્રચાર. પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે દઈએ, નમે નમે શ્રી જિનભાણ ૬ ૭ નિર્મળ એવા ત્રણ પીઠ (પાટલા) નું ઉપરાઉપર સ્થાપન કરીને તેની ઉપર વીશ તીર્થ કરના બિંબનું સ્થાપન કરીએ અને પછી પૂજાના તમામ ઉપકરણો ભેગા કરી પૂરેપૂરી રીતે તેમની પૂજા કરીએ ૪ . વીશસ્થાનકમાંથી એકેક પદનું સારી રીતે વર્ણન કરી, પછી તેની પાંચ પ્રકારે, આઠ પ્રકારે, એકવીશ પ્રકારે અને સત્તર પ્રકારે ઉદારપણે પૂજા કરીએ. ૫ પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પ્રથમ આઠ જાતિના કળશે નિર્મળ જળથી ભરીએ અને પછી ક્રમસર વીશે સ્થાનકને પૂજીએ. જે એ પ્રમાણે પૂજા કરે છે તેના દુરિત–પાપને પ્રચાર થઈ શકતો નથી અર્થાત્ તેના પાપને નાશ થાય છે. ૬ શ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ઠિમાં ભગવાન અરિહંત પરમેશ્વર મુખ્ય છે. તેને નામ–સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારે નિક્ષેપવડે ધ્યાએ અને જિનેશ્વરરૂપ સૂર્યને વારંવાર નમસ્કાર કરીએ. ૭ WWW.jainelibrary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ २०२ પૂજાસંગ્રહ સાથે ઢાળ ( આદિજિણંદ મયા કરે–એ દેશી ) શ્રી અરિહંતપદ દયાઇએ, ચોત્રીશ અતિશયવંતા રે; પાંત્રીશ વાણુ ગુણે ભર્યા, બાર ગુણે ગુણવંતા રે. શ્રી૧ અહિય સહસ લક્ષણ દેહે, ઇંદ્રિ અસંખ્ય કરે સેવા રે; ત્રિતું કાળના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવા રે. શ્રીe ૨ ઢાળનો અર્થ – શ્રી અરિહંતપદનું ધ્યાન કરીએ. જે અરિહંતે ચિત્રીશ અતિશયવાળા છે, પાંત્રીશ વાણીના ગુણવાળા છે અને બાર ગુણએ ગુણવંત છે. ૧ - જેમના શરીરે ૧૦૦૮ ઉત્તમ લક્ષણે છે, અસંખ્ય ઇંદ્રો જેમની સેવા કરે છે; ત્રણ કાળના-થયેલા, થવાના અને વિચરતા પ્રભુને હું વંદન કરું છું. જે પંચમ મહાદેવદેવાધિદેવ છે. ૨ * દેવનું સ્વરૂપ સ્પષ્ટ સમજવા માટે શાસ્ત્રકારોએ તેના સંક્ષેપમાં પાંચ ભેદ પાડી બતાવ્યા છે. તેમાં (૧) ચક્રવર્તિ-રાજા-મહારાજાદિ નરદેવ ગણાય છે. (૨) દેવગતિમાં જવાને એગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે તેવા સદાચરણીય મનુ દ્રવ્યદેવ ગણાય છે. (૩) દેવગતિને પ્રાપ્ત થયેલા જીવો ભાવ દેવ ગણાય છે. (૪) જેઓ વર્તમાનકાળે ધર્મને આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા યોગ્ય આત્માઓને ધર્મમા વાળી રહ્યા છે તેઓ ધર્મદેવ ગણાય છે અને (૫) જેમનામાં સ્તુતિ કરવાને સમગ્ર ઐશ્વર્ય આદિ તમામ વસ્તુઓ રહેલી છે તે પાંચમા મહાદેવ-દેવાધિદેવ કહેવાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકની પૂજા–સાથે પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોત રે; દેષ અઢાર રહિત પ્રભુ, તરણતારણ જગ પત રે. મીe ૩ લકાય ગોકુળ પાળવા, મહાપ કહેવાય રે; યોપડહ વજડાવવા, મહામાહણ જગતાય રે. શ્રી ૪ ભદધિ પાર પમાડતા, ચેાથે વર્ગ દેખાવે રે; ભાવનિર્ધામક વિવા, મહાસત્થવાહ સેહા રે. શ્રી પ અસંખ્ય પ્રદેશ નિર્મળ થયા, છતી પર્યાય અનંતા રે; નવનવા યની વર્તાના, અનંત અનંતી જાણુતા રે, શ્રી ૬ પિંડ પદસ્થ રૂપસ્થમાં, દ્રવ્ય-ગુણ-પર્યાયે થાયા રે; દેવપાળાદિ સુખી થયા, સૌભાગ્યલક્ષ્મીપદ પાયા રે, શ્રીe ૭ જેમના પાંચ કલ્યાણક વખતે ચૌદ રાજલેકમાં સર્વત્ર ઉદ્યોત થાય છે, જે પ્રભુ અઢાર દોષથી રહિત છે અને તરણતારણ હોવાથી જગતમાં વહાણ સમાન છે. ૩ છકાય જરૂપ ગેકુળ-જીવસમૂહને પાળનાર હોવાથી જે મહાપ કહેવાય છે અને જે જગતાત દયાને પડતું વજઢાવનાર હોવાથી મહામાહણ કહેવાય છે ૪ સંસારસમુદ્રને પાર પમાડનાર હોવાથી જે ભાવનિર્યામક કહેવાય છે અને જગતના જીવોને મેક્ષમાર્ગે લઈ જતા હોવાથી મહાસાર્થવાહ કહેવાય છે. પણ જેમના અસંખ્ય આત્મપ્રદેશે નિર્મળ થયા છે, વળી નવા નવા યની અનંતી વર્તાનાને જાણનાર હોવાથી જેમના પ્રગટ થયેલા અનંત પર્યાયે કહેવાય છે. ૬ એવા અરિહંત પરમાત્માનું પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પૂજાસંગ્રહ સાથે છ હૈી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે અહંતે જલં ચંદનું પુષ્પ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. બીજી સિદ્ધપદ પૂજા દુહા ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કમ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. ૧ તારી ( ગુણ રસિયા–એ દેશી ) શ્રી સિદ્ધપદ આરાધિયે રે, ક્ષય કીધાં અડ કમ રે; શિવ વસિયા. પણે દ્રવ્ય-ગુણ–પર્યાયે કરી ધ્યાન કરવાથી દેવપાળ વગેરે સુખી થયા છે અને સૌભાગ્યલક્ષ્મીપદ–મોક્ષપદને પામ્યા છે ૭ મંત્રને અથ– હી શ્રી એ મંત્રાક્ષર છે. પરમાત્મા, અનંતાનંત જ્ઞાનશક્તિવાળા, જન્મ–જરા-મૃત્યુને નિવારનાર, શ્રી અરિહંતના જલ–ચંદન-પુષ્પ-ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ અને ફળવડે અમે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ–જેઓનાં અનંત ગુણો નિર્મળ થયા છે, જેઓ સહજ સ્વરૂપની ઉજજવળતાને પામેલા છે, જેઓ આઠ કર્મરૂપ મળને ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા છે, તેમને મારે નમસ્કાર થાઓ. ૧ વાળનો અથ જેમણે આઠ ય કર્મોને ક્ષય કર્યો છે Page #222 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકની પૂજા સા અરિહંતે પણ માનિયા રે, ગુણુ એકત્રીશ પાતમાં રે, સાદિ અનત સ્થિતિ શ રે, શિવ ૧ તુરિયા આસ્વાદ રે; શિવ એવ ભૂતનયે સિદ્ધ થયા રે, સુરગણસુખ ત્રિહું કાળના રે, ગુણગણના આલ્હાદ ૨. શિવ૦ ૨ અનંતગુણાં તે કીધ રે, શિવ અનંતગે વિગત કર્યાં રે, ૨૦૫ અંધ ઉદય ઉદીરણા રે, તે પણ સુખ સમીધ રે, શિવ૦ ૩ સત્તા ફ` અભાવ ૨. શિવ અને જે શિવસ્થાનમાં વસેલા છે, તેવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ. અરિહંતે પણ જેમને પૂજ્યપણે માન્યા છે અને જેઓ સાદિ અનંતકાળ પર્યંત સુખના ભગવનારા છે. ૧ એ સિદ્ધ પરમાત્મા ૩૧ ગુણવાળા છે અને જે ચેાથી ઉજાગર દશાના આસ્વાદ લઇ રહ્યા છે, એવ ભૂતનયથી સિદ્ધ થયા છે . અને જેએ ગુણુના સમૂહના આલ્હાદમાં વો છે. ૨ સર્વ દેવતાઓના ત્રણે કાળના સુખે એકઠા કરીએ અને પછી તેને અનંતગુણુા કરીએ, અનંત વગે ગત કરીએ તેપણ તે સુખ સિદ્ધના સુખ પાસે અણુમાત્ર થાય છે. અર્થાત્ તે સુખ સિદ્ધના સુખ સમાન થઈ શકતું નથી. ૩ તેમના કર્મના મધથી, ઉદયથી, ઉત્તીરણાથી અને સત્તાથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પૂજાસંગ્રહ સાથે ઉધગતિ કરે સિદ્ધજી રે, પૂર્વ પ્રયોગ ભાવ રે. શિવ૦ ૪. ગતિ પારિણામિક ભાવથી રે, બંધન છેદન ગ રે; શિવ અસંગકિયાબળે નિમળે રે, સિદ્ધગતિને ઉદ્યોગ રે. શિવ૦ ૫ પરંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે; શિવ૦ ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીધ રે. શિવ૦ ૬ સિદ્ધશિલાની ઉપરે રે, તિમાં જાતિ નિવાસ રે શિવ પૂર્ણપણે અભાવ થયેલ છે. તેઓ માક્ષસ્થાને જતાં જે ઉર્ધ્વગતિ કરે છે તે પૂર્વ પ્રાગને લઈને કરે છે. ૪ ગતિપરિણામ સ્વભાવ હોવાથી, કર્મરૂપી બંધનોને છેદ થવાથી અને કમરહિત નિર્મળ થવાથી, અસંગક્રિયાના બળથી સિદ્ધિગતિમાં જનાર ને ઉર્ધ્વગમનને ઉદ્યોગ હોય છે. ૫ સિદ્ધ થતા જીવે સમયાંતરને તેમ જ પ્રદેશાંતરને ફરસ્યા વિના સિદ્ધિસ્થાને પહોંચે છે અને ચરમ સમયે એક વિભાગ પૂન બે વિભાગ ૩ જેટલી ઘનરૂપ જીવ–પ્રદેશની અવગાહના થાય છે અને તે પ્રમાણે જ સિદ્ધિસ્થાનમાં ઉપજે છે. ૬ સિદ્ધશિલાની ઉપર રહેલા સિદ્ધો તિમાં જતિ મળી જાય તેમ પૂર્વે તે સ્થાને રહેલા અનંતા સિદ્ધોની અવગાહનામાં Page #224 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકની પૂજા સાથે હસ્તિપાળ પરે સેવતાં રે, २०७ સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. શિવ ૭ મત્ર ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અ`તે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા, ત્રીજી પ્રવચનપદ પૂજા દુહેા ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃતવૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચનદષ્ટિ, ૧ ઢાળ ( મેં કઞા નહિ પ્રભુ બિન ઓર શુ રાગ-એ દેશી ) પ્રવચન પદને સેવિયે રે, જૈનદર્શન સંઘ રૂપ; અરિહા પણ નમે તીને રે, સમવસરણના ભૂપ. મળી જાય છે. એવા સિદ્ધ પરમાત્માને હસ્તિપાળની જેમ સેવવાથી સૌભાગ્યલક્ષ્મીને પ્રકાશ પ્રાપ્ત થાય છે. છ મંત્રના અથ—પ્રથમપૂજાને અ ંતે છે, તે મુજબ જાણવા. દુહાના અ—આત્માને લાગેલા ભાવરેગના નિવારણ મટિ ઔષધ સરખી પ્રવચનરૂપી અમૃતની વૃષ્ટિ છે. ત્રણ ભુવનમાં રહેલા જીવાને સુખ કરનારી પ્રવચનની દૃષ્ટિ જય પામે, જય પામેા. ૧ ઢાળના અ - જે પ્રવચન જૈનદર્શન અને સંધરૂપે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પૂજાસંગ્રહ સાથે મેં કીને સહી પ્રવચનપદશું રાગ, - પ્રવચન પરશું રાગ, મેં કીના સહી પ્રવ૦ ૧ પ્રવચન ભક્તિ રાગથી રે, થયા સંભવ જિનરાય; સઘળા ધર્મકારજ તણું રે, એહમાં પુણ્ય સમાય. મેં૦ ૨ પાપક્ષેત્ર સાત વારિયે રે, પુણયક્ષેત્ર સાત ઠામ, સવાલાખ જિનમંદિરા રે, જિનમંડિત પુર ગ્રામ, મેં૦ ૩ સવા કેડી જિનબિંબને રે. ભરાવે સંપ્રતિરાય; જ્ઞાનભંડાર એકવીશ કર્યા રે, કુમરનદિ શુભકાય. મેં૦૪ યાચિત ચઉવિહુ સંઘની રે, ભરતાદિક પરે ભક્તિ; દ્રવ્ય ભાવથી આદરે રે, યોગ અવંચક શક્તિ. મેં૦ ૫ પ્રસિદ્ધ છે તે પ્રવચનપદની સેવા કરીએ. સમવસરણના સ્વામી એવા અરિહંત પણ સંઘને 7 નિશ૪ શબ્દથી નમસ્કાર કરે છે. એ પ્રવચનપદની સાથે મેં રાગ કર્યો છે. ૧ પ્રવચનપદની ભક્તિના પ્રેમથી સંભવનાથ ભગવાન તીર્થકર થયા છે, બીજી રીતે સર્વ પ્રકારના ધર્મકાર્યોથી થતાં પુણ્યને આ સંઘભક્તિમાં સમાવેશ થાય છે. ૨ સાત પાપક્ષેત્રને તજી દઈએ અને સાત પુણ્યક્ષેત્રની ભક્તિ કરીએ. સંપ્રતિરાજાએ કરાવેલ સવા લાખ જિનમંદિર જે અનેક જિનમંડિત નગર અને ગામમાં રહેલ છે તેને નમસ્કાર કરીએ ૩ તેમજ તેમણે ભરાવેલ સવાક્રોડ જિનબિંબને નમસ્કાર કરીએ. કુમારપાળ રાજાએ કરાવેલ ૨૧ જ્ઞાન ભંડારો કે જે ઉત્તમ સ્થાનમાં રહેલા છે તેને નમસ્કાર કરીએ. ૪ ભરત ચક્રવત્તા વગેરેની જેમ શી -કવિ સંશની શાશિત WWW.jainelibrary.org Page #226 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનકપદની પૂજા સાથે ૨૦૯ પદસ્થ ધ્યાને કરી આત્મને રે, તન્મય કરણ પ્રકાર; સહજાનંદ વિલાસતા રે, સૌભાગ્યલક્ષ્મીપદ ધાર. મેં૦ ૬ મંત્ર » હૈ1 શ્રી પરમામને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે અહંતે જલં, ચંદનં, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. ચોથી આચાર્યપદ પૂજા કહો છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણીંદ નિજ મત પરમત જાણુતા, નમે તે સૂરદ ભક્તિ કરીએ. એ પમાણે સાતક્ષેત્રની દ્રવ્ય-ભાવથી ભક્તિ કરવાથી ગાવંચકાણની શક્તિ પ્રાપ્ત કરીએ. ૫ પદસ્થ ધ્યાનવડે આત્માને તન્મય કરવાના પ્રકારવડે સહજાનંદપણાને વિલાસ કરીએ અને સૌભાગ્યલક્ષમી પદને ધારણ કરીએ. ૬ મંત્રને અર્થ પ્રથમપદપૂજને અંતે છે, તે મુજબ જણ. દુહાને અર્થ-છત્રી છત્રીશી મુએ શાભિત, સુગપ્રધાન, મુનિઓના ઇદ્ર અને રમત-પરમતના જાણ એવા સૂરીને નમસ્કાર થાઓ. ૧ ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે હાળી (આવો આવો રે સયણ, ભગવતીસૂત્રને સુણિયે–એ દેશી) સરસતી ત્રિભુવન સ્વામિની દેવી, સિરિદેવી યક્ષરાયા; મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા. ભવિ તુમે વંદે રે, સૂરીશ્વર ગછરાયા. (એ આંકણી) ૧ ત્રણ કાળના જિન વંદન હોયે, મંગરાજ સ્મરણથી; યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચારચરણથી. ભવિ૦ ૨ પડિરૂવાદિક ચૌદ ગુણધારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ, બાર ભાવના ભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણવર્મ. ભવિ૦ ૩ ઢાળને અથ–શ્રી સરસ્વતી, ત્રિભુવન સ્વામિની દેવી, શ્રીદેવી, યક્ષરાજ અને મંત્રરાજ આ પાંચ પ્રસ્થાન સેવતા અને નિરંતર સુખને આપનારા એવા ગચ્છના રાજા સૂરીશ્વરને હે ભવ્યજને ! તમે વંદન કરે. ૧ મંગરાજ (સૂરિમંત્ર)ના મરણથી ત્રણે કાળના જિનેશ્વરેને વંદન થાય છે. ભાવાચાર્ય પંચાચારરૂપ ચારિત્રને પાળનાર હોવાથી યુગપ્રધાન સમાન કહેવાય છે. ૨ આચાર્ય ભગવંત પ્રતિરૂપાદિક ચૌદ ગુણને ધારણ કરનારા, ક્ષમા વગેરે દશ યતિધર્મને પાળનારા અને બાર ભાવનાવડે પોતાના આત્માને ભાવિત કરનારા એ રીતે છત્રીશ ગુણને ધારણ કરનાર હોય છે. ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકની પૂજા સાથે ૨૧૧ આઠ પ્રસાદ તજી ઉપદેશે, વિકથા સાત નિવારે; ચારે શિક્ષા કરી જન પડિહે, ચઉ અનુગ સંભારે, ભવિ૦ ૪ બારશે છ— ગુણે ગુણવંતા, સેહમ જંબૂ મહેતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉદ્ધસંતા ભવિ૦ ૫ યુગપ્રધાન સૂરિ વીશ ઉદયે, દેય હજારને ચાર સમયાગમ અનુભવ અભ્યાસી, થાશે જગજન મનોહાર, ભવિ૦ ૬ એ પદ સેવતો પુરુષોત્તમ નૃપ, જિનવપદવી લહિયા; સૌભાગ્યલમી સૂરિ ભાવે ભજતાં, ભાવિકજીવ ગહગહિયા, ભવિ. ૭ આઠ પ્રકારના પ્રમાદને તજીને ઉપદેશ આપનારા, સાત પ્રકારની વિકથાને નિવારનારા, આક્ષેપિણી આદિ ચાર પ્રકારની ઉપદેશશિલીથી લેકને પ્રતિબંધ કરનારા અને ચાર અનુ ગોને સંભારનારા આચાર્ય ભગવંતે હોય છે. ૪ બારસે છનું (૩૬ છત્રીશી) ગુણે કરીને શોભતા એવા સુધર્માસ્વામી અને બૂસ્વામી વગેરે થઈ ગયા છે. તેમને સ્વરૂપસમાધિમાં ઉલાસવાળા વર્તમાન આચાર્યને જોવાથી જ જેવા એમ માનવું. ૫ - આ પાંચમા આરામાં ત્રેવીશ ઉદયમાં કુલ બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો થવાના છે કે જેઓ વર્તમાન આગમના પૂર્વ અનુભવપૂર્વક અભ્યાસી અને જગતના જીના મનને આનંદ આપનારા થશે. ૬ આ આચાર્ય પદની સેવા કરવાથી પુરુષોત્તમ રાજ તીર્થ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પૂજાસંગ્રહ સાથે મત્ર જ હું શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપં, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. પાંચમી સ્થવિરપદ પૂજા તજી પર પરિણતિ રમણતા, લહેનિજ ભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભવિલેકને, જય જય થિવિર અનૂપ. ૧ હાથી (તપશું રંગ લાગ્યા–એ દેશી) પંચમપદને ગાઈએ રે, ભાવ થિવિર અધિકાર રે, લિૌકિક માતપિતા કહ્યા રે, લોકેત્તર વ્રતધાર, કરપદવી પામ્યા. સૌભાગ્યલક્ષ્મીથી યુક્ત એવા આચાર્ય ભગવતની ભાવપૂર્વક સેવા કરવાથી ભવ્ય આનંદથા ગહગહે છે. ૭ મંત્રનો અથ–પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ જાણવે. = દુહાને અર્થ–પર પરિણતિમાં રમણતા તજીને પિતાના ભાવ-સ્વરૂપમાં રમતા અને ભવ્યજીને ધર્મમાં સ્થિર કરનારા એવા સ્થવિર ભગવંત જય પામે. ૧ ઢાળને અથ–પાંચમા પદમાં ભાવસ્થવિરો અધિકાર છે. લૌકિક સ્થવિર માતા-પિતા વગેરે વૃદ્ધ હોય તે સમજવા. અને લોકોત્તર સ્થવિર મહાવ્રતને ધારણ કરનાર વૃદ્ધ મુનિ Page #230 -------------------------------------------------------------------------- ________________ શિસ્થાનક પદની પૂજા સાથે ૨૧૩ ગુણિજન વંદે રે, વંદે વંદો રે, થિવિર મહારાજ, દુરિત નિકદ રે. ૧ સંયમયોગે સીદતા રે, બાલગિલાનાદિ સાધુ રે; યાચિત સહાય દેવે કરી રે, ટાલે સર્વ ઉપાધિ, ગુo ૨ વીશ વર્ષ પર્યાયથી રે, સાઠ વર્ષ વય હુંત રે; ચેથા અંગ ઉપર ભણ્યા રે, મુતથિવિરા એ ભર્ણત, ગુo ૩ મેઘ અઈમત્તા થિર ર્યા રે, ત્રિશલાનંદન દેવ રે; પચાસ સહસ સાધુસાધવી રે, સંબંધ કહી કામદેવ, ગુ૦ ૪ જાણવા. હે ગુણીજને! તમે સ્થવિર મહારાજને વંદન કરે. અને તમારા દુસ્તિ–પાપનું નિકંદન કરે. ૧ વિરમુનિઓ સંયમયગમાં સીદાતા એવા બાળગાનાદિ સાધુઓને યાચિત સહાય આપવાવડે તેમની સર્વ ઉપાધિ દૂર કરે છે. ૨ વીશ વર્ષથી ઉપરાંત દીક્ષા પર્યાયવાળા હોય તે પર્યાયસ્થવિર, સાઠ વર્ષથી ઉપરાંતની વયવાળા હોય તે વયસ્થવિર અને ચેથું અંગ જે સમવાયાંગ તે ઉપરાંત અભ્યાસવાળા હોય તે મુતસ્થવિર કહેવાય છે. ૩ ત્રિશલામાતાના પુત્ર મહાવીર પરમાત્માએ પચાસ હજાર (૧૪ હજાર સાધુ અને ૩૬ હજાર સાધ્વી) સાધુ–સાવી વચ્ચે કામદેવ શ્રાવકને સંબંધ કહીને મેવકુમાર તથા અઈ મસા મુનિને સ્થિર કર્યો છે. ૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પૂજાસંગ્રહ સાથે ઠાણાંગે દશ થિવિર કહ્યા રે, રત્નત્રયના નિધાન રે; તે ઈહાં પ્રશસ્તભાવે રહ્યા રે, દ્રવ્યાદિક અનુમાન, ગુo તપ કૃત ધીરજ ધ્યાનથી રે, દ્રવ્યગુણ પર્યાય જ્ઞાતા રે; સ્વરૂપમણ થિવિરા ભલા રે, નહિ પલિતાંકર ત્રાતા. ગુo ૬ એ પદ સાધતા ભાવથી રે, પોત્તર મહારાય રે; તીથ કરપદવી લડી રે, સૌભાગ્યલક્ષ્મી સુખદાય, ગુ૦ ૭ મત્ર કુછ હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનતયે જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે અહલે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપં, અક્ષાં, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા, ઠાણુગસૂત્રના દશમા કાણામાં દશ પ્રકારના સ્થવિરે કહ્યા છે. તે રત્નત્રયના નિધાન જેવા હોય છે. તેને અહીં દ્રવ્યાદિકને અનુમાને પ્રશસ્તભાવે ગ્રહણ કરેલા છે. ૫ તપસ્થવિર, શ્રુતસ્થવિર, ધૈર્યસ્થવિર, ધ્યાનસ્થવિર, દ્રવ્યસ્થવિર, ગુણવિર, પર્યાયસ્થવિર, જ્ઞાનસ્થવિર અને સરૂપરમ સ્થવિર આ નવે પ્રકારના સ્થવિરો સ્થવિરપણાને યોગ્ય છે. દશમા માત્ર વયસ્થવિર કે જેને ધોળા મળી આવેલા હોય છે તે ખાસ ત્રાતા–રક્ષણકારક નથી. ૬ આ સ્થવિરપદનું ભાવપૂર્વક આરાધના કરવાથી પદ્મોત્તર રાજા તીર્થંકરપદવીને પામ્યા છે અને સુખ આપનાર સૌભાગ્યલક્ષ્મીને પણ પામેલા છે. ૭ મંત્રનો અર્થ–પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જા . Page #232 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકની પૂજા સાથે છઠ્ઠી ઉપાધ્યાયપદ પૂજા દુહા એધિ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, ન હેાય તત્ત્વ પ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. ૧ ઢાળ ( રસીયાની દેશી ) શ્રી ઉવજ્ઝાય બહુશ્રુત નમા ભાવશું, અંગ-ઉપાંગના જાણ, સુણીંદા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, અથ સૂત્ર કહેવાના વિભાગથી, સૂરીશ્વર પાઠક સાર, સાહ તા; ભવ ત્રીજે અવિનાશી સુખ લહૈ, ૨૧૫ કરે નવપલ્લવ પહાણ, વિનીતા. શ્રી ૧ યુવરાજ પરે અણગાર, મહુતા. શ્રી ૨ દુહાના અ——સૂક્ષ્મ બેધ વિના જીવને તત્ત્વની પ્રતીતિખાત્રી થઇ શકતી નથી. તેથી સૂક્ષ્મ એધ થવા માટે જે શિષ્યાને સૂત્રો ભણાવે છે અને પોતે પણ ભણે છે. એવા સિદ્ધાંતમાં ગવાયેલા પાઠક ઉપાધ્યાય મહારાજ જયવતા વત્તો, ૧ ઢાળના અથ—મહુશ્રુત એવા ઉપાધ્યાયને ભાવપૂર્વક નમસ્કાર થાએ. એ અંગ અને ઉપાંગસૂત્રોના જણુનારા છે. પાતે ભણે છે અને શિષ્યને હિતબુદ્ધિએ કરી ભણાવે છે અને પથ્થર જેવા શિષ્યને પણ નવપલ્લવિત કરે છે. ૧ અથ અને સૂત્ર કહેવાના વિભાગથી આચાર્ય અને ઉપા ધ્યાય કહેવાય છે. અર્થાત આચાય અથ કહે છે અને ઉષા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પૂજાસંગ્રહ સાથે - - - - - - - - ચૌદ દોષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત, વિદિતા પ્રહણ આસેવન શિક્ષાદાનથી, સમય જાણે અનેકાંત, સુવાની, શ્રી૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ ક્રિયાને ત્યાગ, વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચવીશી ગુણરાગ, સુધારી. શ્રી ૪ વય ભર્યો દક્ષિણાવર્ત શખ શભિયે, તેમ ન ભાવ પ્રમાણ, પ્રવીણા; હર ગય વૃષભ પંચાનન સારિખા, ટાળે પરવાદી અભિમાન, અદીના, શ્રી જ યાય મૂળ સૂત્ર ભણાવે છે. આચાર્ય રૂપ રાજાની પાસે ઉપાધ્યાય યુવરાજ જેવા હોય છે અને ત્રીજે ભવે અવિનાશી સુખ–મેક્ષ મેળવે છે. ૨ ચૌદ પ્રકારના દેવથી ભરેલા અવિનીત શિષ્યને પણ જેઓ પંદર ગુણવાળા કરે છે. ગ્રહણ અને આસેવન એ બંને પ્રકારનું શિક્ષણ આપે છે અને અનેકત સિદ્ધાંતને તેઓ જાણે છે. ૩ વાંદણના પચીશ આવશ્યક શિને શીખવે છે, ત્યાગ કરવા એગ્ય પચીશ ક્રિયાને ત્યાગ કરાવે છે, પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓ ભાવે છે. શુભ એવા પચવીશ ગુણના રાગી હોય છે. ૪ દુધથી ભરેલે દક્ષિણવત્ત શંખ જેમ શેભે છે તેમ જ નય, ભાવ અને પ્રમાણમાં પ્રવીણ હેવાથી ઉપાધ્યાય મહારાજ Page #234 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદની પૂજા-સાથે ૨૧૭ વાસુદેવ નરદેવ સુરપતિ ઉપમા, રવિ શશી ભંડારી રૂપ, દીપતા; જબ સીતાનદી મેરુ મહીધરે, સ્વયંભૂ ઉદધિ યણ ભૂપ, ભણું તા. શ્રીd ૬ એ સેલ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાળ, જિણિદા; મહીંદ્રપાળ વાચકપદ સેવતો, સૌભાગ્યલક્ષ્મી સુવિશાળ, સુરીલા૭ મંત્ર » હૈ1 શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે નમન જરા-મૃત્ય-નિવારણ્ય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ્પ ધૂપ દીપં અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. શોભે છે. તેમજ જેઓ ૧ હાથી, ૨ ડે, ૩ વૃષભ અને ૪ સિંહની ઉપમાને ગ્ય છે. તેમજ પરવારીના અભિમાનને અદીનપણે ટાળનારા છે. ૫ વળી એ ઉપાધ્યાયજીને ૫. વાસુદેવ-નરદેવ ૬ ઇંદ્ર, ૭ સૂર્ય, ૮ ચંદ્ર, ૯ ભંડારી (કુબેર,) ૧૦ જબૂવૃક્ષ, ૧૧ સીતાનદી, ૧૨ મેરુપર્વત, ૧૩ સ્વયંભૂરમણ, ૧૪ સમુદ્ર, ૧૫ રત્ન તેમજ ૧૬ ભૂપની ઉપમાઓ ઘટી શકે છે. ૬ એ સેળ ઉપમાઓ બહુશ્રુત એવા ઉપાધ્યાયને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઘટાવેલી છે. એ ઉપાધ્યાયપદને સેવવાથી મહીંદ્રપાળ તીર્થકર થયેલ છે અને સુવિશાળ સૌભાગ્યલક્ષ્મી પામ્યા છે. ૭ મંત્રને અથ–પ્રથમપદપૂજાને અંતે છે. તે મુજબ જાણ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પૂજાસંગ્રહ સાથે સાતમી સાધુપદ પૂજા દહે. સ્વાદુવાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ઢાળી ( કમપરીક્ષાકરણ કુમર ચલે રે—એ દેશી ) મુનિવર તપસી અષિ અણગારજી રે, વાચંયમ વ્રતી સાધ; ગુણ સત્તાવીશે જેહ અલંક રે, વિરમી સકલ ઉપાધિ, ભવિયણ! વંદો રે, સાતમું પદ ભલું રે, ૧ (એ આંકણી) નવવિધ ભાવલેચ કરે સંયમી રે, દસમો કેશને લાચ; ઓગણત્રીશ પાસત્થા ભેદ છે રે, વારે તસ નહિ જગ શાચ, ભવિયણo ૨ દુહાને અર્થ–જેઓને સ્વાદુવાદગુણ પરિણમ્યું હોય, સમતાના સંગમાં રમતા હોય અને શુદ્ધ આનંદપણને સાધતા હોય એવા સાધુ મુનિરાજને શુભ આનંદપૂર્વક નમસ્કાર થાઓ. ૧ ઢાળને અર્થ–મુનિવર, તપસ્વી, ઋષિ, અણગાર. વાચયમ, વતી અને સાધુ એ બધાં એમનાં જ બીજાં નામે છે અને જેઓ સત્તાવીશગુણે અલંકૃત છે, તેમ જ સાંસારિક સર્વ ઉપાધિથી વિરમેલા છે એવા સાધુ મુનિરાજનું સાતમું પદ છે. હે ભવ્યજને ! તમે એ સુંદર સાતમા સાધુપદને વંદન કરે. ૧ એ મુનિએ નવ પ્રકારને (પાંચ ઇન્દ્રિયને સંયમ અને ચાર કષાયને નિગ્રહ) ભાવલેચ કરે છે અને દશમે મસ્તક Page #236 -------------------------------------------------------------------------- ________________ કે પણ વીશસ્થાનકપદની પૂજા–સાથે ૨૧૯ દેષ સુડતાલીશ આહારના વારતા રે, અતિક્રમ ન કરે ચાર; મુનિને અર્થે અમારે મંદિરા રે, પરિહરે એહ આચાર, ભવિયણo ૩ નરના દોષ અઢાર નિવારીને રે, દીક્ષા શિક્ષા દીએ સાર; પુણ્ય પાપ પુદ્ગલ હેયરૂપતા રે, સમભાવે મુક્તિ સંસાર ભવિયણo ૪ સત્ય હેતુ ભવાટવી મૂકવા રે, ફરહ્યું છઠું ગુણઠાણ; ગ અધ્યાતમ ગ્રંથની ચિતના રે, કિરિયા નાણ પહાણ, ભવિયણ!. ૫ આદિના કેશનો લેચ કરે છે. ૨૯ પાસસ્થા આદિના જે ભેદે છે તેને વર્જનારા છે, વળી તેમને આ જગત સંબંધી શક હેતું નથી. ૨ મુનિ ભગવંતે આહાર સંબંધી ૪૭ દેને ટાળનાર હોય છે, ચાર પ્રકારના અતિક્રમ વગેરે કરતા નથી અને જે મકાન મુનિરાજ માટે સમારવામાં આવે તેમાં રહે નહિ એ તેમને આચાર છે. ૩ અઢાર દોષ રહિત મનુષ્યને દીક્ષા અને હિપદેશ આપે છે. તત્ત્વદષ્ટિએ પુણ્ય ને પાપ બંનેના પુદ્ગલેને હેયરૂપે જાણે છે, સંસાર અને મેક્ષમાં સમભાવે વર્તે છે. ૪ આ સંસારરૂપ અટવીને તજી દેવા માટે સત્ય હેતુરૂપ છડું ગુણસ્થાન જેમને સ્પર્શેલું છે. યોગ અને અધ્યાત્મ સંબંધી ગ્રંથનું જેઓ ચિંતન કરે છે. ક્રિયા અને જ્ઞાન બંનેને યથા ગ્ય પ્રધાનપણે જે સેવે છે. ૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પૂજાસંગ્રહ સાથે પૂરવ વ્રતવિરાધક પેગથી રે, તૂટલિંગીપણું થાય; દંભનાળ જંજાળ સવિ પરિહરે રે, ચરણરસિક કહેવાય. ભવિયણ૦ ૬ કેડિ સહસ નવ સાધુ સંયમી રે, સ્તવિયે ગીતારથ જેહ, વીરભદ્ર પરે તીર્થપતિ હવે રે, સૌભાગ્યલક્ષમી ગુણગેહ, ભવિયણ !૦ ૭ મંત્ર * હ્રી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણુય શ્રીમતે અહંતેજલ ચંદનં પુષ્પ ધૂપં દીપં અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા, જેમણે પૂર્વભવમાં વ્રતની વિરાધના કરી હોય તેમને જ કુટલિંગપણું પ્રાપ્ત થાય છે તથા ઉત્તમ મુનિઓ તે સર્વ પ્રકારની દંભાળ અને જંજાળને ત્યાગ કરે છે અને તેથી જ તેઓ ચારિત્રના રસિયા કહેવાય છે. ૬ ઉત્કૃષ્ટપણે નવહજાર કોડ સંયમી–સાધુ હોય છે તે ગીતાને સ્તવીએ. એ પદને આરાધવાથી પ્રાણી વીરભદ્રની જેમ તીર્થકરપદ પામે છે અને સૌભાગ્યશ્મીરૂપ ગુણના પરસ્વરૂપ બને છે. ૭. મંત્રને અથ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણ. Page #238 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદ પૂજા સાથ આઠમી જ્ઞાનપદ પૂજા દુહા અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમા નમા જ્ઞાનની રીતિ. ૨૨૧ ઢાળ ( અણિક મુનિવર ચાલ્યા ગાયરીએ દેશી ) જ્ઞાનપદ ભજીએ રે જગત સુહુ કરું, પાંચ એકાવન ભેદ્દે રે; સભ્યજ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદ્દે રે. ૧ જ્ઞાનપ૦ ૧ ભક્ષ્યાભક્ષ્ય વિવેચન પરંગા, ખીર નીર્ જેમ હુસેા રે; ભાગ અનંતમાં રે અક્ષરના સદા, અપ્રતિપાતી પ્રકાશ્યા રે. જ્ઞાનપ૦ ૨ દુહાના અ—અધ્યાત્મ સંબંધી જ્ઞાનથી સંસારના ભ્રમણના ભય નાશ પામે છે. આત્માના સાચા ધર્મ જ્ઞાન છે. તેથી જ્ઞાનની રીતિને—પ્રવૃત્તિને નમસ્કાર થા. ૧ ઢાળના અ—જગમાં વાસ્તવિક સુખની ઉત્પત્તિ કરનાર જ્ઞાનપદ છે. તેની સેવા કરીએ. તે જ્ઞાન મૂળભેદે પાંચ પ્રકારે અને ઉત્તરભેદે એકાવન પ્રકારે છે. શ્રી જિનેશ્વર લગવંતે કહેલું સમ્યજ્ઞાન મનુષ્યની જડતાના-અજ્ઞાનદશાના ઉચ્છેદ કરે છે. ૧ હું'સ જેમ દુધ અને પાણીને જુદા પાડે છે તેમ ભક્ષ્યઅભક્ષ્ય વગેરેના વિવેક જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આ જીવના Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પૂજાસંગ્રહ સાથે મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદ્દભાવ વિકાસે રે, જ્ઞાનપદo ૩ કંચનનાણું રે લોચનવંત લહે, અંધ અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહીં, સ્વાદુવાદ રસ સમુદાય રે જ્ઞાનપદo ૪ જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂલ રે; જ્ઞાની જ્ઞાનતણું પરિણતિથકી, પામે ભવજળ કૂલ રે, જ્ઞાનપદo ૫ સંપૂર્ણ જ્ઞાનને અનંત ભાગ અપ્રતિપાતી કહ્યો છે. અર્થાત્ તે કદી અવરાતે જ નથી, પણ સદૈવ ઉઘાડે જ રહે છે. ૨ જે માણસ મનથી ઘડે બનાવવાની વિધિ ન જાણતું હોય તે ઘડો કેવી રીતે બનાવી શકે? દયાથી પણ પહેલા જ્ઞાનની જરૂર છે. સત્ અસત્ ભાવોને પ્રકાશ જ્ઞાનવડે જ થાય છે. ૩ નેત્રવાળે મનુષ્ય સેનાનું નાણું મેળવી શકે છે, અંધ માણસ તે એક અંધની પાછળ બીજે, બીજાની પાછળ ત્રીજો એમ ચાલ્યો જાય છે. તેવી રીતે એકાંતવાદી મનુષ્ય તત્વ પામી શકતું નથી, સ્યાદ્વાદી–અનેકાંતવાદી જ જ્ઞાનના રસ સંબધી સમુદાયને મેળવી શકે છે. ૪ જ્ઞાનથી ભરેલા ભરત ચક્રવર્તી વગેરે સંસારને તરી ગયા છે. જ્ઞાન એ સર્વગુણેનું મૂળ છે જ્ઞાની આત્મા જ્ઞાનના પરિ. ણામથી સંસાર સમુદ્રના કિનારે પહેચી શકે છે. ૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનકપદની પૂજા-સાથે ૨૨૩ અપાગમ જઇ ઉગ્રવિહાર કરે, વિગેરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયલેશ તસ હેત રે જ્ઞાનપદo ૬ જયંત ભૂપોરે જ્ઞાન આરાધતો, તીર્થ કરપદ પામે રે; રવિ શશી મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિત કામે રે. શા૭ મંત્ર ૩ હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજર-મૃત્યુ-નિવારણીય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. નવમી સભ્ય દશનપદ પૂજા દુહા લોકાલેકના ભાવ જે, કેવલિભાષિત જેહ; સત્ય કરી અવધારતો, નમે નમે દર્શન તેહ. ૧ અલ્પજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે, પ્રવૃત્તિમાં સતત ઉદ્યમવંત રહે તે પણ ઉપદેશમાળામાં તેવા અપજ્ઞાનીની ક્રિયાને ફક્ત કાયક્લેશરૂપ કહી છે. ૬ જયંતરાજા જ્ઞાનપદનું આરાધના કરવાથી તીર્થંકરપદને પામ્યા છે. સૂર્ય, ચંદ્ર ને મેઘની જેમ જ્ઞાન અનંત ગુણવાળું છે. અને સૌભાગ્યલક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર તેમજ હિતકારી છે. ૭ મંત્રનો અર્થ–પ્રથમપદપૂજાને અંતે છે. તે મુજબ જાણો. દુહાને અર્થ-શ્રી કેવળી ભગવતે જે કાલેકના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પૂજાસંગ્રહ સાથે હાથી ( નમે રે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી ) શ્રી દર્શનપદ પામે પ્રાણી, દર્શનાહની દૂર રે; કેવળી દીઠું તે મીઠું માને, શ્રદ્ધા સકળ ગુણ ભૂર રે, પ્રભુજી! સુખકર સમકિત દીજે. ૧ વિઘટે મિથ્યા પુદ્ગલ આતમથી, તેહ જ સમકિત વસ્ત રે; જિનપ્રતિમા દર્શન તસ હેવે, પામીને સમકિત દસ્ત રે, પ્રભુજી !૨ દોવિધ દર્શન શાસે ભાખ્યું, દ્રવ્ય ભાવ અનુસાર રે, જે નિજ નયણે ધર્મને જોવે, તે દ્રવ્યદર્શન ધાર રે, પ્રભુજી!૦ ૩ ભાવ જે પ્રમાણે કહેલ છે, તે પ્રમાણે જ સત્ય કરીને અવધારે કબૂલ કરે તેનું નામ સમ્યગુદર્શન છે, તેને મારે નમસ્કાર થાઓ. ૧ ઢાળને અર્થ-દર્શનનેહનીય કર્મ દૂર થવાથી પ્રાણી સમ્યગદર્શન પામે છે. તે જીવ કેવલી ભગવંતે દીઠેલું અને પ્રરૂપેલું મીઠું એટલે સત્ય માને છે. શ્રદ્ધા સર્વ ગુણેમાં મુખ્ય છે. હે પ્રભુ ! મને સુખકારી એવું આ સમકિત આપો. ૧ આત્માને લાગેલા મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં વિનાશ પામે તેનું નામ વાસ્તવિક સમકિત છે. સમકિતરૂપ ફળને પામેલાને જ જિનપ્રતિમાના સત્યરૂપે દર્શન થાય છે. ૨ શાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે સમકિત શું છે. જે પિતાના નત્રથી ધમ-ધર્મના સાધનેને જેવા તે દ્ર દર્શન કહેવાય છે. ૩. Page #242 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદની પૂજા-સાથે ૨૨૫ જિનવંદન પૂજન નમનાદિક, ધમ બીજ નિરધાર રે; ગદષ્ટિસમુચય માંહે, એહ કો અધિકાર રે, પ્રભુ ! ૪ યદ્યપિ અબલ અછે તેહી પણ, આયતિ હિતકર સેય રે; સિઝંભવ પરે એહથી પામે, ભાવદર્શન પણ કેય રે. પ્રભુજી ! " સમકિત સકળ ધર્મને આશ્રય, એહના જ ઉપમાન રે; ચરિત્ર નાણ નહિ વિષ્ણુ સમકિત, ઉત્તરાધ્યયન વખાણ રે. પ્રભુજી! દર્શન વિણ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિષ્ણુ અંક રે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુસંગે નિ:કલંક રે. પ્રભુ ! ૭ જિનચંદન, પૂજન, નમન વગેરે ધર્મના બીજ છે એમ નિર્ધારવું-જાણવું. ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં તેને અધિકાર કહ્યો છે. ૪ જો કે આ દ્રવ્યદર્શન નિર્બળ ગણાય છે, તે પણ તે આગામી કાળે અવશ્ય હિતકારક છે. શય્યશવભટ્ટની જેમ એવા દ્રવ્યદર્શનથી પણ કઈ પ્રાણી ભાવદર્શન પામી શકે છે. પ સમકિત એ સર્વધર્મના આશ્રયસ્થાન તુલ્ય છે. તેને છે ઉપમા આપી છે. સમકિત વિના વાસ્તવિક ચારિત્ર અને જ્ઞાન હોતાં નથી એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે. ૬ અંક વિના જેમ બિંદુ એટલે મીંડા લેખે નથી અર્થાત્ કિંમત વિનાના છે, તેમ સમકિત વિનાની ક્રિયા લે જાતી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પૂજાસંગ્રહ સાથે અંતમુહૂરત પણ જે જીવે, પામ્યું દર્શન સાર રે; અર્ધા પુદ્ગલ પરિયટમાંહે, નિશ્ચય તસ સંસાર રે, પ્રભુજી ! ૮ ગતસમકિત પૂરવબદ્ઘાયુષ, દો વિનુ સમકિતવંત રે; વિણ વૈમાનિક આયુ ન બાંધે, વિશેષાવશ્યક કરંત રે. પ્રભુજી! ૯ ભેદ અનેક છે દર્શનકેરા, સડસઠ ભેદ ઉદાર રે; સેવ હરિવિક્રમ જિન થાયે, સૌભાગ્યલક્ષ્મી વિસ્તાર રે. પ્રભુજી ! ૧૦ નથી. દશ અંકમાં જેમ નવને અંક અભેદ છે (ગમે તે અંકે નવને ગુણવામાં આવે છતાં તે પોતાનું નવપણું છેડતે નથી) તેમ સમકિતી જીવ કુસંગમાં પણ નિષ્કલંકપણે રહે છે. ૭ અંતર્મુહૂર્ત માત્ર પણ જે જીવ સારભૂત એવું સમ્યમ્ દર્શન પામે છે તે જીવને અર્ધપુગલ પરાવર્ત કાળથી વધારે સંસાર નિચે હેત નથી. અર્થાત્ તેટલા કાળમાં તે જીવ અવશ્ય મેક્ષ પામે છે. ૮ સમકિત આવીને ચાલ્યું જાય અથવા સમકિત પામ્યા અગાઉ આગામી ભવનું આયુષ્ય બાંધેલું હોય તે તે જીવ ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જાય છે, પણ જો તેમ ન હોય તે વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય બાંધતે નથી અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ સમકિત અવસ્થામાં આયુષ્ય બાંધે તે વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધે એમ વિશેષાવશ્યકમાં કહેલ છે. ૯ સમકિતના અનેક ભેદ છે. તેમાં મુખ્યપણે ૬૭ ભેદ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનપદની પૂજ સાથે % શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણાય શ્રીમતે અહલે જલ, ચંદનં, પુષ્પ, ધૂર્ય, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા. દશમી વિનયપદ પૂજા શૌચમૂળથી મહાગુણ, સર્વ ધર્મને સાર; ગુણ અનંતનો કંદ એ, નમે વિનય આચાર. ૧ ( માળા કિહાં છે રે–એ દેશી ) વિનયપદ દશમું પ્રકાશ્ય, પંચ ભેદ સામાન્ય રે; દશાવિહ તેરે પ્રકારે જાણે, બાવન ભેદ વિધાને રે. - વિનયપદ સેવે રે, અરિહંતા જિહાં મુખ્ય વિ૦ ૧ સમ્યગદર્શન પદનું સેવન કરવાથી હરિવિક્રમ રાજા તીર્થકરપદ પામ્યા છે. અને વિસ્તારવાળી સૌભાગ્યલક્ષમીને પામ્યા છે. ૧૦ મંત્રને અથ–પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જાણવે. કુહાને અર્થ–શૌચમૂળ ધર્મ કરતાં પણ મહાગુણવાન અને સર્વધર્મના સારભૂત તેમજ અનંતગુણના મૂળરૂપ એવા વિનય આચારને નમસ્કાર થાઓ. ૧ વાળને અથ–વિનયપદ દશમું કહ્યું છે. તેના સામાન્ય પાંચ ભેદ છે વિશેષથી દશ ભેદ, તેર ભેદ તેમજ બાવન શેર છે એવા વિનયપદને છે. જેમાં અરિહંતને વિનય સખ્ય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પૂજાસંગ્રહ સાથે છાસઠ ભેદ સિદ્ધાંતે ગાયા, સઘળા ગુણનો આધાર રે, અમદમાદિક ગુણ સવિ સાચા, રામ્યા જે વિનય વિચાર રે, વિનયપદo ૨ અરિહાદિકને ભાવ પ્રશસ્ત, વિધિએ વિનય કરતો રે; આહારી પણ ઉપવાસતણું ફળ, નિરંતર અનુસરે રે, વિનયપદo ૩ દેય હજાર ને બાલ ચિતર, દેવવંદનવિધિ સાર રે; ચારશે બાણું બોલ વિચારી, ગુસવંદન અવધારે રે. વિનયપદo ૪ ગુરુવિનયે રનત્રય પામે, સંવર તપ નિજરણા રે; કર્મક્ષયે કેવળગુણ તેહથી, મેક્ષ અનંત સુખ વરણું રે. વિનયપદo ૫ વિનયના છાસઠ ભેદ પણ સિદ્ધાંતમાં કહ્યા છે. વિનય સર્વ ગુણેને આધાર છે. શમ દમ વગેરે ગુણે પણ જે વિનયાચારમાં રાચ્યા હોય તેના જ સત્ય ગણાય છે. ૨ અરિહંત વગેરેને પ્રશસ્ત ભાવે વિધિપૂર્વક વિનય કરનાર આહાર કરવા છતાં પણ હંમેશા ઉપવાસનું ફળ પામે છે. ૩ દેવવંદનવિધિના ૨૦૭૪ ઉત્તરભેદ (દેવવંદન ભાષ્યમાં) કહ્યા છે અને ગુરુવંદનના ૪૯૨ ભેદ (ગુરુવંદનભાષ્યમાં) કહ્યા છે તે વિચારી ગુરુવંદનને અવધારે–સમજે. ૪ ગુરુમહારાજને વિનય કરવાથી રત્નત્રયી (દર્શન-જ્ઞાનચરિત્ર) ની પ્રાપ્તિ થાય છે તેનાથી સંવર થાય, તપથી થતી નિરા થથ, ઘાતકર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાનરૂપ ગુણની Page #246 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનપદની પૂજા–સાથે ૨૨૯ પાંચ વંદનમાં ભાવવંદન તે, ઉપયોગે શુભ લહિયે રે; અરિહાદિકને વિનય ભાવતો, ચેતન તપ કહિયે રે, - વિનયપદo ૬ દવ્ય ભાવ દાય નય વિશુદ્ધ, ધન્નો એ પદ સેવંત રે; શ્રદ્ધા ભાસન તત્ત્વરમણ લહી, સૌભાગ્યલક્ષ્મી દીપતે રે, વિનયપદ ૭ * શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્ત જન્મજરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપં, દીર્ષ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. પ્રાપ્તિ થાય અને પરિણામે વિનયવાને મોક્ષમાં અનંત સુખને પણ પામે છે. ૫ પાંચ પ્રકારના વંદનમાં ભાવવંદનની પ્રાપ્તિ શુભ ઉપયોગથી થાય છે અને અરિહંત અદિને વિનય કરવાથી ચેતન તદ્રુપ થાય છે. ૬ દ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારના નયથી વિશુદ્ધ એવા આ પદને સેવવાથી ધન્ના શેઠ શ્રદ્ધા, જ્ઞાન અને તત્ત્વરમણુતારૂપ ભાવચારિત્ર પામીને સૌભાગ્યલક્ષ્મી વડે દીપતા થયા છે. અર્થાત્ તીર્થકરપદવી પામ્યા છે. ૭. મંત્રનો અર્થ–પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ જાણ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પૂજાસંગ્રહ સાથે અગ્યારમી ચારિત્રપદ પૂજા રત્નત્રચી વિષ્ણુ સાધના, નિફળ કહી દીવ ભવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ, હોળી ( અજિત જિ દશું પ્રીતડી – એ દેશી } ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું, જેહ સઘળા હે નયનો ઉદ્ધાર આઠ કરમ ચય રિક્ત કરે, નિ હૈ ચારિત્ર ઉદાર, ચાd 9 ચારિત્રમોહ અભાવથી, દેશસયમ હે સર્વસંયમ થાય આઠ કપાય મિટાવીને, દેશવિરતિ હે મનમાં ઠહરાય, ચાલ ૨ હાનો અથરત્નત્રયીની આરાધના વિના બધી સાધના હંમેશા નિષ્ફળ કહેલી છે. ભાવરનનું નિધાન સંયમી જીવ છે. તે જય પામે, જય પામે. ૧ - વાળને અથ–ચારિત્રપદ મારા મનમાં વસ્યું છે. જે ચારિત્રપટ સર્વ નયના ઉદ્ધારરૂપ છે. આ કર્મના ચયસમૂહને જે રિક્ત-ખાલી કરે તે ચારિત્ર કહેવાય છે, એમ ચારિત્ર શબ્દને નિરુતાર્થ છે. ૧ ચરિત્રમેહનીયને પશમરૂપ અભાવ થવાથી દેશ સંયમ ( શ્રાવકપણું) અને સર્વસંયમ (મુનિપણું) પ્રાપ્ત . . . . . . . . Page #248 -------------------------------------------------------------------------- ________________ વીરાસ્યાનકપદની પૂજા સા ખાર કષાય મનથી મટે; સર્વવિરતિ હો પ્રગટે ગુણરાશિ, દેશથી સર્વસંયમ વિષે, સંયમ ગુઠાણુ ફરસ્યા વિના, અનંતગુણી હો વિશુદ્ધિ માસ. ચા૦ ૩ તત્ત્વરમણતા હો કેમ નામ કહેવાય; ગજપાખરે ખર નિવ વહે, અહુની ગુરુતા હો વર્ષ સંયમના પર્યાયમાં, અનુત્તરનાં હો સુખ અતિક્રમ હોય; ૨૩૧ તમમાં સમાય, ચા૦ ૪ શુદ્ધ શુકલ પરિણામથી, સંયમથી હો ક્ષણમાં સિદ્ધિ જોય, ચા૦ ૫ થાય છે. આઠ કષાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની) દૂર થવાથી મનમાં દેશવિરતિ ભાવ સ્થિર થાય છે. ર ખાર કષાય ( ૪ અનંતાનુ॰ ૪ અપ્રત્યા૦ અને ૪ પ્રત્યાખ્યાની ) મનમાંથી મટે ત્યારે ગુણુના સમૂહપ સદ્વિતિ ભાવ પ્રગટે છે. દેશસયમ કરતાં સસંયમમાં અન તગુણી વિશુદ્ધિને સમાસ થાય છે. ૩ સયમનુ' ગુણસ્થાન કસ્યા વિના તત્ત્વરમણતા કઈ રીતે પ્રાપ્ત થઈ કહેવાય ? હાથીના શણગારભૂત આભૂષણુ ગધેડા વહન કરી શકે નહિ, એની ગુરુતા તા શ્રેષ્ઠ આત્મામાં જ સમાઈ શકે છે. ૪ એક વર્ષ જેટલા શુદ્ધ સયમના પર્યાયથી અનુત્તર વિમાનના દેવા કરતાં પણ વિશેષ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે સર્વસંવર ચારિત્ર લહી, પામે અરિહા હે સહિ મુક્તિનું રાજ; અનંતરકારણ ચરણ છે, શિવપદનું હૈો નિશ્ચય મુનિરાજ ચાલે ૬ સત્તરભેદ સંયમતણાં, ચરણસિત્તરી છે કહી આગમમાંહિ, વરુણદેવ જિનવર થયો, વિજયલક્ષ્મી હે પ્રગટે ઉછાહિ. ચારુ છું મંત્ર » હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજ-મૃત્યુ નિવારણ્ય શ્રીમતે હું તે જલં ચંદન પુષ્પ ધૂપં દીધું અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. સંયમથી શુકલ પરિણામની વૃદ્ધિ થવાથી ક્ષણમાં સિદ્ધિપદને પણ જીવ પ્રાપ્ત કરી શકે છે. એ અરિહંત પણ સર્વસંવરરૂપ ચારિત્ર અમીને મુક્તિનું રાજ્ય પામે છે. નિશ્ચયથી શિવપદનું અનંતર (નજીકનું) કારણું ચારિત્ર છે અને તેને પાળનારા મુનિરાજ છે. ૬ " સંયમના મુખ્ય ભેદ સત્તર કહ્યા છે. તેમજ ચરણસિત્તરી રૂપ ૭૦ ભેદ પણ આગમમાં કહ્યા છે. આ પદનું આરાધન કરવાથી વરુણદેવ તીર્થંકરપદવી પામેલ છે અને તેમને ઉત્સાહપૂર્વક વિજયલક્ષમી પ્રગટી છે. ૭ મંત્રને અર્થે પ્રથમ પદપૂજાને અંતે છે, તે મુજબ જાણ. Page #250 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનક પદની પૂજા–સાથે ૨૩૩ બારમી બ્રહ્મચર્ય પદ પૂજા હાલ જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે જેહ, બ્રહ્મત્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ. ( કર્યું જાણું કેવું બની આવહી-–એ દેશ ) બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન હે વિનીત: શિયળ સુરત રાખવાનું કહી નવવા ભગવાન છે વિનીત, નમે નમે બંભવયધારિણું (એ આંકણી) કૃત કારિત અનુમતિ તજે, | દિવ્ય ઔદારિક કામ હે વિનીત; ત્રિકરણાગે એ પરિહરે, ભેદ અઢાર ગુણધામ હો વિનીત, નમેo ૨ દુહાને અથ–શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનમંદિર કંચનના કરાવે તેના ફળ કરતાં પણ બ્રહ્મચર્યથી વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એવા શિયળવંતના ઉત્તમ દેહને નમસ્કાર થાઓ. ૧ ઢાળને અથ–સર્વ વ્રતમાં મુકુટ સમાન એવા બ્રહ્મચર્ય પદની પૂજા કરીએ. શિયળરૂપી કલ્પવૃક્ષની રક્ષા કરવા માટે ભગવાને નવ વાડો કહી છે હે વિનીત આત્મા! બ્રહ્મવ્રતધારીને નમસ્કાર કરે. ૧ દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક એમ બે પ્રકારના કામભેગને કૃત, કારિત અને અનુમતિ એ ત્રણ પ્રકારે ત્રિકરણ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પૂજાસંગ્રહ સાથે દશ અવસ્થા કામની, | વેવીશ વિષય હરંત હો વિનીત; અઢાર સહસ શીલાંગરશે, બેઠા મુનિ વિચરંત હો વિનીત. ના૩ દ્રવ્યથી ચાર દારા તજે, ભાવે પરપરિણતિ ત્યાગ હો વિનીત; દશ સમાહિઠાણ સેવતાં, - ત્રીશ અખંભ નામ યાગ હો વિનીત, ના. ૪ દીયે દાન સેવન કેડીનું, કંચનત્ય કરાય હો વિનીત; તેહથી બ્રહ્મવત ધારતાં, અગણિત પુણ્ય સમુદાય હે વિનીત, નમે. ૫ (મન-વચન-કાયાના) વેગથી પરિહરે–ત્યાગ કરે. એ રીતે એના ગુણના ધામરૂપ અઢાર ભેદો થાય છે. ૨ - બ્રહ્મવ્રતધારી જીવ કામની દશ અવસ્થા અને પાંચ ઇદ્રિચેના ગ્રેવીશ વિષ (૮ સ્પર્શ, ૫ રસ, ૨ ગંધ, ૫ વર્ણ અને સચિન-અચિત્ત ને મિશ્ર એમ ત્રણ જાતના શબ્દ) જાણીને તેને દૂર કરે. અઢાર હજાર શીલાંગરૂપ રથમાં બેસીને મુનિ મહારાજા વિચરે. ૩ બ્રહ્મત્રતધારી દ્રવ્યથી ચાર પ્રકારની (કુમારિકા, કુશાંગના, વિધવા અને વેશ્યા) સ્ત્રીઓને તજે અને ભાવથી પરપરિણતિને ત્યાગ કરે, દશ સમાધિસ્થાનને સેવે અને ત્રીશ પ્રકારના અબ્રાને ત્યાગ કરે. ૪ કરાડ સેનૈયાનું દાન આપે અને સોનાનું ચૈત્ય કરાવે WWW.jainelibrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ વીશસ્થાનક પદની પૂજા સાથે રાશી સહસ મુનિદાનનું - ગૃહસ્થભક્તિફળ જોય હો વિનીત; ક્રિયાગુણઠાણે મુનિ વડા, ભાવતુલ્ય નહિ કેય હો વિનીત. નમે દશમે અંગે વખાણ, - ચંદ્રવર્મા નરીંદ હો વિનીત; તેમ આરાધી પ્રભુતા વર્યો, સૌભાગ્યલક્ષમી સૂરદ હો વિનીત, નમો૭ મંત્ર હૈ શ્રી પરમાત્માને અનંતાનંતરાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે અહંતે જલ ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. તેના કરતાં પણ બ્રહ્મવત ધારણ કરવાથી અગણિત પુણયના સમૂહની પ્રાપ્તિ થાય છે. ૫ ચોરાશી હજાર મુનિને દાન દેવાનું ફળ એક ગૃહસ્થ દશામાં રહેલા બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ (વિજય શેઠ અને વિજ્યારા) ની ભક્તિ કરવાથી પ્રાપ્ત થવાનું શ્રી જિનેશ્વરે કહેલ છે. ક્રિયાસંબંધી ગુણઠાણુમાં મુનિ મેટા કહેવાય છે પણ ભાવતુલ્ય બીજું કંઈ ગણાતું નથી. ૬ દશમા (પ્રશ્નવ્યાકરણુ નામના) અંગમાં આ બ્રહ્મચર્યને મહિમા વખાણ્યો છે. આ પદનું આરાધન કરવાથી ચંદ્રવમાં નામના રાજા પ્રભુતા–તીર્થકરપદને પામ્યા છે અને સૌભાગ્યલક્ષમીરૂપ સુરેન્દ્રપણુની પ્રાપ્તિ તેમને થઈ છે. ૭ મંત્રનો અર્થ–પ્રથમયદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. Page #253 -------------------------------------------------------------------------- ________________ २३६ પૂજાસંગ્રહ સાથે તેરમી ક્રિયાપદ પૂજા | દુહ આત્મબોધ વિણ જ ક્રિયા, તે તો બાળક ચાલ; તત્ત્વારથથી ધારિયે, નમે ક્રિયા સુવિશાળ. હાથી ( સુણ બહેની પિયુ પરદેશી—એ દેશી ) ધ્યાન ક્રિયા મનમાં આજે, ધર્મશુકલ થાયીજે રે; આત્તરીનાં કારણ કિરિયા, પચવીશને વારી જે રે, ધ્યાનકિયા ભજે નિશદિન પ્રાણી. ૧ (એ આંકણી) કંચનકાંતિ પરમેષ્ઠીરૂપે, લોકાલોક પ્રમાણ રે; સવ શાંતિકર ભાળ ઠેકાણે, ધ્યાવો પ્રણવ ગુણખાણ રે. ધ્યાન ૧ દુહાને અથ–આત્મબોધ વગરની જે ક્રિયા છે તે તે બાળકની ચાલ જેવી છે. તત્ત્વાર્થ આદિ ગ્રંથેથી આત્મબંધ ધારીએ અને અત્યંત વિશાળ એવા ક્રિયાપદને નમસ્કાર કરીએ હાળને અથ–ધ્યાનક્રિયા મનમાં ધારણ કરીએ. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધયાઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના કારણભૂત પચીશ ક્રિયાઓને દૂર કરીએ. હે પ્રાણુ! તમે રાત્રિ દિવસ ધ્યાનકિયાને ભજે. ૧ જેમનું સ્વરૂપ લે કાલોકમાં વિસ્તાર પામેલું છે એવા સુવર્ણની કાંતિમય પંચપરમેષ્ઠિરૂપ પ્રણવ–ૐકારને સર્વ શાંતિને Page #254 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનક પદની પૂજા સાથે ૨૩૭ તેર કિયાઠાણું તેર કાયિા તજી, કરણુસિત્તરી ભજીએ રે; યોગ અડદિદિ સમ્યફ કિરિયા, આતમ સુખકર જજીએ રે. ધ્યાન ૩ પહેલી ચઉદિદિ જ્ઞાનાધારે, રનવ્રયાધારે ચાર રે; અડ કમક્ષ ઉપશમે વિચિત્રા, ઓઘદષ્ટિ બહુ પ્રકાર રે ધ્યાન ૪ વિષ ગરલ હીનાદિક વાર, તહેતુ અમૃત ધારે રે. પ્રીતિ ભક્તિ વચન અસંગ, શુભ પરિણતિ સુધારે રે, ધ્યાન ૫ કરનાર ભાસ્થળે-કપાળને ઠેકાણે સ્થાપન કરી ગુણના સ્થાન રૂપ તેનું ધ્યાન કરીએ. ૨ તેર ક્રિયાના સ્થાનકે અને તે કાઠીઆને તજીને કરણસિત્તરીના ૭૦ ભેદને સેવીએ. ગની આઠ દષ્ટિ તેમજ આત્માને સુખકર એવી સમ્યકત્વપૂર્વકની સંયમની ક્રિયાને પૂછએ-તેનું સેવન કરીએ. ૩ આઠ દષ્ટિમાં પહેલી ચાર દૃષ્ટિમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી તે જ્ઞાનાધારે કહેલી છે અને બીજી ચાર દષ્ટિ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને આધારે કહેલી છે. આઠ કર્મના ક્ષય તથા ઉપશામથી તેના વિચિત્ર ભેદે થાય છે અને એઘદૃષ્ટિ તે ઘણા પ્રકારની કહેલી છે. ૪ વિષ, ગરલ અને હીન વગેરે અનુષ્ઠ નેને છોડી તસ્કેતુ અને અમૃડા અનુષ્ઠાનને ધારણ કરો તેમજ પ્રીતિ, ભક્તિ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પૂજાસ'ગ્રહ સાથ અંતર્તત્ત્વ વિષય પ્રતીતે, એ જ્ઞાન કિરિયા સાચી રે; અક્રિયાવાદી કૃષ્ણપક્ષીઓ, શુક્લપક્ષીઓ ક્રિયાવાદી રે. ધ્યાન અશુભ ધ્યાનઢાણ ત્રેસઠ વાદી, ધ્યાનશતક મન ધારી રે; હિરવાહન તીથંકર હુઆ, સૌભાગ્યલક્ષ્મી દિલધારી રે. ધ્યાન ૭ મત્ર ^ ૐ ૐી શ્રી પરમાત્મને અન તાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણાય. શ્રીમતે અ`તે જલ' ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફૂલ” યજામહે સ્વાહા, પ્રકારના અનુષ્ઠાન આચરીને વચન મને અસોંગ આ ચાર શુભ પરિણામને સુધારે, ૫ મંતઃ કાણુમાં તત્ત્વભૂત વિષયની પ્રતીતિ થાય ત્યારે એ જ્ઞાન–ક્રિયા સાચી જાણવી. બાકી જે અક્રિયાવાદી છે–ક્રિયાને નિષ્ફળ માનીને તજી દેવાનું' કહેનારા છે તે કૃષ્ણપાક્ષિક છે અને છે, ક્રિયાવાદી છે–ક્રિયા કરવાનું કહે છે તે શુકલપાક્ષિક છે તે અશુભધ્યાનના ૬૩ સ્થાનક છે, તેને ધ્યાનશતકમાં વાંચી મનમાં ધારી તેને છેડી દેવાં. આ પદ્યના આરાધનથી હુરિ વડન રાજા હૃદયમાં સૌભાગ્યલક્ષ્મીને ધારણ કરી તીર્થંકર થયા છે છ મત્રને અથ—પ્રથમપદ્રપૂજાને · અ વે મુજબ જાણવા. ૫ પેલ છે તે Page #256 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદની પૂજા-સાથે ૨૩૯ ચૌદમી તપપદ પૂજા દહે કર્મ ખપાવે ચીકણું, ભાવમંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ, ( અલગી રહેને, રહેને અલગી રહેને એ દેશી ) તપપદને પૂછજે હે પ્રાણી! તાપદને પૂછજે. (એ આંકણી) સર્વ મંગળમાં પહેલું મંગળ, કર્મ નિકાચિત ટાળે ક્ષમા સહિત જે આહાર નિરીહતા, આતમરદ્ધિ નિહાળે હો પ્રાણી. ત. ૧ તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમા; દુહાને અથ–ચીકણું કર્મોને જે ખપાવે છે. (આત્માથી જુદા પાડે છે) તે તપને ભાવમંગળરૂપ તમે જાણે. તપના પ્રભાવે પચાસ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ ગુણની ખાણરૂપ તપ જયવંતે વત્ત. ૧ ઢાળને અર્થ– હે પ્રાણી! તાપદની પૂજા કરે. તપ એ સર્વ મંગળમાં પહેલું મંગળ છે. નિકાચિત કર્મોને પણ જે ટાળી શકે છે. ક્ષમા સહિત આહાર ઉપર ઈચ્છારહિતપણું તે તપ કહેવાય છે. એવા પ્રકારને તપ કરવાથી આત્મત્રાદ્ધિને પ્ર ણી જોઈ શકે છે–પ્રગટ કરી શકે છે. ૧ જિનેશ્વરે ત્રણ અથવા ચાર જ્ઞાનથી તે ભવે જ પોતાની Page #257 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે તા એ તપ આચરણ ન મૂકે, અનંતગુણા તપ મહિમા હૈ। પ્રાણ, ત૫૦ ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર, ૨૪. પૂવભવ મિજિનના; સાધવી લખમણા તપ નવ ફળીયું, દંભ ગયે! નહિ મનને! હા પ્રાણી, તપ૦ ૩ અગ્યાર લાખ તે એંશી હજાર, પાંચશે પાંચ દિન ઉષ્મા; નંદનઋષિએ માસખમણ કરી, કીધાં કામ પુન્ના હૈ। પ્રાણી, તપ૦ ૪ તપ પિયા ગુણરત્ન સંવત્સર, ખધક ક્ષમાના દરિયા; મુક્તિ છે એમ ચાક્કસ જાણે છે, તે પણ તપની આચરણા મૂકતા નથી. કારણ કે તપના મહિમા અનંતગુણા છે. ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર તથા મલ્લીનાથપ્રભુના પૂર્વ ભવના જીવ અને લક્ષ્મણાસાધ્વી એમને તપ કરવા છતાં ફળીભૂત થયા નહિ. કારણ કે તેમના મનમાંથી દંભ ગયા ન હતા. ભપૂર્વક તપ કરવામાં આવે તે તે ફળીભૂત થાય નહીં. ૩ નંદનઋષિ ( શ્રી મહાવીર પરમાત્માના જીવ ૨૫ મા ભવમાં નંદનઋષિ હતા) એ ૧૧૮૦૫૦૦ માસખમણુ કર્યાં જેમાં માત્ર પાંચ દિવસ એછા હતા. આ પ્રમાણે તેમણે તપ કરીને પોતાના કને ક્ષય કરવારૂપ કામ સ પુર્ણ પણે કર્યું. ૪ ક્ષાસમુદ્ર એવા ખ'ધકમુનિએ ગુણરત્નસાંવત્સર નામે તપ કર્યાં હતા. તેમ જ ધન્ના અણુગાર (ધના ાકઢી ) કે જે Page #258 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાનક પદની પૂજા-સાથે ૨૪૧ ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્ના તપગુણ ભરિયા હો પ્રાણું. તપ૦ ૫ પ ભેદ બાહિર તપના પ્રકાશ્યા, અત્યંતર ષડૂ ભેદ, બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ હો પ્રાણું. ત૫૦ ૬ કનકકેતુ એહ પદને આરાધી, સાધી આતમકાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ હે પ્રાણું. ત૫૦ ૭ મંત્ર ૩હું શ્રી પરમામને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણય શ્રીમતે અહં તે જલં ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા, તપગુણથી ભરેલા હતા તેમને વીર પરમાત્માએ ચૌદ હજાર મુનિઓમાં શ્રેષ્ઠ કહ્યા હતા. ૫ બાહ્યતપના છે ભેદ છે અને અત્યંતર તપના છ ભેદ છે એમ બાર ભેદે તપ કરવાથી પ્રાણુની અનેક પ્રકારની ઈચ્છાઓ સફળ થાય છે. ૬ કનકકેતુરાજા એ પદને આરાધી, આત્માનું કાર્ય સાધી ઉત્તમ એવા તીર્થંકરપદને અનુભવી સૌભાગ્યલક્ષમી- મોક્ષલકમીના મહારાજ થયા છે ૭ મંત્રનો અર્થ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણો. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પૂજાસંગ્રહ સાથ પંદરમી ગાયમપદ પૂજા દુહા કે છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભપાત્ર કા નહિ, નમા નમા ગાયસસ્વામ. ૧ હાળ ( દાદાજી માહે દન દીજે હા—એ દેશી ) દાન સુપાત્રે દીજે હા ભવિયા ! દ્વાન સુપાત્રે દીજે. (એ આંકણી) લબ્ધિ અઠાવીશ જ્ઞાની ગાયમ, ઉત્તમ પાત્ર કહીજે. હા ભવિયા ૧ મુહૂત્ત માં ચૌદપૂરવ રચિયાં, ત્રિપદી વીરથી પામી; ચૌદશે. બાવન ગણધર વાંઘા, એ પદ્મ અંતરજામી. હા ભવિયા૦ ૨ દુહાના અ—છઠ્ઠુ છઠ્ઠ તપનું પારણું કરનાર, ચાર જ્ઞાનને ધારણ કરનાર, ગુણુના ઘર એવા ગૌતમસ્વામી સમાન ખીજું કોઇ શુભ પાત્ર નથી. એવા ગૌતમસ્વામીને નમસ્કાર થાઓ, ૧ ઢાળના અ—હે ભવ્યજીવ ! સુપાત્રે દાન આપીએ. અઠ્ઠાવીશ લબ્ધિના ધારક, ચાર જ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામીને ઉત્તમ પાત્ર કહીયે. ૧ એક મુહૂત્તમાં જેમણે વીર પરમાત્મા પાસેથી ત્રિપદી (ઉપન્ગેઈ વા, વિગમેઈ વા, ધુવેઇ વા ) પામીને ચૌદ પૂર્વની રચના કરી એવા શ્રી ગૌતમસ્વામીને વાંદવાથી ચાવીશે પ્રભુના ચૌદસે બાવન ગણધરને વાંઘા એમ સમજવુ', ૨ Page #260 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનક પદની પૂજા સાથે ૨૪૩ ગણેશ ગણપતિ મહામંગલપદ, ગાયમ વિણ નવિ દુજે; સહસ કમલદલ સેવન પંકજ, બેઠા સુર નર પૂજે. હો ભવિયા ૩ ક્ષીણહી મુનિ રત્નપાત્ર સમ, બીજા કંચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમકિત ત્રંબા, અવિરતિ લેહ મટ્ટી પત્તા, હો ભવિયા૪ મિથ્યાવી સહસથી એક અદ્વતી, અણુવ્રતી સહુથી સાધુ; સાધુ સહસથી ગણધર જિનવર, અધિક ટાળે ઉપાધિ. હો ભવિયા ૫ પાંસ દાન દશ દાનમાં મહટાં, અભય સુપાત્ર વિદિતા; એહથી હરિવાહન હુઆ જિનવર, સૌભાગ્યલક્ષ્મી ગુણગીતા, હો ભવિયા ગણેશ, ગણપતિ કે મહામંગળપદ શ્રી ગૌતમસ્વામી વિના અન્ય નથી. રહસપત્રવાળા સુવર્ણકમળપર બેઠેલા શ્રી ગૌતમસ્વામીને હે દેવે અને મનુષ્ય ! તમે પૂજે. ૩ ક્ષીણુમહી (૧૨–૧૩–૧૪ ગુણસ્થાને રહેલા) મુનિ રત્નના પાત્ર સમાન જાણવા. બીજા મુનિઓને સુવર્ણપાત્ર સમાન જાણવા. શ્રાવકને રૂપાના પાત્ર સમાન જાણવા. બીજા અવિરતિમિથ્યાદષ્ટિ વગેરેને લેહના અને માટીના પાત્ર સમાન જાણવા. ૪ એક હજાર મિથ્યાત્વી કરતાં એક અણુવ્રતધારી શ્રાવક, એક હજાર અણુવ્રતી કરતાં એક સાધુ. એક હજાર સાધુ કરતાં એક ગણધર, અને હજાર ગણધર કરતાં એક જિનેશ્વરને અધિક અધિક ઉપાધિના ટાળનાર કહ્યા છે. ૫ દશ પ્રકારના દાન કહ્યાં છે, તેમાં પાંચ પ્રકારનાં દાન મોટાં Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પૂજાસંગ્રહ સાથે મત્ર હૈી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજર-મૃત્યુ-નિવારણીય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. સેળમી જિનપદ પૂજા દુહા દોષ અઢારે ક્ષય ગયા, ઉપના જસ ગુણ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમો જિનપદ સંગ, ૧ હાલ (ચૌદ લેકકે પાર કહાવે—એ દેશી) જિનપદ જગામાં જાચું જાણો, સ્વરૂ૫રમણ સુવિલાસી, સેળ કષાય જીતે તે જિનજી, ગુણગણ અનંત ઉજાસી; જિનપદ જપિયે જિનપદ ભજીએ, જિનપદ અતિ સુખદાયી. ૧ કહ્યાં છે. તેમાં પણ અભયદાન અને સુપાત્રદાન એ બે દાન પ્રસિદ્ધ ગણાય છે. એ દાન દેવાથી હરિવહન રાજા જિનવર થયેલ છે. સૌભાગ્યલક્ષમીસૂરિ તેમના ગુણ ગાય છે. ૬ મંત્રનો અઘ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. દુહાને અર્થ–જેમના અઢારે દોષ નાશ પામ્યા છે, સર્વ ઉપમા અને સર્વ ગુણ જેમના અંગમાં સમાઈ શકે છે એવા જિનપદની હર્ષ વડે વૈયાવચ્ચ કરીએ. એ જિનપદના સંગી કેવળજ્ઞાનીને નમસ્કાર કરીએ. ઢાળને અર્થ-શ્રી જિનપદ જગતમાં જાચું-પ્રગટ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ વિશસ્થાન કદની પૂજા–સાથે ૨૪૫ શ્રુત એહિ મનપર્યવ જિનજી, છમિત્થા વીતરાગી; કેવળી જિનેને વચન અગોચર, મહિમા જિન વડભાગી. જિનપદo ૨ જિનવર સૂરિ વાચક સાધુ, બાલ થિવિર ગિલાણી; તપસી ચિત્ય શ્રમણ સંઘ કેરી, વૈયાવચ્ચ ગુણખાણી, જિનપદo ૩ ગુણજન દશનું વૈયાવચ્ચ કીજે, સહુમાં જિનવર મુખ્ય; વૈયાવચ્ચ ગુણ અપડિવાઈ, જિન આગમ હિત શિખ્ય. જિનપદ૦ ૪ તેને જાણે. એ પદને ધારણ કરનારા આત્મસ્વરૂપમાં રમણતા કરનારા સુવિલાસી હોય છે. જેઓ ૧ળ કષાયને જીતેઆત્માથી દૂર કરે તે જિન-કેવળી થાય છે આવા જિનપદને વારંવાર જપીએ અને ભજીએ. કારણ કે તે પદ અતિસુખદાયી છે. ૧ શ્રુતજ્ઞાની (ચૌદપૂવી) જિન કહેવાય, અવધિજ્ઞાની જિન કહેવાય; મનઃપય જ્ઞાની જિન કહેવાય, વીતરાગ પરમાત્મા છસ્થપણમાં હોય ત્યારે દ્રવ્ય જિન કહેવાય, સામાન્ય કેવળી પણ જિન કહેવાય. આ જિનપદ મેટા સૌભાગ્યવાળું છે, તેને મહિમા વચનને અગોચર છે. ૨ - જિનેશ્વર, સૂરિ, ઉપાધ્યાય, સાધુ, બાળમુનિ, સ્થવિર ( વૃદ્ધમુનિ), ગ્લાન મુનિ, તપસ્વી, ચૈત્ય અને શ્રમણ સંઘ એમની વૈયાવચ્ચ ગુણની ખાણુરૂપ છે. ૩ એ દશ ગુણિજનની વૈયાવચ્ચ કરીએ. એ બધામાં જિનેશ્વર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પૂજાસ ગ્રહ સાથે નીચ ગેાત્ર ખાંધે નહિ કબહુ, કરે ઉચ્ચ ગાત્રના મંધ; ગાઢ કર્માંધ શિથિલ હાવે, ઉત્તરાધ્યયને પ્રશ્ન ધ જિનપ૦ ૫ י મનશુધ્ધે . એ પદને આરાધી, જિમ્મૂતકેતુ જિન હેાવે; વિજય સૌભાગ્યલક્ષ્મીર સ ંપદ, પરમાનંદ જોવે જિનપ૦ ૬ મત્ર ૐ હ્રી શ્રી પરમાત્મને અનંતાન’તજ્ઞાનશક્તયે જન્મ જરા-મૃત્યુ-નિવાર્ણીય શ્રીમતે અહુ તે જલ ચંદન પુષ્પ ધૂપ' દ્વીપ' અક્ષત' નૈવેદ્ય ફલ' યજામહે સ્વાહા. મુખ્ય છે. વૈયાવચ્ચ ગુણુ અપ્રતિપાતી છે, એમ જિનાગમમાં હિતશિક્ષારૂપે કહેલ છે. ૪ વૈયાવચ્ચ કનાર આત્મા નીચગેાત્ર કારે પણ બાંધત નથી. ઉચ્ચગેાત્રના જ મધ કરે છે. તેને જે કર્માંધ ગાઢ ડાય છે તે શિથિલ થાય છે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે. ૫ મનની શુદ્ધિથી એ પદનું આરાધન કરી શ્રી જિભૂતāતુરાજા તી''કરપદવી પામ્યા છે. અને વિજય–સૌભાગ્યરૂપ લક્ષ્મી અને સૂરિપણાની સંપદા પામી પરમાનંદપદને જોઇ શકયા છે. ૬ મંત્રના અથ-પ્રથમપદપૂજાને અંતે છે, તે મુજબ જાણવા. Page #264 -------------------------------------------------------------------------- ________________ વાસસ્થાનકપદની પૂજા-સાથે २४७ સત્તરમી સંયમપદ પૂજા શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧ ઢાળી _( કુંવર ગભારે નજરે દેખતાજી–એ દેશી ) સમાધિગુણમય ચારિત્રપદ ભલું છે, સત્તરમું સુખકાર રે; વીશ અસમાધિ દોષ નિવારીને જી, ઉપ ગુણ સંતેષ શ્રીકાર રે, નમો નમો સંયમપદને મુનિવરોજી. (એ આંકણું) અનુકંપા દીનાદિકની જે કરે છે, તે કહીયે દ્રવ્ય સમાધિ રે; સારણાદિક કહી ધર્મમાં સ્થિર કરે છે, તે લહિયે ભાવસમાધિ રે. નમે ૨ દુહાને અર્થ-ઇંદ્રિય સંબંધી આશંસા તજી દઈને જે શુદ્ધ એવા આત્મગુણે માં રમણતા કરે છે. સમાધિ અને સંતેષમાં જે સ્થિર રહે છે તે સંયમવંશ-સંયમવાળા જયવંતા વત્ત. ૧ ઢાળને અથ–સમાધિગુણરૂપ સત્તરમું ચારિત્રપદ અત્યંત સુખાકારી કહેલ છે. વીશ અસમાધિના દેવને નિવારવાથી ઉત્તમ સંતેષગુણ ઉત્પન્ન થાય છે. એવા સંયમપદ તેમ જ તેના ધારક મુનિવરોને નમસ્કાર થાઓ. ૧ દીન વગેરે અને ઉપર જે અનુકંપા કરવી તે દ્રવ્ય સમાધિ - -- -- - - Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પૂજાસંગ્રહ સાથે વ્રત શ્રાવકનાં બાર ભેદે કહ્યા છે, મુનિનાં મહાવ્રત પંચ રે; સત્તર એ દ્રવ્યભાવથી જાણીને જી, યાચિત કરે સંયમસંચ રે, નમેo ૩. ચાર નિક્ષેપ સાત નયે કરી છે, કારણ પાંચ સંભાર રે; ત્રિપદી સાતે ભાંગે કરી ધારીયે છે, યાદિક ત્રિક અવધાર રે. નમો ૪ ચાર પ્રમાણે જ દ્રવ્ય કરી છે, નવતર દિલ લાવ રે; સામાયિક નવ દ્વારે વિચારીયે છે, એમ જ આવશ્યક ભાવ રે. નમેપ છે. અને સારણ–વારણાદિક વડે જીવને ધર્મમાં સ્થિર કરે તે ભાવસમાધિ કહેવાય છે. ૨ શ્રાવકના બાર વ્રત કહ્યાં છે અને મુનિનાં પાંચ મહાવ્રત કહ્યાં છે. એ સ ૨ ભેદને દ્રવ્ય-ભાવથી સમજી યાચિતપણે સંયમને સંચય કરે. ૩ એ સંયમને ચાર નિક્ષેપ (નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ) વડે, સાત નય (નૈગમાદિ) વડે જાણવું. પાંચ કારણે સંભારવાવિચારવા. અને ત્રિપદી (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) થી તેમજ સાત ભાંગા ( સ્યાદ્ અતિ વગેરે) થી ધારી લેવું યાદિક (હેય3ય–ઉપાદેય) ત્રિકથી પણ તેને વિચાર કર. ૪ ચાર પ્રમાણ, ષડદ્રવ્ય તેમજ નવ તત્વને પણ હદયમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનક પદની પૂજા સ થે ચાર સામાયિક આગમમાં કહ્યાં છે, સર્વવિરતિ અવિરુદ્ધ રે; પાંચ ભેદ છે સંયમધર્મના જી; નિર્મળ પરિણામે સવિ શુદ્ધ રે. નમો ૬ સમાધિવર ગણધરજી જાચિયે , ચાવીશ જિનને કરી પ્રણામ રે; પુરંદર તીર્થકર થયા એહથી છે, સૌભાગ્યલમી ગુણધામ રે, નમેo ૭ મંત્ર હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણય શ્રીમતે અહંતે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. વિચાર કરવો. સામાયિકને નવ દ્વાર વડે વિચાર કરે. તેમજ છ આવશ્યક વિચારવા. ૫ આગમમાં ચાર પ્રકારના સામાયિક (શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક) કહ્યાં છે. સર્વવિરતિપશું તેથી અવિરુદ્ધ છે. સંયમધર્મના મુખ્ય પાંચ ભેદ (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમપરાય ને યથાખ્યાત) છે. નિર્મળ પરિણામ વડે તે બધા ભેદો શુદ્ધ હેય છે. ૬ ગણધર મહારાજે વીશ જિનેશ્વરને પ્રણામ કરીને શ્રેષ્ઠ સમાધિ જ માગી છે. આ પદનું આરાધન કરવાથી પુરંદરરાજા તીર્થકર થયા છે અને સૌભાગ્યલક્ષમીરૂપ ગુણના ધામ થયા છે. મંત્રને અર્થ પ્રથમપદપૂજાને અંતે છે, તે મુજબ જાણુ. Page #267 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથ અઢારમી અભિનવ જ્ઞાનપદ પૂજા દહે જ્ઞાનવ્રુક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અજર્ અમરપદ ફળ લહેા, જિનવર પદવી ફૂલ, ઢાળ ( કાઈ લા પત ધલા રે—એ દેશી ) અભિનય જ્ઞાન ભણા મુદ્દા રે લાલ, મૂકી પ્રમાદ વિભાવ રે, હું વારી લાલ, બુધ્ધિના આઠ ગુણ ધારિયે રે લાલ. ૧ આઠ દેષના અભાવ રે, હું વારી લાલ, પ્રણમા પદ્મ અઢારસુ રે લાલ. ૧ (એ આંકણી) દેશારાધક કિરિયા કહી રે લાલ, સર્વારાધક જ્ઞાન રે; હું દુહાના અથ—ચારિત્ર અને સમકિતના મૂળભૂત જ્ઞાન વૃક્ષને હું ભળ્યે ! તમે સેવા, તેની સેવા કરવાથી અજરઅમરપદ–મેાક્ષપદની પ્રાપ્તિ થાય છે અને જિનેશ્વરની પદવી રૂપ પુષ્પની પ્રાપ્તિ થાય છે. ૧ ઢાળના અ—હૈ ભવ્યાત્મા ! પ્રમાદ અને વિભાવદશાના ત્યાગ કરી તમે હપૂર્વક નવા નવા જ્ઞાનનેા અભ્યાસ કરી. અભ્યાસ કરવાથી બુદ્ધિના આઠ ગુણેને મેળવાય છે. આઠ દેષના અભાવ થાય છે. આ પ્રમાણે અઢારમા પદને પ્રણામ કરા. શાસ્ત્રમાં ક્રિયાને દેશારાધક કહી છે અને જ્ઞાનને સર્વાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨પ૧ વીશસ્થાનક પદની પૂજા સાથે મુહૂર્નાદિક કિરિયા કરે રે લોલ, નિરંતર અનુભવ જ્ઞાન રે, પ્ર૦ ૨ જ્ઞાનરહિત કિરિયા કરે રે લોલ, કિરિયા રહિત જે જ્ઞાન રે; હુંo અંતર ખજુઓ રવિ જિયો રે લોલ, ષોડશકની એ વાણું રે. હું અo ૩ છદ્ર અદ્દમાદિ તપ કરી રે લોલ, અજ્ઞાની જે શુદ્ધ રે; હુંo તેહથી અનંતગુણી શુદ્ધતા રે લોલ; જ્ઞાની પ્રગટપણે લબ્ધ રે. હું પ્ર૦ ૪ એ ન જૂઠ કિરિયા કરી રે લોલ, જ્ઞાનવંત જુવો યુક્તિ રે; હુંo જુઠ સાચ આતમજ્ઞાનથી રે લોલ, પરખે નિજ નિજ વ્યક્તિ રે. હું અo ૫ રાધક કહેલ છે. ક્રિયા તે માત્ર મુહુર્ત આદિ કાળ પ્રમાણે થાય છે. જ્યારે અનુભવજ્ઞાન તે નિરંતર થઈ શકે છે. ૨ જ્ઞાનરહિત ક્રિયામાં અને ક્રિયારહિત જ્ઞાનમાં ખદ્યોત અને સૂર્ય જેટલું અંતર છે એમ ડચક ગ્રંથમાં કહેલું છે. એટલે કે જ્ઞાન મુખ્ય છે. ૩ છઠ્ઠ-અદ્દમાદિ તપ કરવા વડે કરીને અજ્ઞાની જેટલી આત્મશુદ્ધિ મેળવે છે તે કરતાં અનંતગુણી શુદ્ધિ જ્ઞાની પ્રગટપણે મેળવે છે. ૪ જ્ઞાનવંત આત્મા જૂઠી ક્રિયા કરીને રાચતે નથી, એ યુક્તથી પણ સમજી શકાય છે. સત્ય અને અસત્યની પરીક્ષા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પૂજાસંગ્રહ સાથે પાંચ ભેદ છે જ્ઞાનના રે લોલ, તેહ આરાધે જેહ રે; હુંo સાગરચંદ્ર પરે પ્રભુ હુવે રે લોલ, સૌભાગ્યલક્ષ્મી ગુણગેહ રે. હું અo ૬ * હૃી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ જરા-મૃત્યુ-નિવારણય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. ઓગણીશમી ઋતપદ પૂજા વક્તા શ્રેતા યોગ્યથી, શ્રુત અનુભવરસ પીન; ધ્યાતા ધયેયની એકતા, જય જય શ્રુત સુખલીન, ૧ પ્રાણ આત્મજ્ઞાનથી જ કરે છે અને પોતપોતાની વ્યક્તિગત પરીક્ષા પણ જ્ઞાનથી જ થઈ શકે છે ૫ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે, તેને જે પ્રાણ આરાધે છે, તે સાગરચંદ્રની જેમ પ્રભુ-તીર્થકર થાય છે અને સૌભાગ્યલક્ષ્મીરૂપ ગુણના ભાજન બને છે. ૬ મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દુહાને અર્થે યોગ્ય વક્તા અને મેગ્યશ્રોતાને વેગ મળે તે શ્રુતજ્ઞાનના અનુભવને રસ પુષ્ટ થાય છે. ધ્યાતા અને Page #270 -------------------------------------------------------------------------- ________________ શિસ્થાનકપદની પૂજા-સાથે ઢાળ ( અવિનાશીની સેજડીએ રંગ લાગ્યા મેારી સજનીજી—એ દેશી ) શ્રુતપદ નમીયે ભાવે ભવિયા, શ્રુત છે જગત આધારજી; દુઃખમ રજની સમયે સાચા, શ્રુતદીપક વ્યવહાર. શ્રુતપદ નમીએ જી. ૧ (એ આંકણી) અત્રીશ દેાષરહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરીયું જી; અથથી અરિહંતજીએ પ્રકાશ્યું, સૂત્રથી ગણધરે રચિયું, શ્રુતપ૦ ૨ ગણધર પ્રત્યેકબુદ્ધ ગુ"છ્યું, શ્રુતકેવલી દશપૂર્વી સૂત્ર રાજા સમ અ પ્રધાન છે, અનુયાગ ચારની વી. શ્રુતપ૬૦ ૩ ધ્યેયની એકતા થાય છે. એવા શ્રુત સંબંધી સુખમાં લીન થયેલા જયવ'તા વત્તો. ૧ ૨૫૩ ઢાળના અ—હે ભવ્યજના ! તમે શ્રુતપદને ભાવપૂર્વક નમસ્કાર કરી. શ્રુત એ જગત્ના આધાર છે. મા દુ:ષમકાળરૂપ રાત્રિના સમયે શ્રુતરૂપ દ્વીપકના વ્યવહાર– ઉપયેગ સાચા છે. ૧ શ્રી જિનેશ્વરપ્રભુનું આગમ ખત્રીશ દેષરહિત છે અને આઠ ગુણાથી ભરેલુ છે. એ આગમ અર્થથી શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલું છે અને સૂત્રથી ગણધરાએ રચેલ છે. ૨ ગણધર ભગવંતે, પ્રત્યેકમુદ્ધ મુનિએ, શ્રુતકેવળી (ચૌદ પૂર્વ ધારી )એ તેમ જ દશર્વીએ જે રચેલું. હાય તે સૂત્ર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પૂજાસ ગ્રહ સાથ જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલાં વર્ષે હજાર્જી સ્વનાં સુખ અનંતા વિલસે, પામે ભવજળ પાર શ્રુતપ૬૦ ૪ કેવળથી વાચકતા માટે, છે સુઅનાણુ સમત્વ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કૈવની જેમ પયત્ન. શ્રુતપ૬૦ યુ કાળ વિનય પ્રમુખ છે અવિધ, સૂત્રે જ્ઞાનાચારથ; શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર શ્રુતપ૪૦ ૬ ૧ કહેવાય છે. સૂત્ર રાજાસમ ગણાય છે અને અથ પ્રધાનસમ ગણાય છે. તે સૂત્ર ચાર અનુયાગની પૃથ્વી સમાન છે. તેમાંથી ચાર અનુયાગની ઉત્પત્તિ થાય છે. ૩ શ્રુતના જેટલા અક્ષર ભણાવે તેટલા હજાર વર્ષોંનું દેવતુ આયુષ્ય ભણાવનાર લેગવે, પરિણામે અનંતા સ્વર્ગોનાં સુખ ભગવી ભવસમુદ્રના પાર પામે છે. ૪ કેવળજ્ઞાન કરતાં પણ વાચકપણાને માટે શ્રુતજ્ઞાન સમ છે. શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની જેમ પદાથેનેિ-પદા થેંના ભાવેાને જાણી શકે છે. પ કાળ, વિનય (જ્ઞા વિળપ વઘુમાળે) વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચાર સૂત્રમાં કહેલ છે. શ્રુતજ્ઞાનીના વિનય ન કરે તે તે સંખ'ધી અતિચાર લાગે છે. ત્ १ सुत्त गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं च । સુય વહિળા દ્ય મિન્નલ્લપુષિળા રચ" ॥ બૃહત્સંગ્રહણી Page #272 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનક પદની પૂજા–સાથે ૨૫૫ ચઉદ ભેદે શ્રુત વીશ ભેદ છે, સૂત્ર પીસ્તાલીશ ભેદે છે; રત્નચૂડ આરાધતો અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખ વદે, શ્રુતપદo ૩ મંત્ર » હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણાય શ્રીમતે અને જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા. વીશમી તીર્થપદ પૂજા તીરથયાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ જહાજ, શ્રતના ચૌદ ભેદ તેમજ વીશ ભેદ પણ છે. સૂત્રના ૪૫ આગમરૂપ ૪૫ ભેદ છે. શ્રુતપદનું આરાધન કરવાથી રતનચૂડ તીર્થંકરપદ પામેલ છે અને સૌભાગ્યલક્ષ્મીના સુખને-એક્ષને ભેગવનાર થાય છે. ૭ મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દુહાને અર્થ–શાસનની ઉન્નતિ માટે તીર્થયાત્રા પ્રભાવશાળી છે. પરમાનંદના વિલાસને આપનાર છે. માટે તીર્થરૂપી જહાજ જયવંતુ વત્ત. ૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઢાળ ( ગિરૂમા રે ગુણ તુમ તણા એ દેશી ) શ્રી તીર્થપઃ પૂજો ગુણીજન, જેહથી રચે તે તીરથ રે; અરિહંત ગણધર નિયમા તીરથ, ચવિહુ સંઘ મહાતીરથ રે. શ્રી તીર્થપ૪૦ ૧ લૌકિક અડસઠ તીને જયે, લેાકેાત્તરને ભયે રે; લાકાત્તર દ્રવ્યભાવ એ ભેદ્દે, સ્થાવર જગમ જિયે રે. શ્રી તીરથપદ૦ ૨ પુડરીકાદિક પાંચે તીર્થ, ચૈત્યના પાંચ પ્રકાર રે. થાવર તીરથ એહુ ભણીજે, તીયાત્રા મનેાહાર રે. ત્રા તીર્થપ૬૦ ૩ ― પૂજાસ ગ્રહ સાથે ઢાળના અ—હૈ ગુણીજના! તમે શ્રી તી પદની પૂજા કરા. જેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી જવાય તે તીથ કહેવાય છે. અરિહંત અને ગણુધર નિશ્ચયથી તીથ રૂપ છે અને ચતુર્વિધ સંઘ પણ મહાતીરૂપ છે. ૧ લૌકિક તીર્થંને તજી લેાકેાત્તર તીર્થની સેવા કરીએ. લેાકેાત્તર તીથ દ્રવ્ય અને ભાષ એમ એ પ્રકારે છે. તેમજ સ્થાવર અને જ'ગમ એમ પણ તેના બે ભેદ છે. તેની પૂજા કરીએ. પુ'ડરીગિરિ વગેરે પાંચ ( શત્રુ ંજય, ગિરનાર. આબુ, અષ્ટાપદ અને સમેતશિખર) તીર્થા, ચૈત્યના પાંચ પ્રકારો એ સર્વ સ્થવર તીર્થ કહેવાય છે. એ તીર્થાંની સુ ંદર યાત્રા કરીએ. ૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદની પૂજા–સાથે ૨૫૭. વિહરમાન વીશ જંગમ તીરથ, બે કેડી કેવળી સાથ રે; વિચરતા દુ:ખ દેહગ ટાળે, જંગમ તીરથ નાથ રે. શ્રી તીરશ્યપદo ૪ સંઘ ચતુર્વિધ જંગમ તીરથ, શાસનને શાભાવે રે; અડતાલીશ ગુણે ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે રે, - શ્રી તીસ્થપદ૦ ૫ તીરથપદ ધ્યાવા ગુણ ગાવે, પંચરંગી રણ મેલાવો રે; થાળ ભરી ભરી તીર્થ વધા, ગુણ અનંત દિલ લાવો રે. શ્રી તીરથેપદo ૬ મેરુપ્રભ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે; વિજયસૌભાગ્યલમીસૂરિ સંપદ, પરમ મહદય પાવે રે, શ્રી તીરથપદ૦ ૭. વીશ વિહરમાન તીર્થ કરે જંગમ તીર્થ છે. તે જગમ તીર્થના નાથ બે કોડી કેવળી સાથે વિચરતા થકા અનેક પ્રકારનાં દુઃખ અને દૌભગ્યને ટાળે છે. ૪ ચતુર્વિધ સંઘ પણ જંગમ તીર્થ કહેવાય છે. તે શાસનને શેભાવનાર છે અને તે ૪૮ ગુણે કરીને ગુણવંત છે. તેને તીર્થ પતિ પણ ભાવે (નો તિથિ કહીને) નમસ્કાર કરે છે. ૫ હે ભવ્યાત્માઓ! તમે તીર્થ પદનું ધ્યાન કરો. તેના ગુણે ગાઓ. પંચરંગી રત્ન મેળવી થાળ ભરી એ તીર્થને વધારે તેમ જ તેના અનંત ગુણેને દિલમાં લાવે. ૬ એ તીર્થ પદના પ્રભાવે મેરુપ્રભરાજા તીર્થકર થયેલ છે. વિજયવંત સૌભાગ્યલક્ષમી અને પૂજ્ય એવી સંપદા તેમ જ પરમમહદય-મે ક્ષને પામેલા છે. ૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સત્ર ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અંતે જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલ યજામહે સ્વાહા. ફળશ પૂજાસ ગ્રહ સાથ ( ઢાળ–ધણું જીવ તુ જીવ, જિનરાજ જવા કહ્યું—એ દેશી ) ઘણું પૂજ તુ પૂજ, થાનકપઃ પૂજ તું, સમ્યગ્ ભાવગુણ ચિત્ત આણી; જિનવપદ્દતણ હેતુ છે એ ભલુ, કે નહિ એહુ સમું સમય વાણી, ઘણું૦૧ વીશ વીશ વસ્તુ મેલવી કરી ઉજવા, નરભવ પામીયા લાહેા લીજે, તપલ વાધરો ઉજમણા થકી, જિનવર ગણધર એમ વીજે, ઘણું૦ ૨ ખંભાયત દરે સુંદર ભાવિયા, શ્રાવક શ્રાવિકા પુણ્યવતા; સત્રના અથ-પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જાણવા. કળશના અ—હૈ આત્મા ! તું સારી રીતે ભાવપૂર્વક ગુણાને ચિત્તમાં લાવી શ્રી વીશસ્થાનકપદની ઘણી રીતે પૂજા કર. તીર્થંકપન્નુની પ્રાપ્તિના સુ ંદર હેતુ તે જ છે. એ સમાન બીજો કોઈ હેતુ નથી એમાં સિદ્ધાંતની વાણી છે. ૧ દરેક જાતની વીશ વીશ વસ્તુઓ ભેગી કરી એ વીશ સ્થાનકપદનું ઉજમણુ` કરેા અને મનુષ્યભવ પામ્યાના લાભ લ્યે. ઉજમણું કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. એમ જિનેશ્વર અને ગણધરાએ કહેલ છે. ૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ વીશસ્થાનકપદની પૂજા–સાથે ૨૫૯ વીશસ્થાનકતણું ભક્તિ કરે ભાવથી, શાસન ઉન્નતિ અતિ કરંતા. ઘણ૦ ૩ તાસ તણે આગ્રહે સ્તવન પૂજા રચી, શુદ્ધ કરે મૃતધરા પુણ્ય જાણ; વિજય આનંદગાણિ વિજયસૌભાગ્યસૂરિ, વિજયલક્ષ્મસૂરિ જેને વાણી. ઘણું૦ ૪ એમ વીશસ્થાનક સ્તવન કુસુમે, પૂજિયે શંખેશ્વર, સંવત સમિતિ વેદ વસુ શશિ, વિજ્યાદશમી મન ધરે; તપગચ્છ વિજયાનંદ પટધર શ્રી વિજયસૌભાગ્યસૂરીશ્વરે, વિજયલક્ષ્મી સૂરિ પભણે, સયલ સંઘ મંગલ કરે. ૧ ખંભાતબંદરમાં ભાવિક એવા પુણ્યવંત શ્રાવક-શ્રાવિકાએ વસે છે, તેઓ વિશસ્થાનકની ભાવપૂર્વક ભક્તિ કરે છે તેમ જ શાસનની અનેક પ્રકારે ઉન્નતિ કરે છે. ૩ તેઓના આગ્રહથી આ વીશસ્થાનકના સ્તવનરૂપ પૂજા મેં રચી છે. તેને શ્રતધર મુનિએ ! પુણ્યકાર્ય સમજીને શુદ્ધ કરજો. આવી વિજયઆનંદમણિના શિષ્ય વિજયસૌભાગ્યસૂરિ અને તેમના શિષ્ય વિજ્યલક્ષ્મી સૂરિની જૈન વાણી છે. ૪ આ પ્રમાણે વીશસ્થાનકની સ્તવનારૂપ કુસુમ વડે મેં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પૂજા સંવત ૧૮૪૫ ની વિજ્યાદશમીએ -આસો સુદી ૧૦ મીએ કરી છે. તેને તમે મનમાં ધારણ કરે. તપગચ્છપતિ શ્રી વિજયાનંદસૂરિના પટ્ટધર શ્રી વિજયસૌભાગ્યસૂરીશ્વરજીના શિષ્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ કહે છે કે–સકળ સંઘનું મંગળ થાઓ. ૧ (શ્રીવિજયલક્ષ્મી સૂરિજીકૃત વીશસ્થાનપદપૂજા સાથે સમાપ્ત) Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયકૃત શ્રી નવપદ પૂજા વિધિ આ પૂજામાં અવશ્ય જરૂરની કેટલીએક ચીએ: દૂધ, દિષ, ઘૃત, શકરા, શુદ્ધ જળ; એ ૫'ચામૃત, કેશર, સુગધી ચન્દન, કપૂર, કસ્તૂરી, અમ્બર, રાલી, મૌલીસૂત્ર, છૂટાં ફૂલ, ફૂલાની માળા, ફૂલાના ચંદ્રવા. ધૂપ, તન્દુલ વગેરે નવ જાતિના ધાન્ય, નવ પ્રકારના નૈવેદ્ય, નવ પ્રકારનાં ફળ, નવ પ્રકારની પક્ષ વસ્તુ, મિશ્રી, પતાસાં એટલા પ્રમુખ, મંગલૂડુણાં માટે સફેદ વસ્ત્ર, પહેરવા માટે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર, દ્વિ તથા નવ નાળના કળશ, નવ રકેખી, પરાત (તાંસ) તાંસળાં, આરતી, મ'ગલદીપક, ભગવાનની માંગી, સમવસરણ ઇત્યાદિક સર્વ વસ્તુએ પ્રથમથી એવી રીતે ઠીક ઠીક કરીને રાખવી કે જેથી પૂજા વખતે અડચણ ન આવે. સ ંક્ષેપમાં વિધિ કહ્યો છે, વિશેષ વિધિ ગુરુઅમથી જાણવા. કળશઢાલનના વિધિ ચૈત્ર તથા આસા માસમાં પૂજાએ ભણાવીએ ત્યારે નવ સ્નાત્રિયા કરવા, માટા કળશ વગેરેમાં પંચામૃત ભરવુ, સ્થાપ Page #278 -------------------------------------------------------------------------- ________________ નવપદ પૂજા સાથે કા નામાં શ્રીફળ તથા રોકડ નાણુ' ધરવું, તે ગુરુ પાસે મંત્રાવી કેશરથી તિાક કરવું. કકદાર હાથે ખાંધવા, ડાખા હાથમાં સ્વસ્તિક કરીને વિધિયુક્ત સ્નાત્ર ભણાવવું'. પછી શ્રી અરિહંતપત્રમાં તબ્દુલ. ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અષ્ટ દ્રવ્ય, વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન રકેબીમાં ધરીને, તે રકેખી હાથમાં રાખવી, કળશને મૌલીસૂત્ર બાંધી, કુંકુમના સ્વસ્તિક કરી, પ'ચામૃતથી ભરી, અને કળશે। હાથમાં લઈ, પ્રથમ શ્રી અરિહુંતપદની પૂજા ભણવી (જે આ સાથે આપવામાં આવી છે.) તે સંપૂર્ણ ભણી રહ્યા પછી મેાટી પરાતમાં (થાલમાં) પ્રતિ માજીને પધરાવવા. પછી હી નમે અરિહંતાણ” એ પ્રમાણે મેલીને અભિષેક કરી, શ્રી અરિહંતપદ્મની પૂજા કરવી. અદ્રવ્ય અનુક્રમે ચઢાવવાં, A ૨. શ્રી સિદ્ધપદ રક્ત વર્ષે છે, માટે ઘઉં રકેખીમાં ધરી શ્રીફળ તથા અષ્ટ દ્રવ્ય લઇને નવ કળશ પંચામૃતથી ભરી, બીજી પૂજા ભણવી. તે સંપૂર્ણ થયા પછી “ હી નમે સિદ્ધાણુ” એમ કહી કળશથી અભિષેક કરી અષ્ટદ્રવ્ય ચઢાવવાં. ૩. ત્રીજી’–શ્રી આચાર્ય પદ પીળે વળે છે, માટે ચણાની દાળ, અષ્ટ દ્રવ્ય, શ્રીફળ વગેરે લઈ, નવ કળશ પંચામૃતથી ભરી ત્રીજી પૂજાના પાઠ ભણવા, તે સંપૂર્ણ થયા પછી ૐ હી નમે આયરિયાણુ” એમ કહી કળશવડે અભિષેક કરવા. અષ્ટદ્રવ્ય ચઢાવવાં. tr ૪. ચેાથું–શ્રી ઉપાધ્યાયપદ નીલ વળે છે, માટે મગ તથા અષ્ટ દ્રષ્ય લઈ, પૂર્વક્તિ વિધિયે પૂજા ભણાવવી સપૂણું Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પૂજાસંગ્રહ સાથે થયા પછી “ હી નમો ઉવજઝાયાણું” એમ કહી કળશવડે અભિષેક કરવે, ને અષ્ટ દ્રવ્ય ચઢાવવાં. - ૫ પાંચમું-શ્રી સાધુપદ શ્યામ વણે છે માટે અડદ લેવા. બીજે સર્વ પૂર્વોક્તવિધિ કરી પૂજા ભણી તે સંપૂર્ણ થયા પછી “ હું નમે એ સવ્વસાહૂણં” કહેવું. ૬. છઠું-શ્રી દર્શનપદ વેતવણે છે, માટે તદુલ લેવા “ હી નમે દંસણુસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોકત રિતે કરવે. ૭. સાતમું–શ્રી જ્ઞાનપદ શ્વેતવણે છે, માટે તન્દુલ લેવા. હી નમે નાણસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પર્વોક્ત રીતે કર. . ૮. આઠમુ-શ્રી ચારિત્રપદ પણ વેતવણે છે, માટે ચેખા લેવા “ હી નમો ચારિત્તસ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોક્ત રીતે કર. ૯. નવમું–શ્રી તપપદ વેતવણે છે, માટે ચેખા લેવા. પૂર્વોક્ત વિધિ કરીને “ હું નમે તવસ” કહી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવાં. પછી અષ્ટ પ્રકારી પૂજા કરવી. આરતી કરવી. ઇતિ શ્રી નવપદપૂજા વિધિ સમાપ્ત. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિતશ્રી નવપદજીની પૂજા સાથે પ્રથમ શ્રી અરિહંતપદ પૂજા. [ કાવ્યમ–ઉપજાતિવૃત્તમ ] ઉપન્ન-સન્નાણ-મહોમવાણું, સપાડિહેરાસણ-સંઠિયાણું; સંદેસણાણુંદિયસજજણુણું, નમોનમે હાઉસયાણિાણું. ૧ (ભુજંગપ્રયાતછત્તમ ) નમેદનંતસેતપમેદપ્રદાનપ્રધાનાય ભવ્યામને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજ, સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા, આદિ કાવ્યાથ–પ્રકટ થયેલા કેવળજ્ઞાનરૂપી તેજવાળા, (અષ્ટ) પ્રાતિહાર્ય સાથે સિંહાસન ઉપર બેઠેલા, ઉત્તમ દેશના વડે આનંદ પમાડ્યો છે સજજનેને જેમણે એવા અરિહંત ભગવાનને સદા નમસ્કાર હે ! ૧ વૃત્તાથ–નમસ્કાર હે હંમેશાં સિદ્ધચક્રજીને, જે ભવ્યા માને અનંત અને પ્રત્યક્ષ હર્ષને આપવામાં મુખ્ય છે, પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે. ૨ --- ---- Page #281 -------------------------------------------------------------------------- ________________ २६४ પૂજા શહ સાથે કર્યા કમ દુર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાસિયે આતમા તેણે કાળે. જિકે તીર્થકર કર્મ ઉદયે કરીને, દી દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપુરા, ર્યા ઘાતિયાં કમચારે અલગ, ભોપગ્રહી ચાર જે છે વિલગા; જગત પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમે તેહ તીર્થકરા મેક્ષિકામે, ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કર્મની માઠી ચેષ્ટાઓને ચૂર્ણ કરી છે. અને ત્રણે કાળ જેમણે સુંદર પરિણામ વડે (નવપદની) પૂજા કરી છે અને તે કાળે જેમને આત્મા નવપદથી વાસિત થઈ રહેલ છે. ૩ જેઓ તીર્થકર નામકર્મના ઉદયવડે ભવ્ય જેનું હિત હૃદયમાં ધારણ કરીને દેશના આપે છે. જેઓ સદા આઠ મહાપ્રાતિહાર્ય સહિત હોય છે અને કેવળજ્ઞાનથી પવિત્રિત થયેલા જેમને ઈંદ્રો અને ચક્રવર્તિઓએ સ્તવેલા છે ૪ - ચાર ઘાનિકમેં જેમણે (આત્માથી) જુદાં કરેલાં છે, ભવપર્યત રહેનારાં ચાર (અઘાતી) કર્મો હજી રહેલાં છે અને જેના પાંચે કલ્યાણક વખતે જગત્ શાંતિ પામે છે, તે તીર્થકરેને મોક્ષની ઈચ્છાપૂવક નમસ્કાર કરે. ૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ( ઢાળ—ઉલાળાની દેશી ) તીથ પતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરાજી; દેશના અદ્ભુત વસતા, નિજ વીજ વડવીરાજી. ( ઉલાલા ) વર અક્ષય નિ`ળ જ્ઞાન ભાસન, સર્વે ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે, ચરણસ્થિરતા વાસતા; જિન નામકમ પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શાભતા, જગજ તુ કરણાવત ભગવત, ભવિક જનને ધેાભતા. ૨ ( પૂજા–ઢાળ, શ્રીપાળના રાસની દેશી. ) ૨૬૫ ત્રીજે ભવ વસ્થાનક તપ કરી, જેણે માંધ્યું. જિનનામ; ચાસા ઇંદ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્રપદ્મ વઢા, જમ ચિરકાળે ના રે. ઉલાળાની ઢાળના અતીના સ્થાપનાર અરિહુંત ભગવાનને નમું છુ, જે ધર્મના પ્રવક અને ધીર છે, ઉપદેશરૂપ અમૃતને વરસાવે છે અને પેાતાની શક્તિવš ઉત્તમ સુભટ તુલ્ય છે. ૧ ઉત્તમ, અક્ષય અને નિમળ જ્ઞાનના પ્રકાશવડે જે સવ પદાર્થાંના રહસ્યાને પ્રકટ કરે છે, આત્મભાવમાં જેમની શુદ્ધ શ્રદ્ધા છે, ચારિત્રની સ્થિરતામાં જેએ રહેનારા છે, તીથ કર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશયા અને ૮ પ્રાતિહાર્યાંથી સુશાભિત છે, જગા જીવા તરફ્ અનુકપાવાળા છે. જેએ જ્ઞાનવંત છે અને ભવ્ય પ્રાણીઓને સ્થિર કરનારા છે. ૨ પૂજાની ઢાળના અથ—ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ Page #283 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે વંદીને આનંદ, નાવે ભવભયદો, ટાળે દુરિત દંદા, સેવે ચોસઠ ઇદો, ઉપશમરસને કંદો, જિમ ચિરકાલે નંદો રે, ભ૦ સિ. ૧ જેહને હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે, ભo સિ૦ ૨ જે તિહું નાણું સમગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણું રે. ભ૦ સિ૩ મહાપ મહામાહણ કહીએ, નિર્ધામક સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભo સિo ૪ વીશ સ્થાનકને તપ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, જે જિન સઠ ઈંદ્રોથી પૂજિત છે તેમને હે ભવ્ય જીવે તમે પ્રણામ કરે. સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરે, જેથી દીર્ઘકાળ પર્યત આનંદ પામે. ૧ જેમના કલ્યાણકના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરે. ૨ જેઓ ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે અને ભેગાવલી કર્મને ક્ષીણ થયેલાં જાણે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીએને ઉપદેશ આપે છે તે જિનેને નમસ્કાર કરે. ૩ “મહાગોપ” અને “મહામાહણ” જેઓ કહેવાય છે, Page #284 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે २६७ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણયુત વાણી; જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે, ભ૦ સિ૦ ૫ કુહા અરિહંતપદ દયા થકે, દવહુ ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય છે. ૧ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, દ્ધિ મળે સવિ આઈ રે, વીર. ૨ શ્રી અરિહંતપદ કાવ્ય જિયંતરંગારિગણે સુનાણે, સપાડિહેરાઇસયપહાણે, સંદેહસંદોહરયં હરતે, ઝાએહ નિર્ચાપિ |િરિહંતે ૧ નિર્ધામક અને “સાર્થવાહની ઉપમાઓ પણ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરે. ૪ જેમને આઠ પ્રાતિહાર્યો શેભે છે, પાંત્રીશ ગુગેવાળી જેમની વાણી છે, જગતના જીવને જેઓ પ્રતિબંધ કરે છે, તેમને હે પ્રાણીઓ! તમે વંદન કરે છે દુહાને અર્થ-દ્રવ્ય, ગુણ અને પર્યાયવડે અરિહંતપદનું ધ્યાન કરતે આત્મા ભેદને છેદ કરી અરિહંતરૂપ થાય છે. ૧ હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજે. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવીને મળે છે. ૨ કાવ્યને અર્થઅંતર શત્રુઓના સમૂહને જીતનાર, ઉત્તમ જ્ઞાનવાળા, ઉત્તમ આઠ પ્રાતિહાર્યા અને ત્રીશ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પૂજાસંગ્રહ સાથે સ્નાત્રકાવ્ય ( કુતવિલંબિતવૃત્તમ ) વિમલકેવલભાસનભાકર, જગતિ જંતુમયકારણમ; જિનવરંબહુમાનજલૌઘત, શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશની; આપણાં કમરમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા હર્ષ ધરી અસરસવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જબૂદી, અમતણુ ના દેવાધિદે. ૩ અતિશય વડે પ્રધાન, ભવ્ય જીવોના સંદેહોના સમૂહરૂપી રજને હરણ કરનાર એવા, રાગદ્વેષને જીતનાર અરિહંત પ્રભુનું હંમેશા ધ્યાન કરે. ૧ અથ–નિર્મળ કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન અને જગતના સર્વ પ્રાણીના મહાદયના કારણભૂત એવા જિનવરનું બહુમાનરૂપ જળના પ્રવાહવડે પવિત્ર મનવાળો એ હું આત્મવિશુદ્ધિને માટે સ્નાત્ર કરું છું. ૧ સર્વ દેવતાઓએ નિર્મળ એવા કળશના જળવડે જગ૬ ગુરુના શરીરે સ્નાત્ર કરીને પિતાના કર્મમળને દૂર કર્યા તેથી જ તે વિબુધ (પંડિત) એવા નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા છે. ૨ જન્મકલ્યાણક સમયે અપ્સરાઓ હર્ષ વડે ત્યાં આવે છે અને પ્રભુનું સ્નાત્ર કરીને એમ આશિષ આપે છે કે જ્યાં સુધી આ મેરુપર્વત અને જબૂદ્વીપ કાયમ રહે ત્યાં સુધી આ અમારા નાથ દેવાધિદેવ જીવતા રહે. ૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે સત્ર ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા ( આદ્યકાવ્યમ્ ઇન્દ્રવજ્રાવૃત્તમ્ . ) સિદ્ધાણુમાણ દરમાલયાણું, નમેા નમેાડણ તચક્રયાણ. ( ભુજંગપ્રયાતવૃત્તમ્ ) કરી અષ્ટકમ ક્ષયે પાર પામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, ૨૬૯ જરા જન્મ માઢિ ભય જેણે વામ્યા; થયા પાર્ પામી સદા સિદ્ધબુદ્ધા, ૧ મંત્રના અ— હી શ્રી એ ત્રણ મંત્રારા છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા મૃત્યુનુ નિવારણ કરનારા કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા શ્રી જિનેશ્વરદેવની અમે જલાર્દિક વડે પૂજા કરીએ છીએ. આદિ કાવ્યાથ પરમાનંદ લક્ષ્મીના સ્થાનકરૂપ અ અનંત ચતુષ્ટયવાળા સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર હા! વૃત્તા—જેએ આઠ કને ક્ષય કરી (સંસારસમુદ્રને) પાર પામેલા છે, જરા-વૃદ્ધાવસ્થા, જન્મ અને મરણાદિના ભયે જેમણે વસી નાખ્યા છે, નિમ`ળ આત્મસ્વરૂપે જેએ પ્રસિદ્ધ થયેલા છે અને સંસારસમુદ્રને પાર પામી હુંમેશને માટે સિદ્ધ-બુદ્ધ થયેલા છે, ૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પૂજાસંગ્રહ સાથે વિભાગનદેહાવગાહામદેશ, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદસૌખ્યશ્રિતા તિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા, ૨ ઢાળ ઉલાળાની દેશી સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપજી; અવ્યાબાધ પ્રભુતામચી, આતમસંપત્તિ ભૂપ. ૧ ઉલાલે જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યક્ષેત્ર કાળભાવે, ગુણ અનંતા આદરી; સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પર ભણી, મુનિરાજ માનસહંસ સમવડ, નમે સિદ્ધ મહાગુણી. ૨ જેમના આત્મપ્રદેશની અવગાહના અંત્યશરીરથી ત્રીજે ભાગે ઓછી છે, જે જ્ઞાનમય રહેલા છે, વર્ણાદિ લેશ્યાઓ રહિત થયેલા છે, સદા આનંદ અને સુખને આશ્રય કરી રહેલા છે, જ્યોતિ સ્વરૂપ છે, પીડા રહિત છે અને ફરીથી જન્મ ધારણ કરવા રૂપ ભવસંતતિ પામનારા નથી. ૩ ઉલાળાની ઢાળનો અર્થ–સર્વ કર્મરૂપ મેલને દૂર કરી જેમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા છે, પીડા રહિત ઠકુરાઈવાળા છે અને આમિક સંપત્તિના સ્વામી છે. ૧ જેઓ સ્વાભાવિક આત્મિક સંપત્તિના સ્વામી છે, જેઓએ પિતાની શક્તિ પ્રકટ કરી છે, પિતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પૂર્વક અનંત ગુણે પ્રાપ્ત કરેલા છે, તથા મુનિરાજેના મનરૂપ Page #288 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૨૭૧ પૂજા ઢાળ–શ્રીપાળના રાસની દેશી સમયપએસંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહેતા, સિદ્ધ નમે તે અશેષ રે, ભવિકા ! સિ. ૧ પૂર્વપ્રયાગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉરધગતિ જેહની, તે સિદ્ધ પ્રણો રંગ રે. ભવિકા ! સિ... ૨ નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જેયણ એક લેગંત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંતરે. ભવિકા ! સિ. ૩ માનસરોવરમાં જે રાજહંસ સમાન છે એવા સંપૂર્ણ ગુણવાન સિદ્ધ ભગવાનને પિતાને શુદ્ધ સ્વભાવ, ગુણે અને પર્યાયની પરિણતિનું સાધન ઉત્તમ રીતે સિદ્ધ કરવા માટે નમસ્કાર કરે. ૨ પૂજાની ઢાળીનો અર્થ_એક સમયમાં (શ્રેણી સિવાયના અન્ય) પ્રદેશને સ્પર્શ કર્યા વગર, ત્રણ (ત્રીજો) ભાગ ઓછી છેલ્લા શરીરમાં રહેલા આત્મપ્રદેશની અવગાહના વડે જેઓ મેક્ષે ગયા છે, તે સમસ્ત સિદ્ધના જીને નમસ્કાર હે ! ૧ પૂર્વપ્રયાગથી, ગતિસ્વભાવથી, બંધનને છેદ થવાથી અને સંગ રહિત થવાથી એક સમય માત્રમાં જેમની ઊંચે ગતિ થયેલી છે. તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરે. ૨ - નિર્મળ સિદ્ધશિલાની ઉપર ઉભેધાંગુલના માપે એક યાજન દૂર લોકને અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના જીવને હે પુરુષ! તમે નમન કરે! ૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જાણે પણ ન શકે કહી પુરુગુણ પ્રાકૃત ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ પૂજાસંગ્રહ સાથે તેમ ગુણ જાસ; દીયા ઉલ્લાસ રે. ભવિકા ! સિ૦ ૪ જ્યાતિશુ' જન્મ્યાતિ મળી જસ અનુપમ, વિરમી સક્લ ઉપાધિ; આતમરામ માત્તિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે, ભવિકા ! સિ૦ ૫ દુહા રૂપાતીત સ્વભાવ જે, કેવળ હઁસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણખાણી રે, વીર૦ ૧ જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે છે પણ ઉપમા યેાગ્ય વસ્તુના અભાવથી કહી શકતા નથી તેમ સંસારમાં જ્ઞાની– પુરુષાને જેમનું સ્વરૂપ કહેવાને માટે ઉપમા મળી શકતી નથી. તે સિદ્ધના જીવા આનદ આપે!! ૪ અનુપમ એવી જેમની જ્યેાતિ અન્ય ચે તિએમાં મળી ગઈ છે. સમસ્ત ઉપાધિ જેમની વિરામ પામી ગઇ છે. આત્મામાં રમણ કરનારા છે, આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી છે અને જેએ સ્વાભાવિક સમાધિવાળા છે તે સિદ્ધોનું સ્મરણ કરા. પ દુહાના અથ-જેએ રૂપાતીત સ્વભાવવાળા અને કેવળદર્શન તથા કેમળજ્ઞાનવાળા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓના આત્મા ગુણુની ખાણુરૂપ સિદ્ધ બની જાય છે. ૧ ૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે શ્રી સિદ્ધપદ કાવ્ય દુદકમ્માવરણુપમુક્કે, અનંતનાણાઇસિરિચઉ≠; સમગ્ગલેાગગ્ગય સિધ્ધ, ૨૭૩ એહુ નિચ્ચપિ સમગ્ગસિધ્ધ, ૨ સ્નાત્ર કાવ્ય અને મત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહેાયકારમ્ ; જિનવર બહુમાનજલૌદ્દતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કમ`મલ દૂર કીધાં, તેણે તે વિષ્ણુધ મથે પ્રસિદ્ધા. ૨ હ ધરી અપ્સરાવુંઢ આવે; સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહ્વા લગે સુરગિરિ જ ભૂદીવા, અમતણા નાથ દેવાધિદેવા. ૩ ૩૧ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુનિવારાય શ્રીમતે સિદ્ધાય જલાદિક' યજામહે સ્વાહા. સિÉપદ કાવ્યના અ—દુષ્ટ એવા આઠ કર્માંના આવરણથી મૂકાએલા, અનંતજ્ઞાન, અન’તદશન, અન‘તચારિત્ર અને અનંતવીય આ ચાર અન ંતની લક્ષ્મીવાળા, સમગ્ર લેાકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનુ' હું મેશા ધ્યાન કરે. ૨ સ્નાત્રપદ કાવ્ય અને મત્રને અથ અરિહંતપદની પૂજાને 'તે આપેલ છે, તે મુજબ જાણુવે, બીજી સિદ્ધપદ્મ પૂજા અર્થ સમાપ્ત f& Page #291 -------------------------------------------------------------------------- ________________ २७४ પૂજાસંગ્રહ સાથ તૃતીય શ્રી આચાર્યપદ પૂજા ( આદ્યકાવ્યમ. ઇંદ્રવજવૃત્તમ ) સૂરણ દુરીથકુગહાણ, નમે નમે સૂરસપહાણું. ( ભુજંગપ્રયાતવૃત્તમ ) નમું સૂરિરાજા સદા તત્વતાજા, - જિને કામે પ્રૌઢ સામ્રાજ્યભાજા; ષગવતિ ગુણે શાભમાના, પંચાચારને પાળવે સાવધાના, ૧ ભવિ પ્રાણીને દેશના દેશકાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે; જિકે શાસનાધાર દિગ્દતિકલ્પા, જગે તે ચિરંજીવ શુદ્ર જપા. ૨ આદિ કાવ્યાથ–કુબ્રહો જેમણે દૂર કરેલા છે અને જેઓ સૂર્ય સરખા અત્યંત (તેજસ્વી) છે તે આચાર્યને નમસ્કાર હે ! વૃત્તાથ–જેમનું જિનેન્દ્ર આગમનું તત્ત્વજ્ઞાન હમેશાં તાજું (સ્કુરાયમાન) રહેલું છે. જેઓ ઉત્તમ સામ્રાજ્યને ભેગવે છે. છત્રીશ ગુણવડે સુશોભિત છે. પાંચ આચારને પાળવામાં સાવધાન છે. ૧ હંમેશા દેશકાળને અનુસરીને ભવ્ય પ્રાણીને સૂત્ર અનુસાર અપ્રમાદીપણે ઉપદેશ આપે છે, જેઓ શાસનના સ્થંભરૂપ છે, દિગ્ગજ તુલ્ય છે, તે શુદ્ધ વચન ઉચ્ચારનાર (આચાર્ય ભગવાન) જગતમાં ચિરંજીવ રહે. ૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૨૭૫ ( ઢાળ-ઉલાળાની દેશી ) આચારજ મુનિ પતિ ગણિ, ગુણ છત્રીશી ધામે; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિ: કાજ. ૧ ઉલાલે. નિ:કામ નિર્મળ શુદ્ધચિઘન, સાધ્ય નિજ નિરધારથી, નિજ જ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિછવધક તત્ત્વશાધક, સયલ ગુણ સંપત્તિધર, સંવર સમાધિ ગતઉપાધિ, દુવિધ તપગુણું આગરા. ૨ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે; તે આચારજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચે રે, - ભવિકા! સિ0 ૧ ઉલાળાની ઢાળને અથ–આચાર્ય ભગવાન મુનિઓના સ્વામી છે, ગણના સ્વામી છે, છત્રીશ ગુણેનું સ્થાન છે, જ્ઞાનાનંદરૂપ રસને સ્વાદ લે છે અને પૌલિક ભામાં ઈચછા રહિત છે. ૧ પિતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ સાધનેને જોડવાથી નિષ્કામ, નિર્મળ અને શુદ્ધ કેવળજ્ઞાન રૂપ સાધ્ય સિદ્ધ થવાને જેમને નિર્ધાર (નિશ્ચય) થયેલ છે, ભવ્ય જીવને જે બંધ પમાડે છે, તેનું શોધન કરે છે, સમસ્ત ગુરૂપ સંપત્તિને ધારણ કરનારા છે, સંવર ને સમાધિવાળા છે તેમજ ઉપાધિથી રહિત છે અને બે પ્રકારના તારૂપ ગુણેની ખાણરૂપ છે. ૨ પૂજાની ઢાળને અર્થ-જે સારી રીતે પંચાચારનું Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પૂજાસંગ્રહ સાથે - વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મહે; જ બેહે ન રહે ખિણ કહે, સૂરિ નમું તે જોહે રે, ભવિકા સિ૦ ૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહીં વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય રે, ભવિકા ! સિ૩ જે દિયે સારણ વારણ ચાયણ, પડિયણ વળી જનને; પટધારી ગ૭ થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે, ભવિકા ! સિ... ૪ પાલન કરે છે, સત્ય માર્ગને ઉપદેશ કરે છે તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને પ્રેમપૂર્વક યાચના કરે. ૧ ઉત્તમ છત્રીશ વડે જે શોભે છે યુગપ્રધાન હોવાથી મનુભ્યોને આશ્ચર્ય પમાડે છે, જગતને બંધ કરે છે, ક્ષણમાત્ર પણ ક્રોધવશ રહેતા નથી એવા આચાર્ય ભગવંતને અંજલી પૂર્વક નમું છું. ૨ હંમેશાં અપ્રમાદી પણે ધર્મને ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાને નમસ્કાર કરે. ૩ વળી જે આરાધક મનુષ્યને સારણા, વારણું, ચોયણું અને પડિચેયણ આપે છે, પટ્ટધર છે, ગચ્છના સ્થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનેનાં મનને આનંદ પ્રકટાવનાર છે. ૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સાથે ૨૭૭ અથમિએ જિન સુરજ કેવળ, યશ જે ક્વતીવાડ અથમિ જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન પટું તે, આચારજ ચિરંજીવ રે, ભવિકા ! સિ. ૫ કુહ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી રે, વીe શ્રી આચાર્યપદ કાવ્ય ન તે સુહદેઈપિયા ન માયા જે દિતિ છવાણિહ સુરિપાયા; તહાહુ તે ચેવ સયા મહેલ, જ' મુફખસુફખાઈ લહું લહેર, ૩ કેવળજ્ઞાન રૂપ ચંદ્ર અસ્ત પામે છતે અને જિનેશ્વરરૂપ સૂર્ય અસ્ત પામ્યું છતે જગતમાં દીપકરૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનેના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે, તે સૂરિજી ભગવાન્ ચિરંજીવ રહો. ૫ દહાને અર્થ–મહામંત્ર અને શુભ ધ્યાનવડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યને આત્મા જ પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે. આચાર્યપદ કાવ્યને અર્થ–પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજે આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી, તેથી આચાર્ય મહારાજની તમે હંમેશા સેવા કરે કે જેથી મોક્ષના સુખે તરત જ પ્રાપ્ત થાય. ૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ २७८ પૂજાસંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘત, શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા ના દેવાધિદેવો. ૩ હૃી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે આચાર્યાય જલાદિકં યજામહે સ્વાહા, સ્નાત્રકાવ્ય અને મંત્રના અથ–અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ ત્રીજી આચર્ય પદપૂજા–અર્થ સહિત સમાપ્ત Page #296 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સા ચતુર્થાં શ્રી ઉપાધ્યાયપદ પૂજા ( આદ્યકાવ્ય-ઈંદ્રવજ્રાવૃત્તમ્ . ) મુત્તચવિત્ચારણતપરાણું, નમે નમા વાયગકું જરાણું, ( ભુજંગપ્રયાતવૃત્તમ્ ) નહિં સૂરિ પણ સૂરિગણને સહાયા, વળી દ્વાદશાંગાદિ સૂત્રા દાને, નસુ વાચકો ત્યક્ત- મદ્ર-માહુ-માયા; ૨૭૯ ધરે પંચને વગ વિગત ગુૌઘા, જિકે સાવધાના નિરુદ્ધાભિમાને. ૧ પ્રવાદિદ્વાપા છેને તુલ્ય સિંઘા; ગણી ગચ્છ સધારણે સ્થભભૂતા, ઉપાધ્યાય તે વ`દીએ ચિત્ પ્રભૂતા, ૨ આદિ કાવ્યા—સૂત્રના અર્થના વિસ્તાર કરવાને તત્પર ઉપાધ્યાયરૂપ હસ્તીને વારંવાર નમસ્કાર કરી. જે આચાય નથી (પણ આચાર્ય પદને ચેાગ્ય છે) જેએ સહાયરૂપ છે. અહંકાર અને મેહ-માયાથી મુક્ત છે, વળી માર અગાદિ સૂત્રોના અથ નિરભિમાનપણે દેવામાં સાવપાન છે. ૧ વૃત્તા પચીશ ગુણેના સમૂહને ધારણ કરે છે, પ્રખરવાદીરૂપી હાથીઓને હરાવવામાં સિંહ તુલ્ય છે, ગચ્છને ધારણ કરવામાં મજબૂત સ્થ'ભતુલ્ય છે, તે વિશાળ જ્ઞાનવાળા ઉપાધ્યાયને વંદન કરે. ૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮: ખ'તિજીઆ સચ્ચ સાયં પ્રજાસ ગ્રહ સાથ ( ઢાળ–ઉલાળાની દેશી ) મુત્તિ, અજ્જવ મ નુત્તાજી, અકિંચણા, તવ સંજમ ગુણત્તાજી, ૧ ઉલાલા જે રમ્યા બ્રહ્મ સુગુપ્તગુપ્તા, સમિતિમિતા શ્રુતધરા; યાદ્વાદવાઢે તત્ત્વવાદક, આત્મપર-વિભજનકરા ભવભીરૂ સાધનધીર શાસન-વહન ધારી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમર્થ, નમા પાઠક પધરા. ૧ ઉલાળાની ઢાળના અથ—જેઆ ક્ષમા, નિલેŕભતા, સરળતા અને મૃદુતાવાળા છે; સત્ય, શૌચ ( અદ્યત્તત્યાગ ), અકિંચનપણુ' અને તપ તથા સંયમ (જીવદયા) રૂપ યતિગુણેાવડે રંગાયેલા છે. ૧ જે બ્રહ્મચર્યોંમાં રમ્યા છે, (ત્રણ) સુંદર ગુપ્તિવૐ સુરક્ષિત છે, (પાંચ) સમિતિવાળા છે, શ્રુતજ્ઞાનને ધણુ કરનારા છે, સ્યાદ્વાદના સુંદર ઉપદેશથી તત્ત્વનું પ્રતિપાદન કરનારા છે, જડ અને ચેતનના ( સ્વપરના ) લે; પાડનારા છે, ભવભીરૂ છે, સાધના કરવામાં ધીર છે, પ્રભુશાસનને વહન કરવામાં વૃષભ તુલ્ય શ્રેષ્ઠ મુનિ છે, આગમની વાચના દેવામાં શક્તિમાન છે એવા પાઠક પદને ધારણ કરનારા (ઉપાધ્યાયજી) ને નમ સ્કાર કરા. ૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૨૮૧ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સુત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમે ઉવઝાય ઉલ્લાસ રે. ભવિકા ! સિ. ૧ અર્થ–સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદુ, નમીએ તે સુપસાય રે, ભવિકા! સિ૨ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પદ્ધવ આણે; તે ઉવઝાય સકળ જનપૂજિત, સૂત્ર અથે સવિ જાણે રે. ભવિકા ! સિ૩ પૂજાની ઢાળને અથ–જે બાર અંગોને સ્વાધ્યાય કરે છે, તેના પારગામી હોવાથી તેને (તેના રહસ્યાર્થીને) ધારણ કરનારા છે, સૂત્રના અર્થને વિસ્તારવામાં (વાચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરે. ૧ અર્થ અને સૂત્ર આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાર્ય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મેક્ષલક્ષ્મી પામનારા છે, એવા સુંદર કૃપાવાળા ઉપાધ્યાયજીને નમસ્કાર કરીએ છીએ. ૨ પત્થરમાં પણ અંકુરા ઉગાડવાને સમર્થ એવા જે ઉપાધ્યાય ભગવાન મૂર્ખ શિષ્યને પણ વિદ્વાન બનાવી શકે છે તે સર્વ જથી પૂજિત છે અને સૂત્ર અર્થ સર્વ જાણે છે. ૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પૂજાસંગ્રહ સાથે રાજકુમાર સરિખા ગણુચિતક. આચારજ પદ યોગ; તે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય રોગ રે. ભવિકા ! સિ. ૪ બાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમી જે જે વળી, જિનશાસન અજુવાળે રે. ભવિકા! સિદ્ધચક્રષદ વંદો, ૫ તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના થાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે વીર૧ રાજાના યુવરાજ સમાન ગણની ચિંતા રાખનારા છે. આચાર્યપદને જે યેગ્ય છે, તે ઉપાધ્યાયજીને હંમેશા નમસ્કાર કરતાં સંસારને ભય અને શેક આવતું નથી. (નાશ પામી જાય છે. ) ૨ બાવનાચંદનના રસ સરખા શીતળ વચને વડે પ્રાણીના અહિતરૂપી સર્વ તાપને જે દૂર કરે છે, તેમ જ જે જિનશાસનને ( વિશેષપણે) પ્રકાશિત કરે છે, તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરો. ૫ દુહાનો અર્થ–તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે અને જગતું સાથે બંધુભાવથી વર્તે છે તે આત્મા જ ઉપાધ્યાય ભગવાન્ કહેવાય છે. ૧ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ નવપદજીની પૂજા સાથે શ્રી ઉપાધ્યાયપદ કાવ્ય સુત્તસ્થસંવેગમયં સુએણું, સંનીરખીરામયવિષ્ણુએણું; પણુતિ જે તે વિઝાયરાએ, ઝાએહ નિપિકમ્પસાએ. ૧ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહેદરકારણમ; જિનવરં બહુમાનજલૌઘત:, શુચિમના અપયામિ વિશુદ્ધ ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણ નાથ દેવાધિદેવો, ૩ ૩ &ી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્ય-નિવારણાર્ય શ્રીમતે ઉપાધ્યાયાય જલાદિક યજામહે સ્વાહા. ઉપાધ્યાયપદ કાવ્યને અથ–ઉત્તમ જલ, દૂધ તથા અમૃતસરખા સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયે ભવ્યજનોને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હંમેશા ધ્યાન ધરે. ૪ રાત્ર કાવ્ય અને મંત્રને અર્થ-અરિહંત પદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. ચેથી ઉપાધ્યાય પદ પૂજા-અર્થ સમાપ્ત, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પૂજાસ ગ્રહ સાથે . પંચમ શ્રી મુનિપર પૂજા ( આદ્યકાવ્ય-ઈન્દ્રવજાવૃત્તમ ) સાહૂણ સંસાહિઅસંજમાણે, નમો નમે સુધદયાદમાણું, _(ભુજગપ્રયાતવૃત્તમ ) કરે સેવના સૂરિ વાયગ ગણિની, કરું વર્ણના તેહની શી મુણિની; સમેતા સદા પંચસમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્ત નહીં કામશેષ લિ તા. ૧ વળી બાહ્ય અત્યંતર ગ્રંથિ ટાળી, હોયે મુક્તિને એગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટિાંગ યોગે રમે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી, ૨ આઘકાવ્યા–સારી રીતે જેમણે સંયમનું પાલન કર્યું છે, શુદ્ધ દયાક જેમણે ઇંદ્રિયદમન કરેલું છે તેવા સાધુજનેને વારંવાર નમસ્કાર હો! વૃત્તાથ–જેઓ આચાર્ય, ઉપાધ્યાય અને ગણિની સેવા કરે છે, સર્વદા પંચ સમિતિથી સહિત છે, ત્રણ ગુતિથી સુરક્ષિત છે, કામ અને ભોગમાં આસક્ત નથી તે મુનિજનેની પ્રશંસા શી રીતે કરું? ( અર્થાત જેટલી કરું તેટલી ઓછી જ છે.) ૧ વળી બાહ્ય અને અંતર (પરિગ્રહ) ગ્રંથીઓ જેમણે તેડેલી છે, મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું ચારિત્ર પાળ્યું છે, ચિત્તને સાવધાની રાખી સુંદર અષ્ટાંગ યેગમાં રમણ કરે છે એવા સાધુઓને પોતાનું પાપ દૂર કરવા નમસ્કાર કરું છું. ૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની જા–સાર્થ ૨૮૫ ( ઢાળ-ઉલાળાની દેશી ) સકલ વિષયવિષ વારીને, નિકામી નિ:સંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી, ઉલાળે જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસ્સગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા; તપ તેજ દીપે કમ એપે, નૈવ છીપે પરભણી, મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવનબંધુ પ્રણમું હિતભણી. ૧ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી) જેમ તસલે ભમર બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જોવેરે. ભo સિ. ૧ ઉલાળાની ઢાળીને અથ–(જેએ) સઘળા વિષયના ઝેરનું નિવારણ કરીને નિષ્કામ અને સંગ રહિત થયા છે, સંસારરૂપ દાવાનળને તાપ શમાવે છે અને આત્મિક સાધન વડે રંગાયેલા છે. ૧ જેઓ શુદ્ધ (આત્મિક) સ્વરૂપની સ્થિરતામાં રહેલા છે, શરીર ઉપરના મમત્વ વગરના અને અહંકાર રહિત છે. કાઉસ્સગ અને મુદ્રાઓમાં ઈવાળા છે, આસન અને ધ્યાનના નિરંતર અભ્યાસી છે, તપના તેજથી કાંતિમાન છે, મેને જીતે છે, અન્ય (સાંસારિક) પદાર્થોથી લલચાતા નથી, દયાના સાગર છે, ત્રિભુવનબંધુ છે એવા મુનિરાજને આત્મિક હિતની ખાતર પ્રણામ કરું છું. ૨ પૂજાની ઢાળને અર્થ-જેમ ઝાડના કુલ ઉપર (રસ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પંચ ઇંદ્રિયને જે નિત્ય અપે, ષટ્કાયક પ્રતિપાળ; સચમ સત્તર પ્રકારે આરાધે, વંદુ તેહુ દયાળ રે. ભ૦ સિ૦ ૨ અઢાર સહસ શીલાંગના ધારી, અચળ આચાર ચરિત્ર; સુનિ મહુંત જયણાયત વંદી, કીજે જન્મ પવિત્ર રે. ભ૦ સિ૦ ૩ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાળે, મારવિહુ તપશૂરા; એહુવા મુનિ નમીએ જો પ્રગટે, પૂરવ પુણ્ય અ’કુરા રે. ભ૰ સિ૦ ૪ સેાનાતણી પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાતે; સંજમ ખપ કરતા મુનિ નમીએ,દેશકાળ અનુમાને રે.ભસિપ ચૂસવાને) ભમરા બેસે છે તે તેને પીડા ઉપજાવતા નથી અને રસ લઈને પેાતાના આત્માને તૃપ્તિ પમાડે છે તેમ મુનિ ગોચરી ’લે છે, ૧ " મેશાં જે પાંચ ઇંદ્રિયાને વશ રાખે છે, છકાયનુ સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સ`યમનું આરાધન કરે છે, તે કૃપાળુ મુનિરાજને વંદના કરું છું. ૨ પૂજાસ'ગ્રડુ સાથ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર જેમનું નિશ્ચળ છે, એવા મુનિ મહા માને યતનાપૂર્વક વંદન કરીને મનુષ્યજન્મને પવિત્ર કરી. ૩ જે બ્રહ્મચર્યની નવ વાડેતુ' પાલન કરે છે, ખાર પ્રકારના તપ કરવામાં શૂરવીર છે, એવા મુનિને જો પૂર્વ પુણ્યરૂપી(વૃક્ષના) અંકુરા પ્રગટે તે જ નમસ્કાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય. ૪ જેમના સયમની પરીક્ષા સુવની જેમ દરરોજ ચઢતા ચઢતા રીંગવાળી દેખાય છે અને જે દેશકાળ પ્રમાણે સયમનું પાલન કરવામાં તત્પર છે તેવા મુનિજનાને નમસ્કાર કરે. ૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૨ ૮૭ અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લાગે રે ? વી૨૦ ૨ શ્રી સાધુપદ કાવ્ય અંતે ય તે ય સુપુત્તિગુતે, મુરો પસંતે ગુણગજીત્તે; ગયપમાએ હમોહમાયે, ઝાએહ નિર્ચ મુણિરાયપાએ. ૨ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ્ ; જિનવરં બહુમાનજલૌઘતા શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩ દુહાને અર્થ-જે હંમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શેકમાં લીન થતા નથી તેવા આત્મા જ ઉત્તમ સાધુ છે. માત્ર સુંડાવવાથી કે લેચ કરવાથી જ સાધુપણું આવી જતું નથી પણ સાધુપણાના ગુણનું પાલન કરવાથી જ સાચું સાધુપણું પ્રાપ્ત થાય છે. સાધુપદ કાવ્યને અર્થ-ક્ષમાવાન, દાંત, ત્રણ ગુપ્તિએથી ગુપ્ત, કઈ પણ જાતના બદલાની ઈચ્છા વગરના, પ્રશાંત, (અનેક) ગુણેના યેગથી યુક્ત, પ્રમાદ વગરના, મેહ-માયાને હણનારા એવા મુનિરાજના ચરણેનું હમેશાં ધ્યાન કરે. ૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પૂજાસંગ્રહ સાથે ૩હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે સાધવે જલાદિકં યજામહે સ્વાહા, પાંચમી મુનિપદપૂજા સમાપ્ત ષષ્ઠ-સમ્યગુદનપદ પૂજા ( આદ્યકાવ્યં-ઈન્દ્રવજાવૃત્તમ ) જિષ્ણુત્તતો સલખણસ, નમે નમે નિમ્મલદંસણમ્સ, (ભુજંગપ્રયાતવૃત્તમ ) વિપર્યાસ હઠવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અછે જેમ પથ્યા; જિનેક્તિ હોયે સહજથી શ્રદ્ધાન, કહિયે દર્શનં તેહ પરમં નિધાનં. ૧ સ્નાત્ર કાવ્ય અને મંત્રને અથ—અરિહંતપદની પ્રજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. આદ્ય કાવ્યા–જિનેશ્વર ભગવાને કહેલા તમાં રુચિરૂપ લક્ષણવાળા નિર્મળ દર્શન–સમ્યકત્વને વારંવાર નમસ્કાર હો ! વૃત્તાથ–જેમ પથ્યથી વ્યાધિ ટળે તેમ વિપર્યાસ અને કદાગ્રહની વાસનારૂપ અનાદિ મિથ્યાત્વ, જેનાથી દૂર થાય છે, અને જિનેશ્વરે કહેલાં તેની ઉપર સ્વાભાવિકપણે શ્રદ્ધા થાય છે, તે ઉત્કૃષ્ટ ધાનરૂપ સમ્યગદર્શન કહેવાય છે. ૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ - - - - - નવપદજીની પૂજા સાથે ૨૮૯ વિના જેહથી શાન અજ્ઞાન રૂપ, ન ચરિત્ર વિચિત્ર ભવાયકૂપ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હવે, તિહાં આપરૂપે સદા આપ જે. ૨ ( ઢાળ-ઉવાળાની દેશ ) સમ્યગુદર્શન ગુણ નમે, તત્ત્વ પ્રતીત સ્વરૂપજી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપિજી. ૧ ઉલાલે જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટળે; નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ-કરણચિતા ઉછળે; બહમાન પરિણતિ વસ્તુતવે, અહવ તસુ કારણપણે, નિજ સાધ્ય દટે સર્વ કરણું, તવતા સંપત્તિ ગણે, ૨ જેના વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય છે, અનેક જનેને આશ્ચર્યકારી ચારિત્ર પણ ભવરૂપ અટવીમાં કુવા તુલ્ય છે, અને જે મિથ્યાત્વ મેહનીયની સાતપ્રકૃતિને ઉપશમ, ક્ષપશમ અથવા ક્ષય થાય ત્યારે પ્રાપ્ત થાય છે તે સમક્તિ પ્રાપ્ત થવાથી આત્મા પિતાને આત્મસાક્ષાત્કારથી જોઈ શકે છે. ૨ ઉલાળાની ઢાળનો અર્થ–સમદર્શન ગુણને નમસ્કાર કરે ! જે તત્વની પ્રતીતિરૂપ છે, જેને નિરધાર કરવાને સ્વભાવ છે અને જે ચેતનને અરૂપી ગુણ છે. ૧ (જેની પ્રાપ્તિથી) ઉપમા ન આપી શકાય તેવે શ્રદ્ધા ધર્મ પ્રકટે છે, સઘળી પરપદાર્થની ઈચ્છાઓ દૂર થાય છે, પિતાને શુદ્ધ સત્તાને અનુભવ પ્રગટ કરવાની રુચિ ઉછળે છે, પદાર્થના તત્વમાં બહુમાન પ્રકટે છે અથવા તે બહુમાનપરિણતિ વસ્તુ ૧૯. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પૂજાસંગ્રહ સાથે A. હાલ દહ : સ૧ ( પૂજા ઢાળ–શ્રીપાળના રાસની દેશી ). શુદ્ધ દેવગુરુ. ધમ પરીક્ષા, સદ્દહણું પરિણામ; જેહ પામીજે તેહ નમીજે, સમ્યગુદન નામ રે. ભવિકા! સિ૧ મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હેય ત્રિવિધ અભંગ; સમ્યગ્ગદર્શન તેહ નમીજે, જિનમેં દઢ રંગ રે. ભવિકા ! સિ. ૨ પંચ વાર ઉપસમિય લીજે, ક્ષયઉપસમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખરે. ભવિકા ! સિ. ૩ તત્વની પ્રાપ્તિના કારણરૂપ બને છે અને પિતાની સાધદષ્ટિથી કરાતી સર્વ કરણીને જ પિતાના ખરેખર લક્ષમી ગણે છે. ૨ પૂજાની ઢાળનો અથ–શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગુદર્શન છે, તેને નમસ્કાર કરે. ૧ (સાત પ્રકૃતિ રૂ૫) મેલ (કર્મ) ના ઉપશમ, ક્ષય અને ક્ષયાપશમથી જે અખંડપણે ત્રણ પ્રકારનું પ્રાપ્ત થાય છે તેમજ જેથી જિનધર્મમાં ચોળમજીઠને રંગ લાગે છે તે સમ્યગદર્શનને નમન કરે. ૨ (સર્વ ભવ પર્વતમાં) ઉપશમ સમક્તિ પાંચ વાર પમાય છે, ક્ષયપશમ અસંખ્યાત વાર પમાય છે અને ક્ષાયિક સમક્તિ એક વાર જ પમાય છે, તેવા અસંખ્ય સમ્યગ્ગદર્શનને નમસ્કાર કરો. ૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા–સાથ ૨૯૧ જે વિણ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્રતરું નવિ ફળીએ; સુખ નિર્વાણ ન જે વિણ લહીએ, સમકિતદન બળિયે રે. ભવિકા ! સિ૪ સડસઠ બાલે જે અલંકરીએ, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમકિતદન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂળ રે, ભવિકા ! સિ. ૫ શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહિજ આતમાં, શું હાય નામ ધરાવે રે, વીર શ્રી સમ્યગ્દર્શન પદ કાવ્ય દબૂછક્રાઈસુ સહાણું, વં દંસણું સવ્વગુણપહાણું; કુગાહવાહી ઉવયંતિ જેણં, જહા વિસુદ્ધણું સાયણું, ૧ જેના વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ ગ્ય ફળ આપતું નથી અને મેક્ષનું સુખ જેના વગર પ્રાપ્ત થતું નથી તે સમ્યગદર્શન મહાબળવાન છે. ૪ જે સડસઠ ભેદથી સુશોભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપનારું છે, તે સમ્યગદર્શનને હંમેશા પ્રણામ કરું છું. ૫ દુહાને અર્થ-(પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી ઉપશમ અને સંવેગાદિ ગુણે જે પ્રકટે છે તે સમ્યગુદર્શન જ આત્મા છે. “સમકિતી નામ ધારણ કરવાથી શું સફળતા છે? ૧ સમ્યગ્દર્શનપદ કાવ્યને અથ–જે છ દ્રવ્ય વગેરેની શ્રદ્ધારૂપ છે તે દર્શન સર્વ ગુણેમાં મુખ્ય છે. જેમ વિશદ્ધ Page #309 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરંબહુમાનજલીઘતા શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે, આપણાં કમૅમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩ | # &ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્ય-નિવારણાય શ્રીમતે સમ્યગ્દર્શનાય લાદિકં યજામહે સ્વાહા, રસાયણ વડે વ્યાધિ નાશ પામે છે, તેમ જ દર્શનથી કદાગ્રહરૂપ વ્યાધિ નાશ પામે છે. ૬ સ્નાત્ર કાવ્ય અને મંત્રને અર્થ—અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણુ. શ્રી સમ્યદર્શનપદપૂજા સમાપ્ત. Page #310 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સાથે ૨૯ સપ્તમ સમ્યગજ્ઞાનપદ પૂજા ( આદ્યકાવ્યં-ઈન્દ્રવજાવૃત્તમ). અન્નાણસંમેહત મેહરમ્સ, નમે નમે નાણદિવાયરસ, ( ભુજંગપ્રયાતવૃત્તમ ) હવે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રાધે, યથાવણ માસે વિચિત્રાવધે; જેણે જાણીએ વસ્તુ પદ્વવ્યભાવા, ન હવે વિતસ્થા નિજેચ્છા સ્વભાવ, ૧ હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ, 1 ગુરૂવાસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી ય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ દવાત પ્રદીપે, ૨ આદ્ય કાવ્યર્થ—અજ્ઞાન અને મેહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય સમાન જ્ઞાનને વારંવાર નમસ્કાર હે! વૃત્તાથ–જેમ જેમ અનેક પ્રકારના બાધ વડે (અજ્ઞાનરૂપ) આવરણ દૂર થાય છે તેમ તેમ શુદ્ધ પ્રબેધરૂપ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે છ દ્રવ્યરૂપ પદાર્થોના ભાવ જણાય છે અને અસત્ય તથા સ્વચ્છેદાદિ સ્વભાવે પ્રાપ્ત થતા નથી ૧ (તે જ્ઞાન) મતિ આદિ સજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારનું છે ગુરુજનની સેવાથી તેની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. વળી દીવાથી જેમ અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાન વડે અજ્ઞાનને નાશ થવાથી ય, હેય અને ઉપાદેયરૂપે સર્વ પદાર્થને ચિત્તમાં જાણી શકાય છે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રજાસ ગ્રહ સાથ ( ઢળ–ઉલાળાની દેશી ) ભવ્ય તમા ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવે; પરજાય ધર્મ અન તતા, ભેદાભેદ સ્વભ વેજી. T ઉલાલા જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, આધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના, સ્યાદ્વાદસંગી તત્ત્વરગી, પ્રથમ ભેદ્યાભેદતા, સવિકલ્પ તે અવિકલ્પ વસ્તુ, સકલ સંશયછેદતા. ૨ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) ભક્ષ્યાભક્ષ્ય ન જે વિણ લહીએ. ધૈય અપેય વિચાર; કૃત્ય અકૃત્યન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે, ભવિકા ! સિ૦ ૧ ઉલાળાની ઢાળના અથ-હે ભળ્ય પ્રાણીએ! જ્ઞાનરૂપ ગુણુને નમસ્કાર કરે ! તેના સ્વભાવ પેાતાને અને પરને પ્રકાશ કરવાના છે, તેના પર્યાય ધર્માંનું અનંતપણું છે અને જે ભેદ તેમજ અભેદ સ્વભાવવાળા છે. ૧ જે જ્ઞાનનું મુખ્ય પરિણામ સમસ્ત વસ્તુને જણાવનારૂં છે, જાણપણારૂપ ભાવ જેનું વિશિષ્ટ લક્ષણ છે, નિળ મતિજ્ઞાન આદિ જેના પાંચ પ્રકાર છે, મુક્તિના સાધનરૂપ જેનુ' લક્ષણુ છે, ‘ સ્યાદ્વાદ 'નુ' પ્રતિષાદન કરનાર છે, ‘ તત્ત્વ ’થી રંગાયેલુ છે, પ્રથમ લે અને પછી અભેદ સૂચવનારૂ છે, વિકલ્પ સહિત અને વિકલ્પ રહિત પદાર્થાને જણાવનારૂં છે અને સ શકાના છેદ કરવા સમર્થ છે. ૨ પૂજાની ઢાળના અથ—જેના સિવાય ખાવા લાયક Page #312 -------------------------------------------------------------------------- ________________ - - - - નવપદજીની પૂજા સાથે ૨૯૫ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મ નિદે, જ્ઞાનીએ શિવમુખ ચાખ્યું રે; ભવિકા ! સિ૨ સકલ કિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદી, તે વિણ કહે કેમ રહીએ રે. ભવિકા! સિ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગામ, સ્વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે. ભવિકા ! સિ. ૪ - - - - - - અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, તેમજ કરવા લાયક અને નહિ કરવા લાયક (પદાર્થોને ) વિવેક પ્રાપ્ત થઈ શકતું નથી તે જ્ઞાન સમસ્ત જનેને આધારભૂત છે ૧ શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન અને પછી અહિંસાનો ક્રમ નિવેદન કરે છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરે. જ્ઞાનની અવગણના ન કરે; કારણ કે જ્ઞાનીજને જ મેક્ષસુખને અનુભવી શક્યા છે. ૨ | સર્વ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે. તેને હંમેશાં વંદન કરે. કહે તે વગર કેમ રહી શકાય ? ૩ પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રતજ્ઞાન) છે, તે પિતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનેને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદ માફક પણ ઉપકારી છે. ૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પૂજાસ શાહ સાથે લોક ઊર્ધ્વ અધ તિર્યમ્ જયોતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકલાક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે, ભવિકા ! સિ૦ ૫ દહે જ્ઞાનાવરણય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે. વીર ૧ શ્રી સમ્યજ્ઞાનપદ કાવ્ય નાણું પહાણે નયચક્રસિદ્ધ, તત્તાવાહિમયં પસિદ્ધ; ધરેહ ચિત્તાવસહે કુરંત, માણિકદીવુબ્ધ તમેહર તું. ૭. ઉદ્ઘલેક, અલેક, તિર્યગલેક, તિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લેક અને અલેક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. ૫ દુહાને અર્થ-જ્ઞાનાવરણીયરૂપ જે કર્યું છે તેને ક્ષપશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનથો અજ્ઞાનપણું દૂર થાય છે. ૧ નયના સમૂહથી સિદ્ધ થયેલ, પ્રસિદ્ધ, અદ્વિતીય. તત્વધરૂપ, કુરાયમાન, માણિક્યદીપકની પેઠે (અજ્ઞાનરૂપી) અંધકારને હરણ કરનાર એવા ઉત્તમ જ્ઞાનને મનરૂપ સ્થાનમાં ધારણ કરે. ૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જતુમહેયકારણમ ; જિનવરંબહુમાનજલીઘત,શુચિના: સ્નપયામિ વિશુદ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે. સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જબૂદી, અમિતણ નાથ દેવાધિદેવ, ૩ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણય શ્રીમતે સમ્યગુરાન૫દાય જલાદિકં યજામહે વાહા, સ્નાત્રકાવ્ય અને મંત્રનો અથ—અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણો. સપ્તમ શ્રી સમ્યજ્ઞાનપદ પૂજા-અર્થ સમાપ્ત, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯: અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા (આદ્યા-ઈન્દ્રવજ્રાવૃત્તમ્ ) આરાહિ-અખંડિઅસક્રિઍસ, નમાનમા સજમ-વીરિઅસ. ( ભુજંગપ્રયાતવૃત્તમ્ ) વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, ભવાંભેાધિસ તારણે યાનતુલ્ય, પૂજાસ ગ્રહ સાથ નિશ સતા દ્વાર રોધ પ્રસંગે; ધરૂ' તેહુ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય, ૧ હાયે જાસ મહિમાથકી રક રાજો, વળી દ્વાદશાંગી ભણી હાય તાજા; વળી પાપરૂપેાષિ નિષ્પાપ થાય, થઈ સિદ્ધ તે કમને પાર જાય. ૨ આદ્ય કાવ્યા—નિરતિચારપણું સદાચારનું પાલન કરેલું છે, તેવા ચારિત્રબળને વારંવાર નમસ્કાર હે ! વૃત્તા—માશ્રવના દ્વારા અધ કરવાના સમય આવે છતે જ્ઞાનના ફળરૂપ જે વિરતિ અને ઈચ્છારહિતપણુ` સારા રંગ-આનંદપૂર્વક ધારણ કરીએ તે ભવરૂપ સમુદ્ર તરવામાં પ્રવહુણ તુલ્ય અમૂલ્ય ચારિત્રને હુ ધારણ કરૂ છુ. ૧ જેના માહાત્મ્યથી રક મનુષ્ય પણ ક્ષણમાં રાજા બની જાય છે, વળી દ્વાદશાંગીના અભ્યાસ કરી આત્મસ્વરૂપને તાજું (સ્કુરાયમાન) બનાવે છે. વળી પાપી મનુષ્ય પણ નિમળ નિ:પાપ થાય છે અને કર્માંના પાર પામી ( છેવટે ) સિદ્ધ થાય છે. ૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સાર્થ - - - - - - - - ઢાળ- ઉલાળાની દેશી ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્ત્વરમણ જસુ મૂલેજી; પર-રમણીયપણું ટળે, સકલ સિદ્ધિ અનુકૂલેજી. ૧ વોટક પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તરવથિરતા દમમચી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપ, પંચ સવર ઉપચઇ; સામાયિકાદિક ભેદ ધર્મ, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજજવળ, કામ કમલ ચૂર્ણતા, ૨ ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી. ) દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ રે. ભવિકા ! સિ૧ ઉલાળાની કાળને અર્થ–વારંવાર ચારિત્ર ગુણને નમસ્કાર કરે! તત્ત્વમાં રમણતા એ જ જેનું મૂળ છે, (જેનાથી) પરવસ્તુમાં રમણતાને સ્વભાવ દૂર થાય છે અને સમસ્ત સિદ્ધિઓ અનુકૂળ થઈ જાય છે. ૧ પ્રતિકૂળ આશ્રના ત્યાગરૂપ, ઇદ્રિયદમનપૂર્વક તત્વમાં સ્થિરતારૂપ, પવિત્ર ઉત્કૃષ્ટ ક્ષમા, નિર્લોભતા વિગેરે દશ પદે (યતિધર્મ) વાળું, પાંચ પ્રકારના સંવરના સંચયવાળું, સામાયિથી યથાખ્યાતની પૂર્ણતા સુધીના પાંચ ભેદવાળું, કષાય રહિત, કલેશ રહિત, નિર્મળ, ઉજજ્વળ, કામરૂપ મળને ચૂર્ણ કરવાના સ્વભાવવાળું પ્રસ્તુત ચારિત્ર છે. ૨ પૂજાની ઢાળને અથ–દેશવિરતિ અને સર્વવિરતિ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પૂજાસંગ્રહ સાથે તૃણું પરે જે પખંડ સુખ છડી, ચકવતિ પણ વરિયે; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરિયા રે, ભવિકા ! સિ. ૨ હુઆ રાંક પણ જેહ આદરી, પૂજિત ઇંદ નરિં; અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્ય જ્ઞાન આનંદે રે, ભવિકા ! સિ. ૩ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ, શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમીએ રે. ભવિકા ! સિ. ૪ રૂપ ચારિત્ર અનુક્રમે ગૃહસ્થ અને યતિને વેગ્ય છે, મનહર છે. તે ચારિત્ર જગતમાં જયવંત વતે છે, તેને પ્રણામ કરે. ૧ જે છ ખંડના સુખને તૃણ પેઠે તજીને ચક્રવર્તીએ પણ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષય સુખનું કારણ છે તેને મેં મન સાથે સ્વીકાર કરે છે. ૨ રંક મનુષ્ય પણ જેને અંગીકાર કર્યા પછી ઈંદ્ર અને ચક્રવર્તિઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું. ૩ જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના દેના સુખને ઉલ્લંઘી જવાય છે અને ઉજજવળ ઉજજવળ એવી શુભ લેશ્યામાં વૃદ્ધિ થતી જાય છે, એવા ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. ૪. Page #318 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૩૦૧ ચય તે આઠ કરમને સંચય, રિક્ત કરે છે તે; ચારિત્ર નામ નિરુને ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભવિકા ! સિ. ૫ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. વી૨૦ ૧ ચારિત્રપદ કાવ્ય સુસંવરે મેહનિરધાર, પંચપયારે વિગયાઇયારં; મૂલત્તરાણેગગુણું પવિત્ત, પાલેહ નિચંપિહુ સચ્ચરિત્ત. ૧ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જતુમહદથકારણમ; જિનવરં બહુમાનજલઘત: શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરગ્રંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩ ચય એટલે આઠ કર્મને થયેલ જે સંચય તેને રિક્ત એટલે જે ખાલી કરે તે ચારિત્ર' એવું નિરુક્તિથી સિદ્ધ થયેલું છે તે ગુણેના ગૃહરૂપ (ચારિત્ર) ને હું વંદન કરું છું. ૫ પિતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ લેશ્યાથી સુશેભિત, મેહરૂપ જંગલમાં નહિ ભટકતા, એવા આત્માને જ ચારિત્ર જાણ. ૨ ચારિત્રપદ કાવ્યનો અર્થ–ઉત્તમ સંવરરૂપ. મેહને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૨ પૂજાસંગ્રહ સાથે છે હૃી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે સમ્યફચારિત્રપદાય જલાદિક યજામહે સ્વાહા. નવમ તપપદ પૂજા ( આદ્યકાવ્યમ. ઇંદ્રવજાગૃત્તમ ) કમ્મદુમૂલણ-કુંજરસ, નમો નમો તિબ્બતેવોભરન્સ, (માલિનીવૃત્તમ ) ઇય નવપયસિદ્ધ, લદ્ધિવિજા-સમિદ્ધિ, પડિય-સર-વર્ગો, હ૧ તિરેહા-સમાગે; દિસિવ–સુર-સારં, બેણિપીઢાવયારે, તિજય-વિજય-ચક્ક, સિદ્ધચકં નમામિ. ૧ અટકાવનાર, અતિચાર રહિત અનેક મૂલ અને ઉત્તર ગુણેવાળું પવિત્ર, પાંચ પ્રકારનું ઉત્તમ ચારિત્ર છે. તેને તમે હંમેશાં પાળો. સ્નાત્ર કાવ્ય અને મંત્રને અથ—અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. આદ્ય કાવ્યાથ–કર્મરૂપ વૃક્ષને ઉખેડવાને હાથી સમાન તીવ્ર તપ સમુદાય (બળ) ને વારંવાર નમસ્કાર હે માલિની વૃત્તાથ–આ નવપદે લબ્ધિ અને વિદ્યાદેવી. એથી સમૃદ્ધ છે, સ્વર અને વ્યંજન વર્ગો જેમાં પ્રગટ પણે છે, ઈતિનવપદસિદ્ધ લબ્ધિવિદ્યાસમૃદ્ધ, પ્રકટિતસ્વરવર્ગ હીં ત્રિરેખા સમગ્રમ, દિપિતિસુરસાર પીઠાવતારં, ત્રિજગદ્વિજયચક્ર સિદ્ધચક્ર નમામિ. Page #320 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૩૦૩ ( ભુજંગપ્રયાતવૃત્તમ ) ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધિયાં તેહ બાળે; કહ્યું તેહ તપ બાહા અંતર દુ ભેદે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્થાન છે. ૧ હે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ; તો તેહ તપ જે મહાનંદ હેતે, હવે સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ૨ હીની ત્રણ રેખાએ જેની આસપાસ છે, દશ દિપાળ અને શાસનદેવીઓનાં નામથી સારભૂત છે, પૃથ્વીતળ ઉપર જેનું આલેખન થઈ શકે છે તે ત્રણે જગતને વિજય કરવામાં ચક્ર સમાન સિદ્ધચક્રને હું નમસ્કાર કરું છું. ૧ વૃત્તાથ–ત્રણે કાળનાં કર્મ અને કષાયોને દૂર કરે છે, તેમજ નિકાચિતપણે જે કર્મો બાંધ્યા હોય તેને પણ બાળે છે, તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે કહેલું છે. તે ક્ષમાવાળું અને વાંચ્છના રહિત હોય તે અશુભ ધ્યાનને છેદી શકે છે. ૧ જેના મહિમાથકી લબ્ધિઓ સિદ્ધ થાય છે અને ઇચ્છા વગરનું (નિયાણું વગરનું) હોવાથી કર્મોના આવરણનું જે ધન કરે છે તે તપ મોક્ષને માટે આદરો જેથી મુક્તિરૂપી સ્ત્રી સંકેતવાળી થાય છે અર્થાત્ આવીને મળે છે. ૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પૂજાસંગ્રહ સાથે ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણનિધામા, નમું તે સદા સિદ્ધચક પ્રધાના. ૩ (માલિનીમ) ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે, ( ઢાળ–ઉલાળાની દેશી ) ઈછાધન તપ નમે, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પર પરિણતિ ઉછેદજી, ૧ આ નવપદનું ધ્યાન જે કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપને પામે છે, એવા નિર્મળ જ્ઞાન વિગેરે ગુણરૂપ રત્નના નિવાસસ્થાન શ્રેષ્ઠ સિદ્ધચક્રને હું નિરંતર નમસ્કાર કરું છું. ૩ વૃત્તાથ–એ પ્રકારે નવપદનું જે ધ્યાન કરે છે તે ઉત્કૃષ્ટ આનંદ પામે છે, નવમે ભવે મેક્ષ જાય છે, (વચ્ચેના અંતરમાં) દેવપણું તથા મનુષ્યપણું પામે છે; જ્ઞાનવિમળસૂરિ ગુણગાન કરતાં કહે છે કે સિદ્ધચક્રના પ્રભાવથી સર્વ પાપ સમાઈ જાય છે-નાશ પામી જાય છે અને જગતમાં જયજયકાર થાય છે. ઉલાળાની ઢાળને અથ–ઈચ્છાઓના નિરોધરૂપ બાહ્યા અને અત્યંત૨ ભેદેવાળા તપને નમસ્કાર હો. તે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ નવપદજીની પૂજા-સાથે ત્રોટક ઉછેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, યે સંગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે, અંતરમુહૂરત તત્ત્વ સાધે, સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટભાવે, કરે તપગુણ આદરી. ૧ દ્વાઈ એમ નવપદ ગુણ મંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણે; સાત નયે જે આદરે, સમ્યગુસ્સાને જાણે છે. ૧. ત્રોટક નિરધાર લેતી ગુણી ગુણને, કરે જે બહુમાન એ, તસુ કરણ ઈહાં તત્ત્વ રમણે, થાય નિર્મળ ધ્યાન એ આત્મશક્તિની એકતા કરે છે અને પરપરિણતિને ઉચ્છેદ કરે છે. ૧ અનાદિકર્મની શ્રેણિન છેદ કરી જે સિદ્ધ અવસ્થાને પમાડે છે, જેને નિરોધ કરી નિરાહારપણું પ્રાપ્ત કરાવી જે ભાવસ્થિરતાને મેળવી આપે છે. જેનાથી બે ઘડીની અંદર તત્ત્વની સાધના થઈ જાય છે, જે સર્વસંવરપણું પ્રાપ્ત કરાવે છે અને પિતાની આત્મસત્તાને પ્રકટ કરે છે એવા તપગુણને ભાવપૂર્વક આદર કરે. ૧ ઢાળને અથ–એ પ્રકારે નવપદન ગુણનું મંડળ ચાર નિક્ષેપથી, પ્રમાણેથી અને સાત નથી જે આદરપૂર્વક આરાધે છે તે સમ્યગજ્ઞાન વડે તેને જાણે છે. ૧ (મનના) નિશ્ચયપૂર્વક ગુણી અને ગુણનું જે બહુમાન Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પૂજાસંગ્રહ સાથે એમ શુદ્ધ સત્તા ભળે ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિદૂઘન, પરમ આનંદતા વરે, ૨ કલશ જય સયલ સુખકર ગુણપુરંદર, સિદ્ધચક પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિ મંદિર, ભવિક પૂ મન રૂલી; ઉવજઝાય વર શ્રી રાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુભતા, ( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) જાણતા વિહું જ્ઞાન સંચુત, તે ભવ મુક્તિ જિર્ણદ; જે આદરે કમ ખવા, તે તપ શિવતરું કંદ રે. ભવિકા ! સિ. ૧ કરે તે કરવાથી અને તાવમાં રમતા કરવાની ઈચ્છા પ્રગટે તે તે પ્રાણીને શુકલધ્યાન પ્રાપ્ત થાય. એ પ્રકારે શુદ્ધ આત્મસત્તામાં આત્મા ભળે ત્યારે સર્વ સિદ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે અને અક્ષય, અનંત, મહંત અને જ્ઞાનઘનરૂપ પરમ આનંદપણને તે પામે છે. ૨ કલશને અથ–આ સકલ પ્રાણીઓને સુખકારી, ગુણેમાં ઈંદ્ર તુલ્ય, સર્વ લબ્ધિ, વિદ્યા અને સિદ્ધિઓનું મંદિર એવા સિદ્ધચક્ર પદની શ્રેણીનું હે ભવ્યજને! ચિત્તના ઉલ્લાસપૂર્વક પૂજન કરે. મહેપાધ્યાય શ્રી રાજસાગર જ્ઞાન અને (ચારિત્ર) ધર્મથી સુશોભિત છે, (તેમના શિષ્ય) દીપચંદજી ગુરુના ચરણકમળની સેવા કરનાર દેવચંદજી સુંદર પ્રકારે શેભે છે. પૂજાની પ્રથમ ઢાળને અર્થ-ત્રણ જ્ઞાનવાળા જિને For PIN Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ નવપદજીની પૂજા સાથે કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમતા રે, ભવિકા ! સિ. ૨ આમેસહિ પમુહ બહુ લબ્ધિ, હવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ પ્રગટે, નમીએ તે તપ ભાવે રે, ભવિકા ! સિ૩ ફળ શિવમુખ મહટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ; તે તપ સુરત સરિખો વંદુ, સમ મકરંદ અમૂલ રે. * ભવિકા ! સિ. ૪ સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણુવીયું જે ગ્રંથે; તે તપપદ વિહુ કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભવિકા! સિ. ૫ શ્વર ભગવાન તે ભવમાં (પિતાની) મુક્તિ જાણતાં છતાં કર્મને નાશ કરવાને જે તપને આદર કરે છે તે તપ મેક્ષરૂપ વૃક્ષનું મૂળ છે. ૧ તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, વળી જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરે. : ૨ જેના પ્રભાવથી આમૌષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે. તેમજ આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિએ પ્રકટે છે તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરે. ૩ જેનુ મે ક્ષના સુખરૂપ મેટું ફળ છે, ઈદ્ર અને ચક્રવર્તીની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેને મકરંદ-પુષ્પરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું ૪ | સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રં શેમાં WWW.jainelibrary.org Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પૂજાસ'ગ્રહ સાથ એમ નવપદ ઘુણતા તિહાં લીના, હુએ તન્મય શ્રીપાલ; મુજસ વિલાસે ચેાથે ખડે, એહુ અગ્યારમી ઢાળ રે. ભવિકા ! સિ૦ રૃ ( ઢાળ ખીજી ) ઈચ્છારાધે સવરી, પરિણતિ સમતા યેાગે રે; તપ તે એહિજ આતમા, વતે નિજ ગુણ ભેગે રે, વી૦ ૧ આગમ' નાગમતણા, ભાવ તે જાણા સાચા રે; આતમ ભાવે થિર હાજો, પરભાવે મત રાધા રે. વી૦ ૨ અષ્ટક સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ્મ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે. વી ૩ કરેલું' છે, તે મેાક્ષમાગ માં ઉત્તમ સહાયકરૂપ તપને ત્રણે કાળ નમસ્કાર કરા. ૫ એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ તેમાં લીન થઈ ગયા, સુંદર યશના વિલાસવાળા ચેાથા ખ'ની આ અગીઆરમી ઢાળ (પૂર્ણ) થઈ. દ્ મીજી ઢાળના અથ—ઈચ્છાઓના નિરોધરૂપ સવર કરી મન-વચન-કાયાના ચેાગાની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણુંાના અનુભવમાં આ આત્મા રમશુ કરે તે જ તપ છે. ૧ આગમ અને નાઆગમના ભાવને બરાબર સમજો. અને આત્માના સ્વરૂપમાં સ્થિર રહે। અને પૌદ્ગલિક ભાવેામાં આસક્ત ન થાઓ. ૨ જ્ઞાનસારમાં આવેલા સસમૃદ્ધયષ્ટકમાં આત્મામાં સમસ્ત ૧ અરિહંતના ધ્યાનમાં ઉપયોગવાળા ધ્યાતા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય અને શ્રી તીથ કર પરમાત્મા નાઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય. Page #326 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સાથે ૩૦૯ યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહતણે અવલંબને, આતમયાન પ્રમાણે રે. વી. ૪ ઢાળ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણુ વાચક જસતણું, કઈ નયે ન અધૂરી રે. વી૫ શ્રી તપઃપદ કાવ્ય બક્કે તહાભિતરભેયભેર્યા, કસાયટુમ્ભયકુકમ્મર્ભયં; દુફખફખથે કયપાવનારું, તવં તેહાગમિઅં નિરાસં. ૯ પ્રકારની સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, એમ કહ્યું છે. તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ આત્મામાં જ રહેલી છે, તેને સાક્ષી આતમા (સ્વયમેવ) છે. ૩ મુક્તિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યે ગે જિનેશ્વરે કહેલા છે તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજે, તેના આલંબનથી આત્માના ધ્યાનની પૂર્ણતા થાય છે તેમ જાણે. ૪ ચોથા ખંડની આ બારમી હાળ પૂર્ણ થઈ. વિસ્તૃત છે યશ જેને એવા અરિહંતની (યશવિજય ઉપાધ્યાયની) વાણી કેઈ નથી અપૂર્ણ નથી. ૫ તપ:૫દ કાવ્યનો અથ–બાહ્ય તથા અત્યંતર એ બે ભેદવાળા, કષાય અને અત્યંત દુર્ભેદ્ય એવા કુકર્મોને-અસત આચરણને ભેદનારા, પાપનો નાશ કરનારા આગમમાં બતાવેલા એવા તપને કોઈ જાતાની ઈચ્છા વગર દુઃખને ક્ષય કરવા માટે તમે આદર. ૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પૂજ સંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર ' વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના અપયામિવિશુદ્ધયે.૧ સ્નાન કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમતમ નાથ દેવાધિદેવ, ૩ - - - - - રહી શી પરમપુજાય પરમેશ્વરાય જન્મ જેરામૃત્યુ-નિવારણમય શ્રીમતે સભ્યફતપસે જલાદિકં યજામહે સ્વાહા. સ્નાત્ર કાવ્ય અને મંત્રને અર્થ અરિહંતપદ્યપૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. ઇતિ શ્રી યશોવિજય ઉપાધ્યાયાદિકૃત શ્રી નવપદ પૂજા સાથે સંપૂર્ણ Page #328 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસજી શ્રી પદ્યવિજયજી મકૃત શ્રી નવપદજીની પૂજા સાથે પ્રથમ અરિહંતપદપૂજા દુહા મુતદાયક શ્રુતદેવતા, વંદુ જિન ચોવીશ; ગુણ સિધચકના ગાવતાં, જગમાં હેય જગીશ. ૧ અરિહંત સિધસૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણ નાણચરણ વળી, તપ ગુણમાંહે ઉદ્દામ, ૨ ઇમ નવપદ ભક્તિ કરી, આરાધે નિત્યમેવ; જેહથી ભવદુ:ખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. ૩ દુહાઓને અર્થ– શ્રુતજ્ઞાનને આપનાર શ્રીદેવતા તેમજ વીશ તીર્થકરને વંદન કરું છું. શ્રી સિદ્ધચકના ગુણેનું ગાન કરવાથી જગતમાં ચશકીતિ થાય છે. ૧ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય. ગુણના ધામ એવા સુનિ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવપદ છે. પ્રથમ પાંચ ગુણ છે પાછળના ચાર સર્વ ગુણેમાં શ્રેષ્ઠ એવા ગુણે છે. ૨ - આ નવપદોની ભક્તિ કરી, તેની હંમેશા આરાધના કરે. જેથી સંસારના દુઃખે ઉપશમે, અને પિતાની મેળે મોક્ષ મળે. ૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ છે જે પૂજાસંગ્રહ સાથે - - - - તે નવપદ કાંઇ વરણવું, ધરતા ભાવ ઉલ્લાસ ગુણગુણગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ પ્રતિષ્ઠાક કહી, નવપદપૂજા સાર; તેણે નવપદપૂજા ભણું, કરતા ભક્તિ ઉદાર, ૫ દાળ ( રાગ-ભૈરવ ) પ્રથમ પદ જિનપતિ, ગાઇએ ગુણતતિ, પાઈએ વિપુળ ફળ સહજ આપ; નામત્ર જ સુયાં, કમ મહા નિર્યા, જાય ભવસંતતિ બંધ પાપ પ્રથમ ૧ એક વરરૂપમાં વરણ પંચે હવે, એક તુજ વણું તે જગ ન માય; - - - - - - - - - એ નવપદને ઉલ્લાસભાવ ધારણ કરી કાંઈક વર્ણવું છું, કારણ કે ગુણવાન આત્માઓના અણસમૂડને ગાવાથી જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ૪ શ્રી પ્રતિકાકલ્પમાં સારભૂત એવા નવાદની પૂજા કહી છે. તેથી હું ઉદારભાવે ભક્તિ કરતે થકે તે નવપદની પૂજા કહું છું. ૫ ઢાળનો અર્થ પ્રથમપદમાં ગુણની શ્રેણીવાળા શ્રી જિનેશ્વરના ગુણ ગાઈએ જેથી સહજપણે વિશાળ ફળની પ્રાપ્તિ થાય એ જિનેશ્વરના નામત્ર માત્ર સાંભળવાથી કર્મોની મોટી નિર્જરા થાય છે અને ભવપરંપરામાં બાંધેલાં પાપ નાશ પામે છે. ૧ એક શ્રેષ્ઠ રૂપમાં પાંચ વર્ણ (રંગ) હોય છે અને તમારે એક વર્ણ (ગુણવર્ણન) આખા જગતમાં સમાઈ શકે તેમ નથી. Page #330 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૨૧૩ એક તેમ બ્લેકમાં વણે બત્રીશ હોયે, એક તુજ વણું કિણહી ન ગવાયા. પ્રથમ ૨ વાચગુણ અતિશયા, પાડિહેરા સયા; બાહ્ય પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણુ તહ કેવળદંસણ, પમુહ અત્યંતર જિનપ પાયા, તેહ મુહપદ્મથી કેમ કહાયા. પ્રથમ ૩ ગીતને દુહા જિનગુણુ અનંત અનંત છે, વાચક મિતદીહ; બુદ્ધિ રહિત શક્તિવિકળ, કેમ કહું એકણ જહ? ૧ વળી એક કમાં બત્રીશ વર્ણ (અક્ષર) હોય છે, પણ તમારે એક વર્ણ (ગુણનું વર્ણન) કેઈથી પણ ગાઈ-કહી શકાતું નથી. ૨ તમારા વાણીના ૩૫ ગુણ, ૩૪ અતિશય, હમેશા સાથે રહેનારા આઠ પ્રાતિહાર્ય એ બધગુણે પણ સર્વ પ્રકારે કોઈ ગાઈ શકતું નથી, તે પછી જિનેશ્વર એવા આપે પ્રાપ્ત કરેલા કેવળજ્ઞાન કેવળદર્શન વગેરે અત્યંત ગુણે મુખરૂપ કમળથી અથવા શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, મારાથી કેમ કહી શકાય? ૩ ગીતના દુહાને અથ– જિનેશ્વરના ગુણે અનંતાનંત છે, વાણુ વડે તે ક્રમસર (અક્ષર પછી અક્ષર) જ કહી શકાય છે, કહેવાના દિવસે માપ સર (આયુષ્ય પ્રમાણે) જ છે. વળી કહેનાર હું તેવા પ્રકારની શક્તિ રહિત છું. તે તે એક જીભથી કેમ કહી શકું? ૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પૂજાસંગ્રહ સાથે રીત ( રાગ-દેશાખ) ભાવ ધરી ભવિ પુજિએ, તિગ અડ પણ જોય; તિમ સત્તર ભેદે કરી, પૂજા ગતખેવ, ભાવ ૧ ઈગવીસ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજે પરિગળ ભાવશું, પ્રભુ આણકારી. ભાવ૨ પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પિતે થાવે; તુજ પદપ સેવક તિણે, અક્ષયપદ પાવે. ભાવ૦ ૩ કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ ગીતનો અર્થ – હે ભવ્ય છે ! પ્રભુને ભાવપૂર્વક પૂજીએ. તે પૂજા ત્રણ, આઠ. પાંચ તેમજ સત્તર ભેદે છે. ખેદ રહિત થઈને તે તે પ્રકારથી તમે પરમાત્માની પૂજા કરે. ૧ પૂજાના એકવીશ અને એક આઠ પ્રકાર પણ છે, તે દ્વારા ભાવજિનને યાદ કરી પ્રભુની આજ્ઞામાં વસ્તી અત્યંત ભાવથી પૂજા કરે. ૨ પૂજ્યની પૂજા કરવાથી જીવ પિતે પૂજય થાય છે, એ નિયમ છે. તેથી તમારા ચરણકમળની સેવા કરનાર તમારે સેવક અક્ષય પદ-એક્ષપદ પામે છે. ૩ Page #332 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા—સાથ ૐ હીં શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. [આ કાવ્ય તે મંત્ર દરેક પૂજાને અંતે કહેવુ. પદનું નામ બદલવું. ] બીજી સિદ્ધપદ-પૂજા દુહા સિધ્ધસ્વરૂપી જે થયા, કમ મેલ વિ ધૈય; હુ થશે ને થાય છે, સિધ્ધ નમા સહુ કાય. ઢાળ ( પારી રે જાનું ફૂત્ર સરગથી-એ દેશી. ) નમો સિદ્ધાણં હુવે પદ્મ બીજે, જે નિજસપ વિરા જ્ઞાન દર્શોન અનંત ખજાના, અવ્યામાધસુખ દિયા કે, સિધ્ધ સુબુધ્ધ કે સ્વામી નિજરામી કે, ૩૧૫ કાવ્યના અથ નિમ ળ કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન, જગતને વિષે સર્વ પ્રાણીઓના મહેાયના કારણભૂત એવા જિનેશ્વરનુ બહુમાનરૂપ જળના પ્રવાહ વડે પવિત્ર મનવાળે હું આત્મવિશુદ્ધિ માટે સ્નાત્ર કરુ છું. ૧ ૧ દુહાના અથ—માઁના સવ મેલ ધોઇ નાખી જે સિદ્ધ સ્વરૂપી થયા છે, થાય છે અને થશે તે સ સિદ્ધોને સહ નમસ્કાર કરી. ૧ ઢાળના અથ હવે બીજા પદ્મમાં સિદ્ધ ભગવતાને નમસ્કાર કરી કે જે પેાતાની આત્મસપત્તિને પામ્યા છે. અનંત. જ્ઞાન અને અન'તદર્શનરૂપ ખજાને જેમણે મેળળ્યે છે. જે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પૂજાસંગ્રહ સાથે હાંરે વાલા પ્રણમે નિજગુણકામી રે; ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રે. ૧ ક્ષાયિક સમકિત ને અક્ષયસ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલધુ જેહની, વીર્ય અનંતનું ધામ કે. સિદ્ધ૦ ૨ ઈમ અડકમ અભાવે અડગુણ, વળી ઇગતીસ કહેવાય; વળી વિશેષ અનંત અનંત ગુણ, નાણુનયણ નિરખાય, નિત્ય નિત્ય વંદના થાય છે. સિદ્ધ૦ ૩ અવ્યાબાધ સુખના સમુદ્ર છે. એવા સિદ્ધ, બુદ્ધ, સ્વામી, આત્મગુણમાં રમણતા કરનાર, આત્મગુણના ઇરછુક, ગુણવંત અને જેમના ગુણે વચનથી કહી શકાય તેવાં નથી તે સિદ્ધ ભગવંતેને હે આત્મા! તમે નમસ્કાર કરે. ૧ સિદ્ધભગવંતે કેવા છે? તે કહે છે–ક્ષાયિક સમ્યક્ત્વવંત (ઉપલક્ષણથી ક્ષાયિક ચારિત્રવંત પણ લેવા) અક્ષયસ્થિતિવાળા, અરૂપી, અગુરુલઘુ અવગાહનાવાળા અને અનંતવીર્યના સ્થાન રૂપ છે. ૨ એવી રીતે આઠકર્મના અભાવે આઠગુણ જેમને પ્રગટ થયા છે, તેમજ આઠકમના ક્ષયથી ૩૧ ગુણે પણ જેમને પ્રગટ થયેલા છે. વિશેષ પ્રકારે કહીએ તે સિદ્ધ ભગવતે અનંતાનંત ગુણવાળા છે. તે ગુણે જ્ઞાનરૂપી નેત્રવડે જ જઈ શકાય છે. તે સિદ્ધભગવંતેને મારી નિરંતર વંદના થાઓ. ૩ Page #334 -------------------------------------------------------------------------- ________________ RSS નવપદજીની પૂજા સાથે ગીતને દહે જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંત; ફરસિત દેશ પ્રદેશને, અસંખ્ય ગુણુ ભગવંત ૧ - ( રાગ-ફાગ ). સિદ્ધ ભજે ભગવંત, પ્રાણી! પૂર્ણાનંદી. સિદ્ધ કાલેક લહે એક સમયે, સિદ્ધિવધૂ વર કંત; પ્રાણીઓ અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંત, પ્રાણું. ૧ વર્ણ ન ગંધ ન રસ નહી ફરસ ન, દીર્ઘ હસ્વ ન હુંત; પ્રાણીઓ ગીતના કુહાને અથ–જ્યાં એક સિદ્ધની અવગાહના છે ત્યાં તેટલી જ અવગાહનાવાળા અનંત સિદ્ધો છે. તેના દેશ-પ્રદેશની સ્પર્શનાની અપેક્ષાએ અસંખ્યગુણા સિદ્ધોની પણ સ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરું છું. ૧ ગીતને અથ–હે પ્રાણ ! પૂર્ણાનંદસ્વરૂપ સિદ્ધ ભગવંતેને ભજે. જે સિદ્ધ ભગવંતે એક એક સમયે કાલેકને જાણે છે. અને સિદ્ધિરૂપ વધૂના શ્રેષ્ઠ સ્વામી છે. વળી તે સિદ્ધ ભગવંતે અજ ( જેમને જન્મ લેવાને નથી ) અવિનાશી (નાશ રહિત) અક્ષય (ક્ષય રહિત) અજરામર (જરા-મરણ રહિત) તેમજ સ્વદ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અથવા દ્રવ્ય–ગુણપર્યાય) વાળા છે. ૧ તે સિદ્ધભગવતે વર્ણરહિત, ગંધ રહિત, રસ રહિત, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પૂજાસંગ્રહ સાથે નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કહંત, પ્રાણું. ૨ અહી અમાની અમારી અલભી, ગુણ અનંત ભદંત; પ્રાણo પદ્મવિજય નિત સિધિસ્વામી, લળી લળી લળી પ્રણમંત, પ્રાણo ૩ કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘતઃ શુચિમના સ્નપયામિ વિશુધ, ૧ ૩% હૃી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે સિધાય જલાદિકં યજામહે સ્વાહા, સ્પર્શ રહિત, દીર્ઘતા રહિત, હસ્વત્વ રહિત છે, તેમજ સૂક્ષ્મબાદર પણ નથી, વેદ રહિત છે. ત્રસ–સ્થાવર પણ નથી. ૨ વળી એ ભગવતે અક્રોધી (ક્રોધ વગરના), અમાની (માન વિનાના), અમાયી (માયા વગરના) અને અલેભી (લેભ વગરના) છે. એવી રીતે અનંતગુણવાળા ભગવંત સિદ્ધ પરમાત્માને કર્તા શ્રી પદ્મવિજયજી નિરંતર લળી લળીને પ્રણામ કરે છે. ૩ કાવ્યને અર્થ અરિહંતપદ પૂજાને અ તે આપેલ છે, તે પ્રમાણે જાણુ. બીજી સિદ્ધપદપૂજા સમાપ્ત Page #336 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા–સાથે ત્રીજી આચાય પદ પૂજા દુહા પડિમા વહે વળી તપ કરે, ભાત્રના ભાવે માર; નમીએ તે આચાયન, પાળે પંચાચાર, ૧ ૩૧૯ ઢાળ (સ'ભવ જિનવર વિનતિ–એ દેશી ) આચારજ ત્રીજે પદ્મ, નમીએ જે ગધારી રે; ઇંદ્રિય તુર ગમ વશ કરે, જે લહી જ્ઞાનની ઢારી રે. આ૦ 1 શુધ્ધપ્રરૂપક ગુણ થકી, જે જિનવસમ ભાખ્યા રે; છત્રીશ ત્રીશી ગુણે, શાભિત સમયમાં ઢાખ્યા રે. આ૦ ૨ ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અભિચળ ટાણું રે; ભાવાચાર્જ વંદના, કરીએ થઇ સાવધાન રે. આ૦ ૩ દુહાના અથ—જે મુનિરજની ખાર પ્રતિમા વહન કરે, બાર પ્રકારનું તપ કરે, માર ભાવના ભાવે તેમજ પાંચ આચારને પાળે તે આચાય ભગવતને નમસ્કાર કરીએ. ૧ ઢાળના અ—ત્રીજે પદે આચાય ને નમીએ કે જે ગચ્છના ભાર ઉપાડવામાં વૃષભ સમાન છે અને ઇંદ્રિયા રૂપી અશ્વોને જ્ઞાનરૂપી દોરીએ ગ્રહણ કરીને વશ કરે છે. ૧ શુદ્ધ પ્રકરૂપકપણાના ગુણેાથી જેએને જિનેશ્વર સમાન કહ્યા છે. ૩૨ છત્રીશી [૩૬×૩૬=૧૨૯૬] ગુણ્ણાએ શેાભિત જેમને સિદ્ધાંતમાં કહ્યા છે. ર વળી જે ઉત્કૃષ્ટા ત્રીજે ભવે અવિચળ સ્થાન-મેક્ષપદને પામે છે એવા ભાવાચાય ને સાવધાન થઇને વઢના કરીએ. ૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ગીતનો દુહો નવવિધ બ્રહ્મગુતિ ધરે, વજે પાપ નિયાણ; વિહાર કરે નવકલ્પ નવ, સૂરિ તત્ત્વના જાણ, ૧ ગીત ( રાગ બિહાગડ મુજ ઘર આવજો રે નાથ–એ દેશી ) સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર; નવકેડી શુદ્ધ આહાર લે, એમ ગુણ છત્રીરો ધારભવિજન : ભાવશુ નમો આજ, જિમ પામો અક્ષયરાજ, ભવિજનc ૧ જે પ્રગટ કરવા અતિનિપુણ, વરલબ્ધિ અદાવીશ; અડવિહ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશ. ભ૦ ૨ ગીતના દુહાને અર્થ–જે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) ને ધારણ કરે છે. નવા પ્રકારના પાપનિયાણુને વજે છે, જે નવકલ્પી વિહાર કરે છે અને જેઓ નવતત્વના જ્ઞાતા છે. (એ રીતે આચાર્યના ૩૬ ગુણ કહ્યા) ૧ ગીતને અથ–સાધુના ૨૭ ગુણે વડે શોભતું જેમનું શરીર છે અને જે નવકેટી શુદ્ધ આહાર લે છે, એમ ૩૬ ગુણેને જેઓ ધારણ કરે છે તે આચાર્યને હે ભવ્યજને ! ભાવપૂર્વક નમસ્કાર કરે કે જેથી અક્ષય (મેલ) રાજને પામે. ૧ જેઓ શ્રેષ્ઠ ૨૮ લધિઓને પ્રકટ કરવામાં અતિ નિપુણ છે, આઠ પ્રકારના પ્રભાવકપણાને ધારણ કરે. એ રીતે (૨૮+ ૮=૩૬) છત્રીશ ગુણવાળા છે. ૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૩૨૧ તજે ચૌદ અંતર ગંઠીને, પરિસહ છતે બાવીશ; કહે પદ્મ આચારજ નમે, બહુ સૂરિ ગુણ છત્રીશ. ભo ૩ કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના પયામિવિશુદ્ધ. ૧ મંત્ર- હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજ - મૃત્યુ નિવારણ્ય શ્રીમતે આચાર્યાય જલાદિકં યજામહે સ્વાહા. ત્રીજી આચાર્યપદ પૂજા સમાપ્ત ચોથી ઉપાધ્યાયપદ પૂજા દુહા ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર; ભણે ભણાવે સાધુને, સમતા ભંડાર. ૧ જેઓ ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથીને તજે છે, જેઓ ૨૨ પરિસહ જીતે છે. એ રીતે (૧+૨=૩૬) અનેક પ્રકારે ૩૬ ગુણવાળા આચાર્યને તમે નમસ્કાર કરે. એમ કર્તા શ્રી પદ્મ વિજયજી મહારાજ કહે છે. ૩ કાવ્યને અર્થ અરિહંતપદ પૂનાને અંતે આપેલ છે. તે મુજબ જાણ. દુહાને અર્થ-યાદમાં પાઠક-ઉપાધ્યાયને નમસ્કાર કરું છું, જે સર્વસંઘના આધારભૂત છે. પોતે ભણે છે અને સાધુઓને ભણાવે તેમજ જે સમતારસના ભંડાર છે. ૧ ૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પૂજાસંગ્રહ સાથે ઢાળ ( રાગ-વસંત ) ( તું જિન ભજ વિલંબ ન કર હે હેરીકે ખેલાઈયા-એ દેશી ) તું તો પાઠકપદ મન ધર હો, રંગીલે જીરા ! તું તો રાય રાંક જસુ નિકટ આવે, પણ જસ નહી નિજ પર હો. ૨૦ ૧ સારણાદિક ગચ્છમાંહે કરતા, પણ રમતા નિજ ઘર હો. રં૦ ૨ દ્વાદશાંગ સજઝાય કરન, જે નિશદિન તતપર હો. ૨૦ ૩ એ ઉવજઝાયનિર્યામકપામી,તુતો ભવસાયરસુખેતરહો. ૨૦૪ જે પરવાદી મતગજ કરે, ન ધરે હરિપરે ડર હો. ૨૦ ૫ ઉત્તમ ગુરુપદ પદ્મસેવનથં, પકડે શિવવધૂ કર હો. ૨૦ ઢાળનો અર્થ હે રંગીલા જીવ! તું ઉપાધ્યાયપદને મનમાં ધારણ કર, કે જેમની પાસે રાજા અવે કે રંક આવે પણ તેને પોતાના કે પારકા નથી. સર્વ પ્રત્યે સમભાવ છે. ૧ ગચ્છની અંદર સારણ–વારણ–ચાયણ-પડિય| આદિ કરે છે છતાં પણ પિતાના ઘરમાં–આત્મામાં રમતા કરે છે. ૨ જે દ્વાદશાંગીને સ્વાધ્યાય કરવામાં રાત્રિ-દિવસ તત્પર હોય છે. એવા ઉપાધ્યાયરૂપ નિયામકને પામીને તું સંસારરૂપ સમુદ્ર સુખેથી તરી જા. ૩-૪ જે ઉપાધ્યાય પરિવાદી (અન્યદર્શનના વાદી) રૂપી હાથીએને સિંહની જેમ જરાપણ ડર રાખતા નથી અર્થાત્ તેઓને જીતી લે છે. ૫ આવા ઉત્તમ ગુરુના ચરણકમળના સેવનથી શિવવધૂ તરત જ હાથ પકડે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થાય છે. ૬ Page #340 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે - - - - - - - - - - - - ગીતને દુહો આચારજ નૃપ આગળ, જે યુવરાજ સમાન; નિદ્રાવિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન. ૧ નમો ઉવજઝાયાણં જ હો મિત્તા, જેહના ગુણ પચવીશ રે, એકાગર ચિત્તા! એ પદ ધ્યાવો ને, એ પદ દવે ધ્યાનમાં રે શિત્તા! રાગ ને રીસ રે એકાગર ચિત્તા ! ૧ અંગ અગ્યાર પૂરવધા હો મિત્તા! પરિસહ સહે બાવીશ ત્રણ મુતિ ગુપ્તા રહે હો મિત્તા! ભાવે ભાવના પચવીશ રે, એકાગર ચિત્તા so ૨ ગીતના કુહાને અથ–આચાર્યરૂપી રાજાની આગળ જે યુવરાજ સમાન છે. નિદ્રા અને વિશ્વા કરતા નથી તેમજ સર્વ સમય સાવધાન રહે છે. ૧ ગીતની દાળને અથ – હે મિત્ર! તમે “નમે ઉવઝાયાણું” એ પદને જાપ કરે. જે ઉપાધ્યાયના ૨૫ ગુણે છે. એકચિત્તે-એકાગ્રપણે એ પદનું રાગ-દ્વેષને ત્યાગ કરી ધ્યાન કરો. ૧ જે ઉપાધ્યાય અગ્યાર અંગ અને ચૌદપૂર્વને ધારણ કર નારા છે; બાવીસ પરિસહ સહન કરે છે, ત્રણ મુસિ વડે ગુણ છે. અને પાંચ મહાવ્રતની ૨૫ ભાવના ભાવે છે. ૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પૂજાસંગ્રહ સાથે અંગ ઉપાંગ સહામણાં હે મિત્તા, ધરતા જેહ ગુણીશ; ગણતા મુખપદપાથી હેમિત્તા, નંદી અનુયોગ જગી રે એકાગર ચિત્તા ! કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવર બહુમાનજલી ત: શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ ૩ ૯ શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે ઉપાધ્યાયાય જલાદિકં યજામહે સ્વાહા. ચોથી ઉપાધ્યાયપદ પૂજા સમાપ્ત પાંચમી મુનિ પદ પૂજા દુહા હવે પંચમપદે મુનિવર, જે નિર્મમ નિ:સંગ; દિનદિન કંચનની પરે, દિસે ચડતે રંગ. ૧ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ કે જે અત્યંત સુંદર છે, તેને જેઓ ધારણ કરે છે. નંદી અને અનુગદ્વારસૂત્ર એ બે સૂત્રને પણ જે મુખકમળ વડે ગણે છે. તેને-પાઠ કરે છે. ૩ કાવ્યને અર્થ અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે તે મુજબ સમજ. કુહાને અથ–હવે પાંચમે પદે મુનિવર છે કે જે મમતા રહિત અને સંસારીઓના સંગ રહિત છે. વળી દિવસે દિવસે સુવર્ણની જેમ ચડતા રંગવાળા દેખાય છે. ૧ WWW.jainelibrary.org Page #342 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ઢાળ ( રાગ વસંત ) ( મે। મત ભવત વિશાળ, સાંઈયા, મેા મન॰ એ દેશી ) મુનિવર પરમ દયાલ ભવિયાં ! મુનિવર પરમયાળ; તુમે પ્રમાને ભાવ વિશાળ ભવિયાં! મુનિવર૦ કૃષીસ અલ મુનિવર ભાખ્યા, ૩૨૫ આહારઢાષ ટાળે ખિયાલ, ભ૦ ૩૦ બાહ્ય અભ્યંતર પરિગ્રહું છાંડી, જણે છાંડી વિ જ’જાળ, ભ॰ મુ ૧ જેણે એ ઋષિનું શરણુ કર્યુ તિણે, પાણી પહેલી બાંધી પાળ; ભ૰ મુ જ્ઞાન ધ્યાન કિરિયા સાંતા, કાઢે પૂના કાળ. ભ મુ॰ ૨ ઢાળના અથ—હૈ ભવ્યાત્મા ! સુનિવર પરમ દયાળુ હાય છે તેઓને વિશાળભાવથી નમસ્કાર કરે. શાસ્ત્રમાં મુનિએને-કુક્ષીસમલ એટલે પેાતાનુ પેટ એ જ છે. ભાતુ જેને એવા હ્યા છે ( મતલષ કે તે ખારાકના સગ્રહ રાખતા નથી.) વળી આહાર પણ ૪૨ દોષ તજીને ગ્રહણ કરે છે. જેમણે બાહ્ય ને અભ્યંતર અન્ને પ્રકારના પરિગ્રહને ત્યાગ કરી સ જાળ છે.ડી ીષી છે. ૧ જે આત્માએ એવા મુનિરાજનું શરણુ સ્વીકાર્યું છે, તેણે પાણી આવતા પહેલાં પાળ બાંધી છે, જ્ઞાન–ધ્યાન અને ક્રિયાની સાધના કરતાં ક્રાંડપૂર્વ એટલેાકાળ પણ વ્યતીત કરે છે. ૨ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સંયમ સત્તર પ્રકારે આાધે, છે જીવના પ્રતિપાળ; ઇમ યુનિર્ગુણ ગાવે તે પહેરે, સિદ્ધિવધૂ ગીતના દુહે વરમાળ ખૂબસ ગ્રહ સાથે ક્ષ સુ પાંચ ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર, પંચ સમિતિ સબિતા રહે, વંદું તે અણુગાર, શીતની ઢાળ ( ગિરિરાજ કુ સંદા મારી વદના રૂએ દેશી ) મુનિરાજૐ સદા મારી વંદના રે. મુનિ ભાગ વમ્યા તે મનથી ન ઇચ્છે, નાગ જ્યું હોય. અગધના હૈ. પસિહ ઉપસર્ગ સ્થિર રહેવે, ૦ ૩૦ ૩ મુ મેરુપરે નિ:કપના રે. ૩૦ ૧ વળી છે મુનિરાજ સત્તર પ્રકારે સયમની આરાધના કરે છે. છ નિકાય જીવાતું પ્રતિપાલન કરે છે, આ પ્રમાણે જે આત્માએ મુનિના ગુણ ગાય છે, તે શિવધૂની વરમાળ પહેરે છે-મેક્ષ સુખ પામે છે. 3 ગીતના હાના અ—પાંચ ઇંદ્રિયાને વશ કરે, પાંચ આચારને પાળે, પાંચે સમિતિએ સમિત-યુક્ત રહે, તે અણુ ગાર-મુનિને હું વંદન કરું છું. ૧ ગીતની ઢાળના અથ—મુનિરાજને હું ઐશા મારી વંદતા હે. અગ’ધનકુળના સપ જેમ વસેલું વિષ ચૂસતા નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭. નવપદજીની પૂજા-સાથે ઈચ્છા મિચછા આવાસિયા નિસિહિયા, તહકાર ને વળી છંદના રે; મુo પૃછા પ્રતિપૃછા ઉપસંપદા, સામાચારી નિમંતના રે. મુo ૨ એ દશવિધ સામાચારી પાળે, કહે પદ્મ લેઉં તસ ભામણ રે; મુo એ ઋષિરાજ વંદનથી હો, ભવ ભવ પાપ નિકંદના રે, મુo ૩ કાક્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ ૩% હીં શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજા–મૃત્યુનિવારણાર્ય શ્રીમતે સાધવે જલાદિક યજામહે સ્વાહા. તેમ જે મુનિ વમેલા ભેગને કયારેય ઈચ્છતા નથી. પરિસહ અને ઉપસર્ગમાં મેરુપર્વતની જેમ સ્થિર અને કંપ રહિત રહે છે. ૧ ઇચ્છા, મિચ્છા, આવસિયા, નિતિહિલા, તથાકાર, છંદના, પૃચછા, પ્રતિપૃચ્છા, ઉપસંપદા અને નિમંત્રણ આ દશ પ્રકારની સામાચારીને જે પાળે છે, કર્તા શ્રી પવવિજયજી મહારાજ કહે છે કે- એવા મુનિના હું એવારણ લઉ, એવા કષિરાજને વંદન કરવાથી ભવભવના પાપનું નિકંદન થાય છે. ૨-૩ કાવ્યને અથ અરિહંતપદપૂજાને અંતે આપેલ છે, તે પ્રમાણે જાણ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પૂજાસંગ્રહ સાથે છઠી દશનપદ-પૂજા સમકિતવિણ નવપૂરવી, અજ્ઞાની કહેવાય સમકિતવિણ સંસારમાં, અરહોપરહે અથડાય - - - - - - - - - - ( રાગ-સારંગ). પ્રભુ! નિર્મળ દર્શન કીજએ. (એ આંકણી) આતમજ્ઞાનકો અનુભવ દશન સરસ સુધારસ પીજીએ. પ્રભુo 1 જસ અનુભાવ અનંત પસ્પિટ્ટા, ભવસંસાર સૌ છીએ; પ્ર ભિન્નમુહૂર્ત દર્શન કરસનર્થે, અર્ધપરિયડે સીઝીએ. પ્ર. ૨ જેથી હવે દેવગુરુ ફનિ, ધર્મ રંગ અદિમિંજીએ પ્રo ઈશ્યો ઉત્તમ દર્શન પૉમી, પદ્ય કહે શિવ લીજીએ. પ્ર. ૩ દુહાને અર્થ– સમકિત વિના નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળે. પણ અજ્ઞાની કહેવાય છે, એ સમકિત વિના સંસારમાં આમતેમ અથડાયા કરે છે. ૧ ઢાળને અથાહે પ્રભુ! મારું દર્શન-સમ્યકુ નિર્મળ કરે. આત્માના સ્વરૂપને જે અનુભવ તે દર્શન (સમકિત) છે. તે દર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ. ૧ જે સમ્યગદર્શનના પ્રભાવથી અનંતપુદગલપરાવર્તરૂપ સ સાર ઘટી જાય છે. એક અંતમુહૂર્ત માત્ર દર્શન-સમકિતને સ્પર્શ થવાથી જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તામાં અવશ્ય સિદ્ધિપદને પામે છે. ૨ જે સમકિતના પ્રભાવથી દેવ-ગુરુ અને ધર્મને રંગ Page #346 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ગીતને દુ સમકિતી અડપવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય; અધ પુદ્ગલપરાવર્ત્તમાં સકલ ક`મલ જાય. ગીતની ઢાળ ૩૨૯ ( ધન્ય ધન્ય પ્રતિ સાથે રાજા એ દેશી ) સમ્યગ્દર્શન પદ તુમે પ્રણમા, જે નિજધુર ગુણ હાય રે; ચારિત્રવિણ લહે શાધૃતપદી, સમકિતવિણ નહી' કાઇ રે. સ૦૧ સદ્દહા ચઉ લક્ષણ દૂષણ, ભૂષણ પચ વિચારે રે; જયણા ભાવણા ટાણે આગારા, ષટ્ ષટ્ તાસ પ્રકારે. સ૦ ૨ અસ્થિમજ્જાએ વ્યાપી જાય છે, એવા ઉત્તમ દર્શનને પામી કોં શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે-માક્ષ પ્રાપ્ત કરીએ. ૩ ૧ ગીતના દુહાના અ་—સમકિતી આત્મા જો અષ્ટ પ્રવચનમાતા જેટલા મેધવાળા ઢાય તે પણ તે જ્ઞાની કહેવાય છે. તે આત્માના અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત કાળમાં સ કમ રૂપી મળ નાશ પામે છે. ૧ ગીતની ઢાળને અ—હૈ આત્મા ! તમે સમ્યગ્દર્શન નામના છઠ્ઠા પદને પ્રણામ કરે. જે આત્માના પ્રથમ ગુણ છે. ચારિત્ર (દ્રવ્ય ચાત્રિ) વિના કોઈ જીવ શાશ્વત પદવી-માક્ષ પામી શકે પણ કેઇ જીવ સમકિત વિના મેાક્ષ પામી શકતા નથી. ૧ સમક્તિના ૬૭ ભેદ કહે છે. ૪ સડ્ડા, ૫ લક્ષણુ, ૫૧, ૫ ભષણ, દે જયણા, હું ભાવના, મૈં સ્થાન, ૬ આગાર, Page #347 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા–સાથ શુદ્ધિલિંગ ત્રણ આઠ પ્રભાવક, દૃવિધ વિનય ઉદાર રે; ઈમ સહસા ભેદે અલ કરીએ, સમકિત શુદ્ધ આચારા રે. સ૦ ૩ કેવળીનિરખિત સુક્ષ્મ અરૂપી,તે જેહને ચિત્ત વસીઆરે; જિન ઉત્તમ પદ્મ પદ્મની સેવા, કરવામાં ઘણું રસીઓ રે. સ૦ ૪ કાવ્ય અને મત્ર વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જંતુમહેાદયકારણમ્; જિનવર્'બહુમાનજલૌઘત:, શુચિમના: સ્નેપયામિ વિશુદ્ધચે,૧ ૩૩૦ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવાર્ણાય શ્રીમતે સમ્યગ્દનાય જલાર્દિક' યજામહે સ્વાહા. છઠ્ઠી સમ્યગ્દર્શનપઃપૂજા સમાપ્ત, સાતમી જ્ઞાનપદ-પૂજા દુહો નાણુ સ્વભાવ જે જીથના, સ્વપરપ્રકાશક જેહ; તેહ ના દીપક સમુ, પ્રણમા ધ સ્નેહ. ૩ શુદ્ધિ, ૩ લિ ́ગ, ૮ પ્રભાવક, ૧૦ પ્રકારે વિનય એમ ૬૭ ભેદે અલ'કૃત એવુ' સમકિત શુદ્ધ આચારવાળુ' હેાય છે. ૨-૩ કેન્નળીએ જોયેલ સૂક્ષ્મ અને અરૂપી ભાવે પણ જેના મનમાં વસ્યા છે-શ્રદ્ધારૂપે વસ્યા છે. તે સમકિતી જીવ જિનેશ્વરના ચરણુકમળની સેવા કરવામાં ઘણેા રસીયા હાય છે. ૪ કાવ્યના અર્થ અરિ તપદપૂજાને અ ંતે આપેલ છે તે મુજબ જાણવા. દુહાના અથ—જીવને જે જ્ઞાનસ્વભાવ છે, તે સ્વ-પરપ્રકાશક છે, ધર્મોના સ્નેહપૂર્વક તે જ્ઞાનને નમસ્કાર કરો. ૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૩૩૧ વાળી ( જિમ મધુકર મન માલતી રે–દેશી ) નાણપદારાધન કરે રે, જેમ લહો નિર્મળનાણું રે; ભવિકજન ! શ્રદ્ધા પણ થિર તે રહે રે, જે નવતત્વ વિજ્ઞાણ રે. ભવિકજન! ના. ૧ અજ્ઞાની કરશે કિયું રે, શું લહેશે પુણ્ય પાપ રે; ભવિકજન! પુણ્ય પાપ નાણી લહે રે, કરે નિજ નિર્મળ આપે છે. ભાવિકજન ! ના૦ ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રે; ભવિકજન! ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે. ભવિકજન ! ના૩ ઢાળને અથ–હે ભવ્ય પ્રાણી ! તમે જ્ઞાનપદની આરાધના કરે. જેથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત કરે, જે નવતત્વનું જાણપણું હેય તે શ્રદ્ધા પણ સ્થિર રહે. ૧ અજ્ઞાની શું કરી શકે? તેને પુણ્ય પાપની ખબર કેવી રીતે પડે? જ્ઞાની આત્મા પુણ્ય-પાપને જાણી શકે છે. અને પિતાના આત્માને નિર્મળ કરી શકે છે. ૨ શ્રી દશૌકાલિક સૂત્રમાં કહ્યું છે કે-૧૯ ના રા' એટલે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા. એ જ્ઞાનના પ૧ ભેદ (મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવ WWW.jainelibrary.org Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ગીતના દુહા અજ્ઞાને જે બહુ કાડા વરસે ખપે, ક` જ્ઞાની શ્વાસેાવાસમાં, ક` ખપાવે તેહુ. ગીતની ઢાળ પૂજા ગ્રહ સાથે ( હૈ। મતવાલે સાજના-એ દેશી ) નાણુ નમા પદ્મ સાતમે, જેહથી જાણે દ્રવ્ય ભાવ મેરે લાલ; જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતન તે જભાવ, મેરે નાણ૦ ૧ નરગ સર્ગ જાણે વળી, જાણે વળી મેાક્ષ સંસાર; મેરે૦ હેય ફોય ઉપાદેય લહે, નિશ્ચય તે વ્યવહાર, મેરે નાણ૦ ૨ જ્ઞાનના ૨ અને કેવળજ્ઞાનના એક એમ કુલ ૫૧ ભેદ) છે. હું ચતુર સુજાણુ આત્મા! તે ભેદોને સારી રીતે સમજો. ૩ ગીતના દુહાના અથ—અજ્ઞાને કરીને જે કર્માં ઘણા ક્રોડા વષે ખપે છે. તે કમ જ્ઞાની એક શ્વાસેારાસમાં ખપાવી શકે છે. ૧ ગીતની ઢાળના અથ—હૈ આત્મા ! સાતમા પદ્મમાં તમે હું જ્ઞાનને નમસ્કાર કરેા. જે જ્ઞાનથી દ્રવ્ય—ભાવને આત્મા જાણે. જ્ઞાન-ક્રિયાને જાણે, ચેતન અને જડ ભાવને જાણે, નરક અને સ્વ'ને જાણે, મેક્ષ અને સસારને જાણે, હેય, જ્ઞેય અને ઉપાદેયને જાણે, નિશ્ચય અને વ્યવહારને જાણે. નામ, સ્થાપના, Page #350 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા-સાથે નામ ઝવણ દ્રવ્ય ભાવ જે, વળી સગ નય ને સગ ભંગ; મેરે જિન મુખ પદ્મ દ્રહ થકી, ૩૩૩ લહેા જ્ઞાન પ્રવાહ સુગંગ, મેરે નાણ૦ ૩ કાવ્ય તથા સત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જં તુમડાયકાણુમ ; જિનવર હુમાનૌઘત, ચિમના: સ્નેપયામિ વિશુદ્ધયે ૧ ૐ ૐ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવા રાય શ્રીમતે સભ્યગૂજ્ઞાનપદાય જલાર્દિક યામહે સ્વાહા. સાતમી સભ્યગૂજ્ઞાનપદપૂજા સમાપ્ત આઠમી ચારિત્રપદ-પૂજા દુહા ચારિત્રધમ નમા હવે, જે કરે કમનિાધ; ચારિત્રધમ જસ મન વસ્યા, સફ્ળા તસ અવમેધ. ૧ દ્રવ્ય અને ભાવને જાણે. સાત નય તથા સસભંગીને જાણે. તેમજ જિનેશ્વરના મુખરૂપ પદ્મદ્રહમાંથી શ્રેષ્ઠગ ગારૂપ જ્ઞાનને પ્રવાહ વહી રહ્યો છે. તેને પણ જ્ઞાનથી જાણી શકાય છે. ૧-૨-૩ કાવ્યના અર્થ અરિહંતપદપૂજાને અંતે આપેલ છે, તે મુજમ જાણવા. દુહાના અથ—હું આત્મા ! હવે ચારિત્રધમ ને નમસ્કાર કરા કે જે કર્માંના રાય કરે છેકમને રાકે છે. જેના મનમાં Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઢાળ (ટૂંક અને તેાડા વચ્ચે મેંદીકેરી બ્રેડ, મેદીર્ગ લાગ્યા-એ દેશી.. ) ચારિત્રપદ્મ નમા આઠમે રે, જેહથી ભવભય જાય, સંયમર્ગ લાગ્યા. સત્તર ભેદ છે જેહનારે, સીત્તેર ભેદ પણ થાય, સથમ૦ ૧ સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ ખંત્યાદિક ધ; સ’ નાણ કાર્ય વિરતિય છે રે, અનુપમ સમતા શ, સ૦ ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે, સવિત ગુણઠાણ સં૰ સચમઠાણ અસંખ્ય છે રે, પ્રણમા ભવિક સુજાણ, સ૦ ૩ પૂજાસ'મહુ સાથે ચારિત્રધમ રહેલ છે તેનું જ્ઞાન સફળ છે, કારણુ કે ज्ञानस्य જ્ય વિત્તિ: જ્ઞાનનું ફળ વિરતિ છે. ૧ ઢાળના અથ—આઠમા પદમાં ચારિત્રને નમસ્કાર કરે. જે ચારિત્રના સેવનથી સ'સારને ભય ચાલ્યા જાય છે, હે પ્રભુ ! અને સયમના રંગ લાગ્યું છે. આ ચારિત્રના ૧૭ ભેદ છે, તેમજ ૭૦ ભેદ પણ થાય છે. ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત, ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધમ આ બધાના ચારિત્રમાં સમાવેશ થાય છે. જ્ઞાન કારણ છે અને તેનું કાર્ય વિરતિ છે. એ ચારિત્રથી અનુપમ એવું સમતાનું સુખ પ્રાપ્ત થાય છે. ર પ્રથમના ખાર કષાયના ક્ષયે પશમથી સવિરતિ ગુણુસ્થાન પ્રાપ્ત થાય છે. સયમના સ્થાન અસંખ્યાતા છે. હું સુજ્ઞાની સભ્યાત્મા ! તમે એને પ્રણામ કરે. ૩ Page #352 -------------------------------------------------------------------------- ________________ હ૩૫ - - - - - - - - - નવપદજીની પૂજા સાથે ગીતને દુહ હરિકેશી મુનિરાજી, ઉપજે કુળ ચંડાળ; પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્રગુણ અસરાળ, ૧ ગીતની તાળ ( સાહિબ કબ મિલે? સનેહી પ્યાર હે–એ દેશી ) સંયમ કબ મિલે! સસનેહી પ્યાર હો ! સંયમ યું સમકિત ગુણઠાણુગ વારા, આતમસે કરત વિચાર હો, સંયમ, ૧ દેષ બેંતાલીશ શુદ્ધ આહાર, નવકલ્પ ઉગ્ર વિહારા હો. સંયમ ૨ સહસ તેવીશ દેષ રહિત નિહાર, આવશ્યક દાય દ્વારા હો. સંયમ૩ ગીતના કુહાને અર્થ-હરિકેશી નામે મુનિરાજ કે જે ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા હતા પણ તેમણે ચારિત્ર અંગીકાર કર્યા પછી તેમની દેવે પણ સેવા કરતા હતા. ચારિત્ર ગુણ એ સુંદર છે. ૧ ગીતની ઢાળને અથ–– સ્નેહિ મિત્ર! મને સંયમ કયારે મળશે? આ પ્રમાણે સમકિત ગુણઠાણાવાળા (૪-૫ મા ગુણસ્થાનકવાળા) આત્મા સાથે વિચાર કરે છે ૧ હવે ચારિત્રનું વર્ણન કરે છે. જેમાં બેંતાલીશ દોષ રહિત શુદ્ધ આહાર લેવાનું હોય છે, નવકલ્પી ઉગ્ર વિહાર કરવાને હોય છે. ૧૦૨૩ દેષ રહિત નિહાર (શુદ્ધ સ્થડિલ) કરવાને Page #353 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે - - પરિસહ સહુનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા હો, સંયમ. ૪ નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદાર, લહત ઉત્તમ ભવપારા હો. સંયમ ૫ મહાદિક પરભાવ મેં ન્યારા, દુગ નય સંયુત સારા હો, સંયમ ૬ પદ્મ કહે એમ સુણી ઉજમાલા, લહે શિવવધૂ વર હારા હો. સંયમ. ૭ કાચ અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરંબહુમાનજલીઘત, શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે.૧ છે, બે વખત આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનું છે. બાવીશ પરિ સહને સહન કરવાના છે, એ પ્રમાણે અનેક પ્રકારે છે તે બધા મુનિપણાના વ્યવહારરૂપ છે. ૨–૩–૪ નિશ્ચયથી તે પોતાના ગુણમાં સ્થિર રહેવું તે જ ઉદાર ચાસ્ત્રિ છે. એવા વ્યવહાર–નિશ્ચય ચારિત્રવાળા ઉત્તમ છે. મેહ વગેરે પરભાવથી રહિત હોય છે. અને નય વડે યુક્ત જે ચારિત્રી હોય છે તે શ્રેષ્ઠ ગણાય છે. પ-૬ કર્તા શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, આ પ્રમાણે ચારિત્રપદનું વર્ણન સાંભળી જે આત્માએ ચારિત્રના પાલન માટે ઉદ્યમવાળા થાય છે તે શિવવધૂની ઉત્તમ વરમાળાને પામે છે. ૭ Page #354 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે ૩૩૭ મંત્ર– Kી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમજામૃત્યુ નિવારાય શ્રીમતે સભ્યશ્ચારિત્રપદાય જલાદિક યજામહે સ્વાહા. આઠમી ચારિત્રપદ પૂજા સમાપ્ત નવમી તપપદ પૂજા દહે દઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર; તો પણ તપના પ્રભાવથી, કાઢયાં કર્મ કઠેર. ૧ ઢાળ (પુરુષોત્તમ સમતા છે તારા ઘટમાં—એ દેશી ) તપ કરીએ સમતા રાખી ઘટમાં. (એ આંકણી) તપકરવાલ કરાલ લે કરમાં, અડીએ કર્મ અરિભટમાં. ત૫૦ ૧ કાવ્યને અર્થે પ્રથમ અરિહંતપદ પૂજાને અંતે આપેલા છે, તે મુજબ જાણુ. દુહાને અર્થ-દઢપ્રહારીએ ચાર હત્યા કરી અઘાર કર્મ કયાં, તે પણ તપના પ્રભાવથી કઠેર કર્મને તેણે નાશ કર્યો. ૧ વાળને અર્થ-અંતઃકરણમાં સમતા રાખીને તપ કર. તપરૂપ વિકરાળ સારવાર હાથમાં લઈ કર્મરૂપી શત્રુસુભટમાં ભમીએ. તેની સાથે લડી કર્મશત્રુને વિનાશ કરીએ.) ૧ २२ Page #355 -------------------------------------------------------------------------- ________________ હ૮ પૂજાસંગ્રહ સાથે - - ખાવત પીવત મેક્ષ જે માને, તે સિરદાર બહુ જ માં, ત૫૦ ૨ એક અરિજ પ્રતિરોતે તરતાં, આવે ભવસાયર તટમાં તપ ૩ કાળ અનાદિકે કમસંગતિથૈ, જઉ પડીયે ક્યું ખટપટમાં ત૫૦ ૪ તાસ વિગકરણ એ કરણ, જેણે નવિ ભમીએ ભવતટમાં. ત૫૦ ૫ હાયે પુરાણું તે કર્મ નિજાર, એ સમ નહિં સાધન ઘટમાં. તપ૦ ૬ ખાતા–પીતાં જે મેક્ષ માને છે, તેને ઘણે મૂર્ખને સરદાર સમજ. ૨ | એક આશ્ચર્યની વાત છે કે–તપ કરે તે સામે પારે તરવા જેવું છે, છતાં તેમ કરવાથી જીવ સંસાર સમુદ્રના કિનારાને પામે છે. ૩. અનાદિકાળથી જીવ કર્મની સંગતિથી ખટપટમાં પડ્યો છે. તે ખટપટ દૂર કરવા માટે અર્થાત્ આહારસંજ્ઞાને જીતવા માટે આ તપ કરવાનું છે, જેથી સંસારમાં ભ્રમણ કરવું ન પડે. ૪-૫ તપથી જુનાં કર્મો જીવ સાથે લાગેલા હોય છે તે નિજ છે-ક્ષય પામે છે, આત્મામાં એના જેવું કર્મક્ષય માટે બીજું સાધન નથી. ૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૩૩૯ - - - ધ્યાનતપે સવિ કર્મ જલાઈ શિવવહૂ વરીએ ઝટપટમાં. ૭ ગીતને સુહે વિન ટળે તપગુણ થકી, તપથી જાય વિકાર, પ્રશંસ્ય તપગુણથકી, વીરે ધન્નો અણગાર, ગીતનો ઢાળ (ાયા સાંઈ હે, ડંકા જેર બજાયા હે...એ દેશી.) તપાસ્યાં કરતાં હો ડંકા જેર બજાયા હે. (એ આંકણી) ઉજમણાં તપકેરાં કરતાં, શાસનસેહ ચડાયા હો; વીર્ય-ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મનિજ પાયા. ત૦ ૧ અડસિદ્ધિ અણિમાલવિમાદિક, વળી લબ્ધિ અડવીશા હો; વિષ્ણકુમારદિક પરે જગમાં, પામત જયંત જગીશા, તo ૨ ધ્યાનરૂપી અત્યંતર તપ વડે સર્વ કર્મ ખપાવી તત્કાળ શિવવધૂને વરી શકાય છે. ૭ ગીતના દુહાને અર્થ–પગુણથી અનેક પ્રકારનાં વિદને નાશ પામે છે. તપથી વિકાર દૂર થાય છે. તપના ગુણથી વીર. પરમાત્માએ ધન્ના અણગારની પ્રશંસા કરી છે. ૧ ગીતની ઢાળને અથ–તપસ્યા કરવાથી આત્મા જોરથી ડકે બજાવે છે. (વિજય પામે છે) તપનું ઉજમણું કરવાથી શાસનશેભામાં વૃદ્ધિ થાય છે. વાયેલાસ પણ થાય છે અને તેથી કર્મની નિર્જરા થાય છે. ૧ તપથી અણિમા–લઘિમા વગેરે આઠ સિદ્ધિ તેમજ અઢા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પૂજાસ ગ્રહ સાથ ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હો; જે તપ કમ નિકાચિત તપવે, ક્ષમાસહિત મુનિરાયા. ત૦ ૩ સાડાબાર વર્ષે જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન હાયા હો; ધાર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા, ત૦ ૪ કાવ્ય તથા સત્ર વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જ તુમહેાદયકાÁમ ; જિનવર હુમાનજલૌથત:,શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણીય શ્રીમતે સમ્યક્તસે જલાક્રિક યામહે સ્વાહા. વીશ લબ્ધિએની પણ પ્રાપ્તિ થાય છે અને વિષ્ણુકુમાર વગે રની જેમ જગતમાં જયવતા યશને પામે છે. ૨ તપના પ્રભાવે પ્રાપ્ત થયેલી લબ્ધિથી શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ્મ પર્વત પર ચઢ્યા, યાત્રા કરી પાછા આવી ૧૫૦૩ તાપસાને પ્રતિધ કરી અક્ષીણમહાનસી લબ્ધિવડે એક પાત્રમાં ખીર લાવી દરેકને તે ખીરથી પારણું કરાવ્યું. જે તપ નિકાચિત કર્મોના પણ નાશ કરે છે, મુનિરાજો ક્ષમા સહિત તે તપને કરે છે. ૩ શ્રી વીર પરમાત્માએ ચારિત્ર લીધા પછી સાડાબાર વ સુધી અખંડ તપ કર્યાં. ભૂમિ ઉપર પણ બેઠા નહીં. ઘાર તપ કરી કેવળજ્ઞાન પામ્યા. એ પરમાત્માના ચરણને શ્રી પદ્મવિજય મહારાજ નમસ્કાર કરે છે. ૪ કાવ્યના અર્થ પ્રથમ અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે, તે મુજમ જાણવા. Page #358 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા સાથે કળશ ( રાગ–ધનાશ્રી ) આજ મારે ત્રિભુવન સાહેબ ત્રુઠ, અનુભવ અમૃત વૂડ, ગુણી અનુયાચી ચેતના કરતાં, કિશુંઅ કરે માતુ રૂઠે. ભવિ પ્રાણી હો ! આજ મારે ત્રિભુવનસ્વામી ત્રુઠા. અનુ૦ ૧ એ નવપદનું ધ્યાન ધર્તા, નવ નિધિ ઋદ્ધિ ઘરે આવે; નવ નિયાણાના ત્યાગ કરીને, નવ ક્ષાયિક પ:પાવે. વિ આ૦ ૨ વિજયસિ’હસૂરિશિષ્ય અનુપમ, ગીતાથ ગુણરાગી; સત્યવિજય તસ શિષ્ય વિષ્ણુધર, કપૂરવિજય વડભાગી. ભવિ૰ આ૦ ૩ ૩૪૧ કળશના અર્થ આજ મારા ઉપર ત્રણ ભુવનાના સ્વામી પરમાત્મા તુષ્ટ થયા છે. તેથી મારા ઉપર અનુભવ રૂપ અમૃત રસની વૃષ્ટિ થઈ. આપણી ચેતનાને ગુણી આત્માઓનું અનુસરણ કરવાવાળી કરીએ તેા રાષ પામેલા પણ મેહરાજા શુ' કરી શકે ? મતલબ મેહ કાંઈ ન કરી શકે. ૧ એ નવપદનુ ધ્યાન કરવાથી નવિધિ અને સર્વ ઋદ્ધિ ઘરે આવે છે. નવ નિયાણાના ત્યાગ કરી તપ કરવાથી નવ પ્રકારના ક્ષાયિક ભાવાને આત્મા પામે છે. ર શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય ગીતાર્થ અને ગુણના રાગી શ્રી સત્યવિજય પંન્યાસ થયા. તેના શિષ્ય પ'ડિતવય વડભાગી શ્રી કવિજયજી થયા. તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય થયા, Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પૂજસંગ્રહ સાથે A - - - - તાસ શિષ્ય શ્રી ખીમાવિજયવર, જિનવિજય પંન્યાસ, શ્રીગુરુ ઉત્તમવિજય સુશિ, શાસ્ત્રાભ્યાસ વિલાસ. ભવિ આ૦ ૪. મજ વહિ મદ ચંદ્ર સંવત્સર, માહ વદિ બીજ ગુરુવારે; રહી ચોમાસું લીંબડી નગરે, ઉધમ એહ ઉદાર, ભવિ આ૦ ૫ તપગચ્છ વિજયધર્મસૂરિરાજ, શાંતિજિર્ણ પસાયે; શ્રીગુરુ ઉત્તમક્રમકજ અલિસમ, પદ્મવિજય ગુણ ગાયે, ભવિ૦ આ૦ ૬ તેમના શિષ્ય શ્રી જિનવિજયજી થયા, તેમના શિષ્ય પંન્યાસ ઉત્તમવિજયજી થયા. તે ગુરુના સુશિષ્ય શાસ્ત્રાભ્યાસમાં પ્રીતિવાળા શ્રી પદ્યવિજયજી થયા. ૨-૩-૪ તે શ્રી પદ્મવિજયજી મહારાજે સં. ૧૮૩૮ માહ વદિ ૨ ગુરુવારે લીંબડી નગરમાં ચોમાસું રહીને આ પૂજા રચવાને શ્રેષ્ઠ ઉદ્યમ કર્યો. ૫ તપગચ્છમાં શ્રી વિજયધર્મસૂરિનાં રાજ્યમાં શ્રી શાંતિનાથ ભગવંતના પ્રસાદથી શ્રી ઉત્તમવિજયજી મહારાજના ચરણકમળમાં બ્રમસિમાન શ્રી વિજયજી મહારાજે શ્રી નવપદના ગુણ ગાયા. શ્રી પદ્યવિજયજી મહારાજ વિરચિત 'નવપદપૂજા સાથે સમાપ્ત ... , Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદજી ઉપાધ્યાયજી કૃત– સત્તરભેદી પૂજા विधि ૧ પ્રથમ સ્નાત્ર કરે. ૨ પછી અષ્ટપ્રકારી પૂજા કરે. ૩ ઉજજવલ રૂપા પ્રમુખની કેબીમાં કુંકુમ તથા કેશર વિગેરેને સ્વસ્તિક કરે. ૪ પછી કેશરપ્રમુખ મિશ્રિત શુદ્ધજળે સુંદર કળશ ભરી, સ્થાપનાને રૂપિયે કળશમાં નાખે. ૫ પછી કળા કેબીમાં રાખી સ્નાત્રીયા ઉત્તરાસંગથી મુખકેશ કરી ત્રણ નવકાર ગણી નમસ્કાર કરે. ૬ હાથે ધૂપ દેઈ કેબી હાથમાં ધારણ કરે. છ મન સ્થિર રાખે. ૧ હરણ સ્નાત્રીયા પ્રભુજી સન્મુખ ઉભા રહે, પંચામૃત કળશ અડગ રાખે, અને મુખ થકી પહેલી પૂજાને પાઠ ભણે (જે આગળ આપવામાં આવેલી છે.) તે ભણુને પછી પ્રભુને પંચામૃતનું હરણ કરે, તથા પ્રભુની ડાબી બાજુને અંગુઠે જળધારા આપે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૨ વિલેપન ૧ પછી સુન્દર સૂક્ષ્મ અ‘ગલૂડૂણે જિનભિખ્ખુ પ્રમાજી, કેસર,ચંદન (સુખડ), મૃગમદ (કસ્તુરી), અગર (અગુરુચંદન), કપૂરાદિકની કચેાલી ભરી હાથમાં લઇ ઉમે। રહે અને મુખથકી બીજી પૂજાના પાઠ ભળે, તે ભણીને વિલેપન કરી નવ અંગે પૂજન કરે. પૂજાસંગ્રહુ સાથે ૩ વાયુમ ૧ પછી અત્યંત સુકીમલ સુગંધિત અમૂલક વયુગ્મ (એ વસ્ત્ર) ઉપર કેસરને સ્વસ્તિક કરી, પ્રભુજી આગળ ઉભે રહી, મુખથકી ત્રીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને પ્રભુજી આગળ વયુગ્મ ચઢાવે. ૪ વાસસ્થૂ પછી અગરચંદન, કપૂર, કુંકુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી, ચાલી ભરી, પ્રભુ આગળ ઉભું રહી, મુખ થકી ચેાથી પૂજાને પાઠ ભણે, તે ભણીને વાચચૂર્ણ બિમ્બ ઉપર છાંટે તથા જિનમદિરમાં ચૂર્ણ ઉછાળે. ૫ પુષ્પ પછી ગુલામ, કેતકી, ચ'પેા, કુંદ, મચકુદ, સાવનજાતિ, જૂઈ, વિઉલસરા ( એરસલી) ઇત્યાદિ સુગન્ધયુક્ત પંચવણું ફૂલ લેઈ ઉભા રહી, મુખ થકી પાંચમી પૂજાના પાઠ ભશે, તે ભણીને 'ચવણુના ફૂલ ચઢાવે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ સત્તરભેદી પૂજા ૬ પુછપમાળા પછી નાગ, પુન્નાગ, મરૂએ (મો) દમણે, (ડર) ગુલાબ, પાડલ, મેગ, સેવંત્રી સેવંતી), ચંબેલી, માલતી પ્રમુખ પંચવર્ણનાં કુસુમની સુંદર માળા ગુંથીને હાથમાં લેઈ ઉ રહી છઠ્ઠી પૂજાને પાઠ ભણે તે ભણીને પ્રભુજીને કંઠે ફૂલની માળા પહેરાવે. ૭ પુપની આંગી પછી પંચવર્ણ ફૂલની કેશરથી આંગી રચી હાથમાં લઈ મુખ થકી સાતમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સુગંધિત પુષ્પ કરી, અત્યંત ભક્તિયે સહિત ભગવંતના શરીરે આંગી રચે. ૮ સુગંધિ ચૂર્ણ પછી ઘનમાર (બરાસ), અગર, સેલારસ પ્રમુખ સુગંધવટી ઈત્યાદિક સુગંધી ચૂર્ણ રકાબીમાં નાંખી, હાથમાં લઈ પરમેશ્વર આગળ ઉભે રહી, મુખથકી આઠમી પૂજાને પાઠ ભણે, તે ભણને પ્રભુજીને સુગંધિ ચૂર્ણ ચઢાવે. ૯ વજા પછી સધવા સ્ત્રીઓ એકઠી થઈ ધૂપ સહિત સુવર્ણ મય દંડે કરી સંયુક્ત, ઉજજવલ થાળમાં કુંકુમને સ્વસ્તિક કરી અક્ષત, શ્રીફળ, રૂપાનાણું ધરીને તે થાળમાં પંચવણ વજા ધારણ કરે. - પછી તે સધવા સ્ત્રીના મસ્તકે રાખી ગીતગાન ગાતાં સર્વ જાતિનાં વાજિંત્ર વાજતાં, ત્રણ પ્રદક્ષિણ આપે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પૂજાસંગ્રહ સાથે પછી ધ્વજા ઉપર ગુરુ પાસે વાસક્ષેપ કરાવે. પ્રભુ સમુખ ગહેલી કરે, ને ઉપર અક્ષતથી સ્વસ્તિક કરે, સોપારી ચઢાવે. મુખ થકી નવમી પૂજાને પાઠ ભણે, તે પાઠ ભણી રહી વિજા ચઢાવે. ૧૦ આભરણ પછી પીરજા, નીલમ, લસણીયા, માની અને માણેકથી જડેલા એવા મુકુટ, કંડલ, હાર, તિલક, બેરખા, કંદરા, કડાં, ઈત્યાદિ આભરણ લેઈ મુખ થકી દશમી પૂજાને પાઠ ભણે, તે ભણીને આભરણ તથા રેકડનાણું બમણું ચઢાવે. ૧૧ પુષ્પઘર પછી કેલ, અકેલ, કુંદ, મચકું, એવાં સુગંધિત પુનું ગૃહ બનાવી, છાજલી, ગેખ, કરણ પ્રમુખની રચના કરી, હાથમાં લેઈ મુખથકી અગીઆરમી પૂજાને પાઠ ભણે, તે ભણીને ફૂલઘર ચઢાવે. ફૂલની ચંદનમાળા તેરણ ફૂલના ચંદ્રવા પુઠીયાં પ્રમુખ બાંધે. ૧૨ પુષ્પવર્ષા પછી–પંચવણ સુગંધિત ફૂલ લેઈ ફૂલને મેઘ વરસાવતે બારમી પૂજાને પાઠ ભણે તે ભણીને ફૂલ ઉછાળે. ૧૨ અષ્ટમાલિક પછી અખંડ તંદુલને રંગી પંચવર્ણ કરી. એક થાળમાં દર્પણ, ભદ્રાસન, નન્દાવ, શરાવસંપુટ, પૂર્ણકુમ્ભ, મત્સ્ય Page #364 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેઢી પૂજા ૩૪૭ યુગ્મ, શ્રીવત્સ, વન્દ્વમાન અને સ્વસ્તિક એ અષ્ટ માંગલિક રચી, તે થાળ હાથમાં લેઇ પ્રભુજીની આગળ ઉભેા રહી તેરમી પૂજાના પાઠ ભણે. તે ભણીને રૂપાનાથે સંયુક્ત તે થાળ પ્રભુજી આગળ ધરે. ૧૪ પક્ષેપ પછી કૃષ્ણાગુરુ, કુંદરુક, સેલારસ, સુગંધવી, મનસાર, ચ'દન, કસ્તુરી, અંખર ઇત્યાદિક વસ્તુનું ગ્રૂપધણું રકેબીમાં ધરી મુખથકી ચૌદમી પૂજાનેા પાઠ ભણે. તે ભણીને ધૂપધાણુ' ઉખેવે ૧૫ ગીત પછી–સુંદર સ્વરૂપવાન એવાં કુમાર-કુમારિકાએ મધુર સ્વરે પ્રભુજીના આગળ ઉભા રહ્યા થકાં ગીત ગાન કરે, અને મુખથકી પંદરમી પૂજાના પાઠ ભળે, તે ભણીને પંદરમી પૂજા કરે. તે ૧૧ નૃત્ય પછી નાની વયના સુંદર કુમાશ અથવા કુમારિકાઓ અથવા સમાન અવસ્થાવાળી સધવા સ્ત્રીએ; અથવા એકલી કુમારિકાઓ, સુંદર વસ્ર આભૂષણ પહેરી પ્રભુની સન્મુખ નાટક કરે, ( અથવા સમાન અવસ્થાવાળા એકલા પુરૂષો મળી નાટક કરતાં થકા) મુખ થકી સેાલમી પૂજાના પાઠ ભળે, તે ભણીને સાલમી પૂજા કરે. ૧૭ વાઘ પછી-મૃદ ́ગ, ક‘સાલ, તબલ, તાલ, ઝાંઝ, વિષ્ણુ, સતાર, તૂરી, ભેરી, ફેરી, દુન્દુલિ, શરણાઈ, ચંગ, નફેરી પ્રમુખ સવ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પૂજાસંગ્રહ સાથે જાતિનાં વાજિંત્ર બજાવતાં થકાં મુખથકી સત્તરમી પ્રજાને પાઠ ભણે, તે ભણીને સત્તરમી પૂજા કરે. ૧૮ આરતીને વિધિ પછી-આરતિ કરે, તેને વિધિ કહે છે – પૂજા ભણી રહ્યા પછી વસ્ત્રપ્રમુખ પહેરી, ઉત્તરસંગ કરે. ૨. પછી અન્તરપટ કરી પિતાને લલાટે કુકુમનું તિલક કરે. ૩. પછી અન્તરપટ દૂર કરી, કેબીમાં સ્વસ્તિક કરી માંહે રૂપાનાણું, તંદુલ, સેપારી ધરે. ૪. પછી આરતિ દીપક સાથે સંયેજીને પ્રભુની સન્મુખ દક્ષિણાવર્તથી સર્વ વાજિંત્ર વાજતાં આરતિ કરે. સત્તરભેદી પૂજાવિધિ સંપૂર્ણ. Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા-સાથે દુહા ૧ ૦ અરિહંત મુખકજ વાસિની, ભગવતી ભારતી દેવી; સમરી પૂજાવિધિ ભણું, તું મુઝ મુખકજ સેવી. ૧ સત્તરભરી પૂજાને કમ હવણ વિલેપન અંગ, ચબુજુગલ ચ વાસંપૂઆએ પુષ્કરેહણે માલહણ, તહ વણયારોહણ. ચુક્યારે હર્ણજિણપુંગવાણ, ધયારેહણ આભરણાહુણ ચેવ; પુગિહ પુફપગ, આરતી મંગવપછે. દુહાને અર્થ–શ્રી અરિહંત ભગવાનના મુખકમલમાં વસનારી ભગવતી સરસ્વતી દેવીનું સ્મરણ કરીને આ સત્તરભેદી પૂજા હું રચું છું. (એવું શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય જણાવીને તે દેવીને વિનંતિ કરે છે, કે ) “હે ભારતીદેવી! તું મારા મુખકમલમાં વસનારી થજે.” ૧ સત્તરભેદી પૂજાને ક્રમ જણાવતાં કહે છે કે શ્રી જિનેશ્વર ભગવતેની પ્રથમ જલપુ, બીજી વિલેપનપૂજા, ત્રીજી ચક્ષુયુગલ કે વસ્ત્રયુગલપૂજા, ચેથી સુગંધવાસની પૂજા, પાંચમી પંચવરણા છૂટા ફૂલની પૂજા, છઠ્ઠી પુષ્પમાલા પૂજા, Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પૂજાસંગ્રહ સાથે દિ ધૂવ ઉખેવો, નેવે જે સુહફલાણાયણચં; ગીય વજ, પૂયાભેયા ઇમે સત્તર પ્રથમ જલપૂજા વસ્તુ છેદ રણુકંચન રયણ કંચન લિસમિંગાર, ખીરેદધિ વરજલ ભરિય અસહસ્સ ચઉદિ અનુપમ ગંગા સિંધુ મહાનદી, તીર્થ કુંડ દ્રહ અમિયરસસમ, ભદ્રસાલ નંદન સુમનસ, પંડ, વાપી વારિ, જન્મ સનાથ અમર કરે, ચઉવિહુ સુરપરિવાર, ૧ સાતમી કુસુમ આંગી રચના પૂજા, આઠમી ચૂર્ણ બરાસ પૂજા, નવમી વજ પૂજા, દશમી આભરણ પૂજા, અગ્યારમી કૂલઘરની પૂજા, બારમી ફૂલની વૃષ્ટિ પૂજ, તેરમી શ્રી અષ્ટમાંગલિક પૂજા, ચૌદમી શ્રી ધૂપદીપ પૂજા, (અહિં નૈવેદ્ય અને ફળનું સ્થાપન પણ જણાવ્યું છે.) પંદરમી ગીત પૂજા, સોળમી નાટક પૂજા અને સત્તરમી વાત્ર પૂજા. એ સત્તર ભેદ જાણવા. ૧-૨-૩ પ્રથમ જળપૂજાનો અર્થ–દેવ ભગવાનના અભિષેક માટે રત્નના, સુવર્ણના અને રત્ન-સુવર્ણ મિશ્રધાતુ વગેરે આઠ જા ત ના આ ઠ-આઠ હ જા ૨ એમ કુ લ ચે સ હ હ જા ૨ ઉ ર મ ક ળશે માં ફી રે દધિ સમુ દ્ર ના ઉ ર મ જ છે, ગંગા અને સિંધુ એ મોટી નદીનાં જળ અને ઉત્તમ પ્રકારના તીર્થો–કુડો-કહાનાં અમૃતસમાન રસવાળાં પણ મંગાવી તથા મેરુપર્વતના લદ્રશાળવન, નંદનવન, સુમનસવન અને પાંડુક Page #368 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૫૧ “પૂજા, ઢાળ-રત્ન માલાની? પ્રથમ પૂરવ દિસિ, કૃત શુચિસ્તાન, દંતમુખ શુદ્ધિ કે ધીતરાજી; કનકમણિ મંડિત, વિશુદ્ધ ગંદકે, ભરિય મણિ કનકની કલચરાજી. ૧ જિનપભવન ગતો, ભગવદ્યાલોકને, નમતિ તે પ્રથમતો માજજતીશ; દિવિ યથૈદ્રાદિકસ્તીથગ દકે , સ્નપથતિ શ્રાવકે તિમ જિનેશ ૨ વનની વાવડીઓનાં પાણી મંગાવીને ચાર પ્રકારના દેના પરિવાર સહિત ભગવાનને જલથી અભિષેક કરીને પિતાને જન્મ નાથ યુકત કરે છે, અર્થાત પિતાના નાથ કે સ્વામીની જેમ ભગવાનને અભિષેક કરે છે. ૧ પૂજા–દાળને અથ–જેમ દેવલોકના ઈન્દ્ર વગેરે દે પવિત્ર તીર્થોના સુગંધી જલથી ભગવાનના સ્નાત્ર અભિષેકને કરે તેમ શ્રાવકો સૌથી પ્રથમ પૂર્વ દિશામાં સ્નાનથી પવિત્ર થઈ દાંત તથા મુખશુદ્ધિ કરીને ધોયેલ વસ્ત્રો પહેરી, સુવર્ણ અને મણિના આભૂષણથી દેહને ભૂષિત કરી, વિશુદ્ધ સુગંધી. વાળા પાણીથી રન અને કનકના કળશે ભરીને દેવાધિદેવ ભગવાનના દર્શન કરવા માટે જિનેશ્વરના મંદિરમાં જઈ પ્રથમ તેમને નામે છે. પછી પ્રભુમૂર્તિનું પ્રમાન કરે છે એટલે કે મેરપીંછી વગેરેથી પ્રભુના અંગ ઉપરથી ગત દિવસના પુષ્પાદિ દૂર કરે છે અને સુગંધી જળથી એ ભગવંતેને જલથી અભિષેક કરે છે. ૧-૨ Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉપર પૂજાસંગ્રહ સાથે ગીત ( રાગ-અડાણ મહાર ) ભવિ તુમ દેખે, અબ તુમ દેખે, સત્તર ભેદ જિન ભગતિ; અંગ ઉપાંગ કહી જિન ગણધરે, કગતિ હરી દીએ મુગતિ. ભવિ૦ ૧ શુચિતનુ ધોતી ધરી ગંદકે,ભરિય મણિ કનકની કલશઆલી; જિન દીઠે નમી પૂછ પખાલી, દિએ નિજ પાતક ગાળી. ભવિ૦ ૨ સમકિતશુદ્ધિકરી દુ:ખહરણી, વિરતાવિરતિકી કરણી; જેગીસર પણ ધ્યાને સમરી, ભવસમુદ્રકી તરણી, ભવિ૦ ૩ ગીતનો અર્થ–સત્તર ભેદી પૂજાની પ્રથમ ઢાળમાં કહે છે કે હે મહાનુભાવો–હે ભવ્ય ! હવે તમે શ્રી જિનેશ્વર ભગવંતેની ભક્તિના સત્તર ભેદે જુઓ. કેમકે શ્રી જિનેશ્વર ભગવંતેએ તથા તેમના ગણધર ભગવતેએ પણ શ્રી આચારાંગાદિ અંગ સૂત્રો તથા શ્રી રાયપાસે આદિ ઉપાગ સૂત્રોમાં કહ્યું છે કે આ ભક્તિ ભક્તોની દુર્ગતિને દૂર કરે છે અને સદ્ગતિ દ્વારા સિદ્ધિને આપે છે. ૧ જળપૂજા કરનાર શ્રાવક શરીર અને વસ્ત્ર શુદ્ધ ધારણ કરીને સુગંધી પાણીથી મણિ અને સુવર્ણના કલશો ભરીને ભગવંતને જોતાંની સાથે નમી-પૂછ-પ્રક્ષાલ કરીને પોતાનાં પાપને દૂર કરે છે. ૨ શ્રી જિનેશ્વર ભગવંતેની પૂજા એ સમ્યગદર્શનની શુદ્ધિ કરનારી છે, દુઃખોને દૂર કરનારી છે, દેશવિરતિધરાની ક્રિયા છે. સર્વવિરતિધરે પણ તે પૂજા-ભક્તિનું ધ્યાન કરવા દ્વારા Page #370 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૫૩ દેખાવતી નહીં કબહી વૈતરણું, કમતિક રવિ ભરણ; સકલ મુનિસરકું શુભ લહરી, શિવમંદિર નીસરણી. ભવિ૦૪ પ્રથમ પૂજાનું કામ શચપતિ: સપ્તદશપ્રકારે “ત્યારે: સંઘટિતે હારે; સ્વર્ગાગનાસુ કમગાયિનીષ, પૂજ પ્રા: પાર્વજિનમ્ય ચકે. ૧ સ્મરણ કરે છે. જેથી આ સંસાર સમુદ્રને તરી જાય છે. માટે આ જલપૂજાને ભવસમુદ્ર તરવામાં જહાજતુલ્ય કહી છે. ૩ શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ કરનારા ભક્તોને નરકગતિની વૈતરણ નદીનાં દુખે કદી પણ જોવા પડતા નથી અર્થાત્ નરકગતિનું નિવારણ કરે છે. જેમની દષ્ટિ મિથ્યાત્વયુક્ત છે તેવા છે તે જેમ નબળી આંખવાળ ભરણી નક્ષત્રના સૂર્યને જોઈ શકે નહિ તેમ આ ભક્તિને પોતાના દૃષ્ટિદોષના કારણે નજરે જોઈ શકતા પણ નથી અથત પ્રભુની પૂજાભક્તિ જોઈ તેમની દષ્ટિ મુંઝાઈ જાય છે. પરંતુ આ ભક્તિ સર્વ મુનિમહાત્મ ઓને પવનની મધુર લહેરની જેમ આન દ આપે છે એટલું જ નહીં પણ મોક્ષમહેલ ઉપર ચઢવા માટે નીકરણ તુલ્ય આચરણ કરે છે. ૪ કાવ્યને અર્થ–જ્યારે દેવાંગનાઓ ક્રમશઃ ગાતી હતી ત્યારે ઈંદ્ર પિતાના સેવકદેવે પાસે પ્રજાની સત્તર પ્રકારની વસ્તુઓ મંગાવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી હતી ૧ ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પૂજાસંગ્રહ સાથે પુરંદર: પૂરિતહેમકુંભૈરભમંમિરલ સુગધે; સાકંસુરીયૈઃ સ્નેપનેન સમ્યફ, પૂજ જિનેન્ટો: પ્રથમાં ચકાર, ૨ બીજી વિલેપન પૂજા ( વસ્તુછદ) વિમલ ચંદન વિમલ ચંદન ઘસિય ઘનસાર; કેસર સુરભિશું મેલવિય, ભરિય રત્નકંચન કચેલિય, અંગવિલેપન વિધિ કરિય, દિગંધરસમાંહિ મેલિય, પૂજા દ્વિતીય પ્રમોદભર, નિરખ, નયણ અલાલ, જિનમૂરતિ આલોકતાં, મુજ મન હરષ કલેલ. ૧ ઇંદ્ર મહારાજાએ દેના સમૂહ સાથે સુગંધી જળથી પૂર્ણ પણે ભરેલા સુવર્ણના કળશેથી કપટ રહિત ભાવપૂર્વક શ્રી જિનચંદ્ર ભગવંતની જળને અભિષેક કરવાપૂર્વક પ્રથમ પૂજા કરી. ૨ અર્થ_વિવિધ પ્રકારના નિર્મળ ચંદન ઘસીને તેમાં સુગંધી ઉત્તમ બરાસ અને કેસર તથા દિવ્ય ગંધ અને રસવાળાં દ્રવ્ય મેળવીને રત્ન અને કંચનના કાળાં (વાટકા) ભરીને ભવ્ય આત્મા બીજી પૂજામાં પ્રભુના અંગે વિધિપૂર્વક વિલેપન કરે છે. એ વખતે પ્રદપૂર્ણ હદયવાળા થઈ તે ઉચ્ચરે છે કે પ્રભુની આવી મનહર મૂતિને અનિમેષ નયનથી–એકીટસે જતાં આજે મારા મનમાં હર્ષનાં આનંદનાં મોજા ઉછળી રહ્યા છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૫૫ પૂજાદાળ (રાગરામગિરિ. દેશી જયમાલાની.) આવનાચંદન સરસ ગેસીસમાં, ઘસિય ઘનસારશું કુંકુમાં એક કનકમણિભાજને સુરભિરસપૂરિયં, - તિલક નવ કરો પ્રભુ અંગમાં એ- ૧ ચરણ જ કરે કઠ હૃદિ ઉદર જિન દીજીયે એ; દેવના દેવનું ગાત્ર વિલેપતાં, હરિ પ્રભુ દુરિત કરિ લીજીએ એ. ૨ ગીત ( રાગ–ોડી ) તિલક કરે પ્રભુ નવ અંગે, કંકુમ ચંદન ઘસી શુચિ ઘનસાર, પ્રભુ પગ જાનુ કર અંસ શિર ભાલથળે, કંઠે હૃદિ ઉદરે સાર, પૂજા-ઢાળનો અર્થ–રસવાળાં બાવનાચંદન અને ગશીષ ચંદન ઘસીને કુંકુમવર્ણ કેસર ભેળવીને કરેલ સુગંધી રસથી સુવર્ણ અને મણિના ભાજને (પાસો) ભરીને પ્રભુના નવે અંગે તિલક કરે. ૧ તે આ રીતે–પ્રથમ બને પગના અંગુઠે, પછી ક્રમશઃ અને જાનુ, હાથના કાંડા, ખભા, શિરના શિખાસ્થાને, ભાલ સ્થળે, કંઠે, હદયે અને નાભિએ–દેવાધિદેવના નવે અંગે વિલેપન કરતાં ભગવાનને કહે છે કે મારા પાપને દૂર કરીને મને તારા હાથમાં લઈ લે. ૨ ગીતને અર્થ– હે ભવ્ય છે. પવિત્ર ચંદન અને કુંકુવર્ણ કેસર મેળવીને પ્રભુના નવે અંગે તિલક કરો. તે આ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ પૂજાસંગ્રહ સાથે અહો ભાલ થલ કંઠ હદિ ઉદરે ચાર, સ્વયં પૂજાકાર, તિલક ૧ કરિ યક્ષકદમ અગર ચૂવો મર્દન, લેપે મેરે જગગુરુગાત; હરિ જિ મેરૂપરે ૬ષભકી પૂજા કરે, દેખાવત કૌતુક ઔર ઔર ભાત. તિલકo ૨ હમ તુમ્હ તનુ લિં, તો ભી ભાવ નાહી છિયે, ખે પ્રભુ વિલેપનકી બાત, હરે હમ તાપ એ, દૂછ પૂજા વિલેપનકી, ઔર હરિ દુરિતકં શુચિ કીનો ગાત. - તિલકo ૩ પ્રમાણે-પ્રભુના બન્ને પગના અંગુઠા, ઢીંચણ, હાથના કાંડા, ખભા, શિરશિખા, લલાટ, કંઠ, છાતી અને ઉર–નાભીને ભાગ. વળી ભક્ત પિતે પણ લલાટ, કંઠ, છાતી અને ઉદરનાભિ એ ચાર સ્થાને તિલક કરે છે. ૧ જેમ મેરુપર્વત ઉપર ઇંદ્ર મહારાજાએ અનેક પ્રકારના કૌતુકે બતાવતાં શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરી હતી તેમ કેસર વગેરે નવ વસ્તુનું ચૂર્ણ અને અગર નામના સુધી દ્રવ્યનું મિશ્રણ કરીને જગદ્ગુરુ-પરમાત્માના ગાત્રનું હે ભવ્ય જીવો! તમે પણ વિલેપન કરે. ૨ પ્રભુના અંગ વિલેપનની વાત તે જુએ. અમે વિલેપના તમારા શરીરનું કરીએ છીએ તે પણ અમારો ભાવ પુરાતે નથી અર્થાત્ વધતું જાય છે. પ્રભુની બીજી વિલેપન પૂજા અમારા સંતાપને હર અને પાપને પણ હરીને અમારું શરીર પવિ કરો ૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૫૭ કાવ્ય અંગે પ્રસૃજ્યાંગસુગધગધ-કાષાયિકનેષ પટેન ચંદ્ર વિલેપને કેસરચંદનાā: પૂજા જિનેરિક દ્વિતીયામ. ૧ ત્રીજી શ્રી ચક્ષુયુગલ કે વસ્ત્રયુગલ પૂજા ( વસ્તુ ઇદ ). દેવનિર્મિત દેવનિર્મિત, વિમલ દઇ વસ્ત્ર, અતિ ઉજજવલ ઉદ્યોતમમ્ર, સુગધગંધકાસાય પરિકર, અખિલ અખંડ અમૂલ્યતર; ચંદ્ર કિરણ સમ વિમલ શીતલ, પહિરામણિય પવિત્ર ચઢે, પૂજા તૃતીય જિર્ણદ પિખિયા પરમાનંદશું, અનુમો સવિ ઇંદ્ર. ૧ કાવ્યને અર્થ–(પ્રભુના) શરીરને લૂછવાના-સાફ-કરવાના સુગંધી ગંધવાળા રંગીન વસ્ત્રથી પ્રભુના અંગને બરાબર લૂછીને કેસર-ચંદન વગેરે વિલેપનાથી ઇ શ્રી જિનચંદ્ર ભગવંતની બીજી પૂજા કરી. ૧ અથ–ઘણુ દેવેએ મળીને બનાવેલ અતિ ઉજજવલ પ્રકાશમય ઉત્તમ ગુણ અને સુગંધયુક્ત, ચારે બાજુ રંગીન કીનારવાળા સંપૂર્ણ અખંડિત અને ઘણુ મૂલ્યવાળા ચંદ્રકિરણ સમાન નિર્મળ અને શીતળ બે વસ્ત્ર (કે બે ચક્ષુ) પ્રભુને ત્રીજી પૂજામાં પહેરાવે કે ચઢાવે તે જોઈને સર્વ ઇદ્રો પણ પરમ આનંદપૂર્વક અનુમોદન કરે છે. ૧ પરમ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પૂજાસંગ્રહ સાથે પૂજા ઢાલ ( રાગ-રામગિરિ ) તિમિર સંકેચનાં રયણના લોચનાં, ઈમ કહી જિનમુખે ભવિક થાપા કેવળજ્ઞાન ને કેવળદર્શન, લેચન હોય અમ દેવ આપે. ૧ અહવા પાઠાંતરે ત્રીજી પૂજામાં, ભુવનવિરેચન જિનપ આગે; વચીવરમ વસ્ત્રયુગ પૂજતાં, સકલ સુખ સ્વામિની લીલ માગે ૨ પૂજાગીત ( રાગ-ભીમપલાસ ) રયણનયન કરી દોય ચક્ષુવર, માણિક લેકે, મેરે પ્રભુ મુખ દીજે; કેવલજ્ઞાન ને કેવલ દરિસણ, હમ પરિ કૃપા કરી પ્રભુ દીજે. ૧ પૂજકાળનો અર્થ –જેનાથી અંધકારને સંકેચ થયે છે એવા રત્નના બે ચક્ષુએ જિનેશ્વર ભગવંતના મુખ ઉપર સ્થાપીને કહે છે કે, “હે દેવ! આ પૂજાના ફળ તરીકે અમને પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી બે લેચન આપે. ૧ અથવા બીજા પાઠ અનુસાર ત્રીજી પૂજામાં જગતના સૂર્ય સમાન જિનેશ્વર ભગવંતના આગળ દેવદૂખ્ય વસ્ત્ર સમાન બે વસ્ત્રથી પૂજા કરીને સર્વ સુખથી ચડી જાય એવી સુખની લીલા અથત મોક્ષસુખની લીલા માગે છે. ૨ પૂજાગીતને અ –રત્ન અને મણિ-માણેકના બે નયને કરીને મારા પ્રભુના મુખ ઉપર સ્થાપન કરીને માંગણું કરે છે કે “હે પ્રભુ! મારા ઉપર કૃપા કરીને કેવળજ્ઞાન અને કેવળદનરૂપ બે ચક્ષુ આપજે.” ૧ Page #376 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩પ૯ દેવદૂષ્ય વચ્ચસમ વસ્ત્રજેડી લે કે, હવે ત્રીજી પૂજા કીજે; ઉપશમરસ ભરી નયણુકલડે, દેખી દેખી પ્રભુમુખ રસ પીજે.૨ કાવ્ય ભૂત શશાંકાસ્ય મરીચિભિઃ કિં, | દિવ્યાંશુકદ્ધમતીવ ચાસ; યુફત્યા નિરભયપાથમિંદ્ર, પૂજાં જિનેન્દોરકત તૃતીયામૂ. ૧ ચેથી શ્રી સુંગધવાસની પૂજા ( વસ્તુદ ) ગંધ સુરભિત ગંધસુરભિત અગર કપૂર, આમાદિત આકાશતલ કિરણ બહુલનિજિણિય સચિકર, અતિ ઉજજ્વલ તનુ જિનતણું, કરીય સાર સંભાત સમકર, ચરણકમલ અરિહંત તણે, પૂજા સકલ સુગંધ, ચાથી ચિ તામ ણ સમી, ફેડે બહુ ભવ બંધ, ૧ અથવા તે દેવદૂષ્ય વસ્ત્ર સમાન બે વસ્ત્રો લઈને પ્રભુની પૂજા કરવી અને ઉપશમસથી ભરેલ બે નયનરૂપી કળા વડે પ્રભુનું મુખ જોઈ-જોઈને ઉપશમરસનું પાન કરજો. ૨ - કાવ્યને અર્થ–ચંદ્રના કિરણેથી જાણે વણેલું ન હોય તેવા ઘણા સુંદર દિવ્ય વસ્ત્રયુગલ પ્રભુની બંને બાજુ સારી રીતે સ્થાપન કરીને ઇંદ્ર શ્રી જિનેન્દ્ર ભગવંતની ત્રીજી પૂજા કરી. ૧ અથ—અતિશય સુગંધિ અગરુ અને કપૂર કે જેણે આકાશતલને પણ સુવાસિત કર્યું છે, વળી તે વિલેપન કરવાથી ઘણા કિરણવાળા ચંદ્રને પણ જીતી જાય એવા ઉજજવલ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નંદનવનતણાં અતિ મંદારશું શુદ્ધ ઘનસાર, સુરભિવર કુસુમ ચાથીય પૂજામાં ગધવાસે કરી, પૂજાઢાલ ( રાગ-રાગિરિ ) ભાવનાના, વાસવિધચૂર્ણ ચચિયાં એ; વિરચિયાં એ, પૂજાસગ્રહ સાથ જિજિન સુર્પતિ અરુચિયા એ; પ્રભુતણું અંગ મન રંગ ભરી પુજતાં, આજ ઉચ્ચાટ સવિ ખરચિયા એ. પૂજાગીત ( રાગ-રાગિરિ ) સુણા જિનરાજ તવ મહુન', (આંકણી ) ઈંદ્રાદિક પરે કિમ હમ હેાવત, તેા ભી તુમ સમ સહુન, સુ૦ ૧ કાન્તિવાળા પ્રભુને કર્યાં. આ રીતે ચેાથી પૂજામાં સારભૂત સુગ ંધિ દ્રવ્યેા પેાતાના હાથમાં લઈને શ્રી અુિંત ભગવંતના ચરણુ કમળમાં સર્વ સુધિ દ્રબ્યાને જે ભવ્યાત્મા સ્થાપે છે તેને આ પૂજા ઘણા જન્માનાં કર્મના બંધનેને ટાળવામાં ચિન્તામણિ રત્ન સમાન અને છે. ૧ પૂજાતાળના અથ—જેમ ઈન્દ્ર મહારાજાએ મેરુપ - રતના નંદનવનનાં ભાવનાચંદન, શુદ્ધ ઘનસાર-ખરાસ અને શ્રેષ્ઠ સુગંધીવાળા જામ અને મંદાર પુષ્પા મેળવીને બનાવેલા વાસક્ષેપથી પ્રભુને વશેષ પ્રકારે પૂજ્યા હતા તેમ ચેથી પૂજામાં સુગંધી વાસક્ષેપથી પ્રભુના અંગે ઉહ્વાસભેર પૂજા કરતાં કરતાં અમારા સર્વ પ્રકારના શાક-સંતાપ નાશ પામ્યા. ૧-૨. પૂજા ગીતના અથ‘હું જિનેશ્વરદેવ ! આપની પૂજાની વાત સાંભળે. ૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - સત્તરભેદી પૂજા ૩૬૧ સત્તર ભેદ એ કુપદરાયકી, કુમરી પૂજતી અંગે; જિમ સુરિયાભ સુરાદિક પ્રભુને, પૂજત ભવિ મનરેગે, સુo ૨ વિવિધ સુગંધિત ચુરણવાસે, મુંચતી અંગ ઉવંગ; ચોથી પૂજા કરત મન જાનત, મિલાવતિ સુખસંગે. સુo ૩ " કાવ્ય કપૂર સૌરભવિલાસિવાસૈઃ શ્રીખંડવાસ: કિલ વાડોથ; વિભાસુરશ્રી જિનભાસ્કરે દે: પૂજા જિનેરિક ચતુથમ. ઇંદ્ર મહારાજા વગેરેએ આપની પૂજા કરી હતી તે પૂજા કયા? અને અમારી પૂજા કયાં ? અમે ઈંદ્રાદિકની જેમ કેવી રીતે હોઈ શકીએ ? છતાં આપ અમારી જેવી તેવી પણ પૂજા સહ છે-નભાવે છે. ખરેખર! આમાં આપની મહાનુભાવતા જ કા૨ણ છે. ૧ જેમ કુપદરાજાની પુત્રી દ્રૌપદીએ સત્તર પ્રકારે અને સૂર્યાભ વગેરે દેવેએ તમને વિસ્તારથી પૂજ્યા હતા તેમ ભવિઝ પણ ઉલાસભર મનથી આપને પૂજે છે. ૨ ચેથી પૂજામાં જુદા જુદા સુગંધી વાસક્ષેપ પ્રભુના અંગ ઉપગે પૂજા કરતાં જાણે કે મનને અત્યંત સુખ પ્રાપ્ત થયું હોય એમ લાગે છે. ૩ કાવ્યને અથ–જેમ ઈદ્ર કપૂરની સુવાસથી સુધી ચંદનના વાસક્ષેપથી દેદીપ્યમાન સૂર્ય-ચંદ્ર જેવા શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી હતી તેમ શ્રી જિનંદ્રચંદ્રની ચેથી પૂજા કરી. ૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ ३६२ પૂજાસંગ્રહ સાથે --- - - -- - - -- - - -- પાંચમી પાંચવર્ણના છુટા ફુલની પૂજા ( વરતુછંદ ) કમલ પરિમલ કમલ પરિમલ કુંદ મંદાર, પારિજાત જાતિ સુમન સહસ્ત્રપત્ર શતપત્ર સુંદર, કોટક કેતકી સુદલ બેલવેલી ગુલાબ ચંપક, જલચલ જાતિ સુવર્ણતર મેગર મુકુલિત ફૂલ, પંચમી પૂજા પરિકરિય પામું સુહ સુરતુલ્ય, પામું સુહ સુરતુલ્ય. ૧ પૂજાઢાલ (આશાવરી) મેગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી વેલી; કુંદ પ્રિયંયુ નાગવર જાતી, બેલસિટી શુચિ ભેલી મા. ૧ ભૂમંડલ જલ એકલ ફૂલે, તે પણ શુદ્ધ અખંડે; જિનપદપંકજ જિઉં હરિ પૂજે, તિણિ પરિ તુ ભવિ મંડે. મે ૨ અર્થ–પ્રભુની પાંચમી પૂજા પાંચ વર્ણના વિવિધ જાતિનાં પુષ્પ જેમ કે, અતિશય સુગંધથી મહેકતા કમલ, મચકુંદ, પારિજાતક, જાઈ, સહસ્ત્રપત્ર શતપત્ર આદિ સુંદર પુષ્પ, કેટક, કેતકી, સારા પાંદડાવાળી બેલવેલી, જળ અને સ્થળના ગુલાબ, ચંપક, જાઈ, ઘણું સાશ વર્ણવાળા મેગરાની કળી તથા ખીલેલ પુ વગેરેથી પૂજા કરીને દેવેના સુખની સમાન સુખને હું પામુ છું. ૧ પૂજા ઢાળીને અર્થજેમ ઈદ્ર મહારાજા શ્રી જિનેશ્વર ભગવંતના ચરણકમળની પૂજા કરે છે તેમ હે ભવ્યજીવ! તું પણ આ પ્રભુની શુદ્ધ અખંડિત વિકસિત પુષ્પ જેવાં કે Page #380 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૬૩ પૂજાગીત ( રાગ-નૃત્યકી, આશાવરી, નટ તથા શ્રીરાગ ). પારગ ! તેરે પદ પંકજ પર, વિવિધ કુસુમ સાહે, . ઓર દેવનકું આક ધંતુરે, તુજ સમા નવિ કેહે. પાત્ર ૧ એવી વિવિધ કસુમ જાતિશું, જબ પંચમી પૂજા પૂજે, તબ ભવિજનકે રોગ સોગ સવિ, ઉપદ્રવ જે. પ૦ ૨ કાવ્ય મંદારકલ્પદ્રુમપારિજાત જાતૈિરવિવાતકૃતાનુપતૈિ; પુપે: પ્રભેરચયિતૈને વાં, પૂજા પ્રતેને કિલ પંચમીં સ:1 મગર, લાલ ગુલાબ, માલતી, ચંપક, કેતકી વેલ, મચકુંદ, પ્રિયંગુ, નાગ, ઉત્તમ જાઈ, બલસિરિ વગેરેના પૃથ્વી અને જલમાં ઉત્પન્ન થયેલ વિશુદ્ધ અને અખંડ વિવિધ પ્રકારના પુષ્પ વડે ભગવંતના ચરણકમળની પૂજા કર. ૧-૨ ગીતને અર્થ– હે ભવસમુદ્રના પારને પામેલ પ્રભુ! તારા ચરણકમળ પર વિવિધ પ્રકારના પુષ્પ શેભે છે. બીજા સંસારીદેને તે લેકે આંકડા કે ધતુરાના પુપેથી પૂજે છે, ખરેખર! તારા જે બીજે કઈ દેવ નથી. ૧ એ પ્રમાણે પાંચમી પૂજામાં જુદા જુદા પ્રકારના સુધી ઉત્તમ પુથી જ્યારે ભવ્ય છ તને પૂજે છે ત્યારે ભવ્યજીના ગ, શેક અને સર્વ ઉપદ્રવે પણ નાશ પામે છે. ૨ કાવ્યને અર્થ–મંદાર, કલ્પવૃક્ષ અને પારિજાતના પુષ્પોની સુગંધથી ભ્રમરના સમૂહ જ્યાં પડાપડી કરે છે તેવા છૂટા કુલેથી તે ભવ્ય આત્મા છે શ્રી જિનેશ્વર ભગવંતના નવે અંગે પાંચમી પૂજા કરી. ૧ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ _ પૂજાસંગ્રહ સાથે છઠ્ઠી પાંચવર્ણના કુલની માળાની પૂજા ( વરતુદ) વિવિધ ગુથિત વિવિધ ગુંથિત હાર સુવિચાર, ચારુચતુરનવસારસધર વિમલજાતિસુવિભાંતિ સુમનસ, માલાપરિમલ બહુમિલિત, ભ્રમરવૃંદઝંકાર રવ રસ, ટોડલ સાર સુદામ કરિ, છઠ્ઠી પૂજા જામ, નયણ અમિયરસ પૂરિઍ, ક્ષિણ ક્ષિણ કરિય પણામ. ૧ પૂજાઢાળ ( રાગ-દેશાખ ) ચંપગાગપુન્નાગવર માગરે, કેતકી માલતી મહમહંતી; નાગ પ્રિયંગુ શુચિકમલશું બેલસિરી, વેલી વાસંતિકા દમન જાત. ૧ અથ–જુદી જુદી જાતના નિર્મળ ગુંથેલ પુષ્પોની માળા છઠ્ઠી પૂજામાં પ્રભુના કંઠે સ્થાપે છે તે માળા વિવિધ રીતે ગુંથા યેલી અત્યંત સુંદર લાગે છે અને માળાની સુગંધથી ઘણા ભમરાના સમૂહને ઝંકારના અવાજરૂપી રસ ઉત્પન્ન થયે હતે. તે માળામાં જાઈ, ટેડર વગેરે પુષ્પની માળા જોવાથી નયને અમૃતરસથી પૂરાય છે અને ક્ષણે ક્ષણે પ્રણામ કરે છે ? પૂજા ઢાળને અર્થ–છઠ્ઠી પૂજામાં ચંપક, અશોક, પુન્નાગ, ઉત્તમ મગરે, કેતકી, મઘમઘતી માલતી, નાગ, પ્રિયંગુ, કમળ, બેલસિરિ, વેલી, વાસંતિકા, દમણે જાઈ, કુંદ, મચકુંદ, નવમાલિકા, પાડલ, અંકેલ, વાલ વગેરે પવિત્ર પુષ્પોથી ગુંથેલી ઉત્તમ સુગંધથી ભરેલ પુષ્પમાળા શ્રી જિને. Page #382 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ' મુચકુંદ નવમાલિકા વાલકા, પાહલ કાલ શુચિ કુસુમ ગુથી; સુરભિવર્દામ જિનક' એડી વઢે, ભમરપરે હે તુમ્હે સુખી અમુથી. ૨ પૂજાગીત ( રાગ–સબાબ ) ક' પીઠે દામ દીઠે પ્રભુ હમેરે પાપ નીકે, ટઉં' શશી દેખત જાએ જાય જાય તેનું તાપ. પંચવરણ સમ કુસુમકી કડ વે, ગગન સાંતી જેસી સુરતિ ચાપ. ક ૧ લાલ ચપક ગુલાલવેલી, જાઇ મેગર દમન ભેલી, ગુંથી વિવિધ કુસુમકી જાતિ, ઠ્ઠી માલ ચઢે દિસિ વાસતી, તવ સુરવધૂ પિરે નવ ગાતી. ૩૬૫ ૩૦ ૧ શ્વર ભગવંતના કઠમાં પહેરાવેલ છે, તે જાણે કહે છે કે, જેમ ભમરા મારી ગધ લેવા માટે મારી પાસે આવી સુખાનુમત્ર કરે છે તેમ તમે બધા પણ સુખી થાઓ. ૧-૨ પૂજા ગીતના અ—જેમ ચંદ્રમાને જોવાથી શરીરના તાપ દૂર થાય છે તેમ પ્રભુના કઠપ્રદેશ ઉપર ૨ડેલ પુષ્પમાળા જોવાથી અમારા પાપના નાશ થાય છે. વળી આકાશમાં જેમ ઇંદ્રધનુષ્ય શાભે છે તેમ પાંચ વના સવ જાતિના પુષ્પાની અનેલ આ માળા પ્રભુના કંઠે શેલે છે. ૧ જયારે લાલચ'પક, ગુલાલ, ટેલી, જાઈ, મેગરા, દમણે, વગેરે વિવિધ પુષ્પાની તિથી ગુથેલ પુષ્પમાળા દશે દિશા Page #383 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તૈરેવ પુપર્વિરચયે માલાં, સૌરભ્યલોભભૂમિભંગમાલામ; આરેપન્નાકપતિજિનાંગે, પૂજા પટિછ કુરુતે સ્મષષ્ઠીમ. ૧ સાતમી કુસુમ આગીરચના રૂપ પૂજા ( વસ્તુદ ) કુસુમવર્ણક કુસુમવર્ણક પિત સિત નીલ, મેઘવરણ તામ્રરસમય જપાજાતિ દલકૂલ મબક; વિવિધ ભાંતિ શ્રેણિય સભર, વર્ણપૂજા સાતમીય મનહર, રચના રંગભરી કરીય પૂજા પ્રભુ વીતરાગ, કુમતકૂટ ચૂરણ કરીય, પ્રગટયે શિવપુર માગ ૧ એને સુગંધમય કરે છે, ત્યારે દેવાંગનાઓની જેમ નારીઓ પણ ગીતગાન કરે છે. ૨ કાવ્યને અથ–તે પ્રકારના વિવિધ પુષ્પથી ગુંથેલ, તેની સુવાસના લેભથી ત્યાં જ ભમતા ભ્રમરની શ્રેણિવાળી માળાને શ્રી જિનેશ્વર ભગવંતના કંઠે ઇંદ્ર મહારાજે સ્થાપન કરીને પ્રભુની છઠ્ઠી ઉત્તમોત્તમ પૂજા કરી. ૧ અથ–વિવિધવણુ જેવા કે, પીળા, ત નીલ, મેઘવણું અને તામ્રરસના પુપ, જાસુદ, જાઈના પાંદડા અને પુષ્પો મરો વગેરે જુદા જુદા પ્રકારની શ્રેણિની મનોહર રચના દ્વારા આંગી વીતરાગ ભગવંતની સાતમી પૂજામાં કરે છે. જાણે તે પૂજા એવું કહે છે કે, મિથ્યામના સમૂહને ચૂરીને મેક્ષનગરને માર્ગ પ્રગર્યો છે. ૧ Page #384 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેટ્ટી પૂજા સા પૂજાઢાલ ( રાગ–ગાડીસિ ધુએ સાતમી પૂજામાં વણક ફૂલશું ભવિ કરે એ, ચંપક ક્રમણલા મરુ જાસુદ્દશુ ચિત્ત ધરે એ, આંગીય કેતકી વિચ વિચ શાલતી ≠ખીયે એ, આંગીયમિસ શિવનારીને કાગળ લેખિએ એ પૂજાગીત (રાગ-માલવી ગેડી ) કુસુમતિ આંગી મન ખ`તિ, પંચવરણની જાતિ રે, માંહિ વિવિધ કથીપા ભાતિરે, સૂર્યભાદિ કરત જિમ પૂજા, સકલ સુરાસુર ગાતી રે. કુ૦ ૧ ચપકશું ક્રમણા મનમા, સઝાગશુ સામા રે, પ'ચવરણ આંગી જિન અંગે, વિતિ જિમ સુરરામા રે; તિહાં રિષભકૂટ ચક્રનામા રે. ૩૦ ૨ ૩૬૭ પૂજા ઢાળના અ--પ્રભુની સાતમી પૂજામાં જુદા જુદા વણુનાં ચ'પક, દમણે, મરૂ અને જાસુદ વગેરે અનેક પ્રકારનાં પુષ્પાની આંગીમાં વચ્ચે વચ્ચે કેતકી પણ શૈાભતી ડાય છે, તે આંગીના બહાને જાણે મેાક્ષવધૂને કાગળ લખાય છે. ૧ પૂજા ગોતના અથ—સાતમી પૂજામાં પાંચ વર્ષોંના પુષ્પાની જાતિએથી પ્રભુની આંગી મનમાં ખંત ધરીને રચે છે. તેમાં વિવિધ પ્રકારનાં પુષ્પા શેલે છે, સૂર્યાંભ વગેરે દેવએ પ્રભુની પૂજા કરી હતી. તેમાં સર્વ પ્રકારના દેવ-દેવીએ ગીત ગાન કરતા હતા. જેમ દેવાંગનાએ પ્રભુને અંગે પુષ્પની આંગી રચે છે, તેમ જે ભવ્યાત્મા ચંપક, મનેહુર ડમરા અને સધ્યાના રંગ જેવા શ્યામ પુષ્પ આદિથી પ્રભુના અંગે આંગી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પૂજાસંગ્રહ સાથે કાય મંદાકિનીંદીવરપીવરશ્રી-રક્ત હોÁપકપાટલા; કર્તન પ્રાણેકવર્થશાભાં, પૂજાં પ્રતેને કિલ સપ્તમી સં: ૧ આઠમી શ્રી ચૂર્ણ–બરાસ પૂજા ( વસ્તુદ ) ચારુ ચૂરણ ચારુ ચૂરણ સુરભિ ઉદાર, બાવનાચંદન ઘન ઘસીય માંહિ, વિમલ કપૂર મેલિય; કુંકુમ નવરરંગ ભરી વિપુલ વાસ ઉલ્લાસકેલીયે, અષ્ટમી પૂજા અતુલ પરિ વિરચિય દેવ નિણંદ, અશુભ કર્મ ઉડી ગયાં, પાપે પરમાણંદ. ૧ રચે છે. તે પુણ્યાત્મા ઋષભકૂટ ઉપર ચક્રવર્તિના નામની પંક્તિમાં પિતાનું નામ લખાવે છે. અર્થાત ચક્રવતિની અદ્ધિ પ્રાપ્ત કરે છે ૧-૨ કાવ્યને અથ–ગંગા નદીના કમળ વડે સુશોભિત એવા લાલ કમળો, ચંપક, પાટલ વગેરે પુરપથી પ્રભુની ઈંદ્ર મહારાજે જાણકારે જ જેની શોભાને વર્ણવી શકે તેવી સાતમી પૂજા કરી. ૧ અર્થ–પ્રભુની આઠમી પૂજામાં બાવનાચંદન ઘાટું ઘસીને તેમાં ઉત્તમ કપૂર તથા કેસર વગેરે નવ રસવાળા રંગ ભરીને સુંદર અને સુગંધી બરાસ તૈયાર કરીને ઉલ્લાસપૂર્વક ઉત્તમ રીતે જે જિનેશ્વર દેવની પૂજા કરે છે તેના અશુભ કર્મો નાશ પામે છે અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા પૂજા દાળ ( રાગ-દાર, કામોદ કલ્યાણ ). ઘનસારદિક ચૂરણું, મને હર પાવન બંધ જિનપતિ અંગ સુપૂજતા,નિષદભાવિ કરે બંધ. ૧ અગર ચૂએ અતિ મરદિયા, હિમાલુકા સમેત; દસદિસિ ગંધે વાસતો, પૂજે જિનપદ હેત, ૨ પૂજાગીત ( સગ-કાનડે ) ચૂરે રે માઇ પૂરે રે માઈ જિનવર અંગે સરકપૂરે; સબ સુખ પૂરણ ચૂરણચરચિત, તનુ ભરી આનંદપૂરે પૂરેo ૧ પૂજા વાળનો અર્થ_શ્રી જિનેન્દ્ર ભગવંતના અને મનેહર પવિત્ર સુગંધવાળા ચંદન કેશરયુક્ત બરાસ કપૂર વગેરેના વિલેપનથી પૂજા કરતાં ભવ્ય તીર્થકરની પદવીને બંધ કરે છે. ૧ સુગંધી અગરને ચૂએ, ઝીણું ઝીણું બરાસ અને કપૂર સાથે ઘણું ઘસીને તૈયાર કરેલ જે હિમચાલુકા જેવું શીતળ વિલેપન દશે દિશાઓને પણ સુગંધિત બનાવે છે. શ્રી તીર્થ કરપદની પ્રાપ્તિ માટે સુગંધી વિલેપન વડે પ્રભુની આઠમી પૂજા કરે. અર્થાત્ સુગંધી દ્રવ્યોથી યુક્ત પ્રભુની વિલેપનપૂજા તીર્થકરપદની પ્રાપ્તિ કરાવે છે. ૨ પૂજા ગીતને અર્થહે ભાઈ–બહેને! આ જિને શ્વરના અંગે વિલેપન કરવા ઉત્તમ કપૂર-રાસનું ચૂર્ણ ઘસીને તૈયાર કરો. ચૂર્ણ પૂજા સર્વ પ્રકારના સુખને આપવામાં સમર્થ છે. માટે તમારા શરીરાદિને ઉલ્લસિત કરીને આ પૂજા કરે ૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પૂજાસંગ્રહ સાથે પાવન ગંધિત ચૂરણ ભરશું, મુંચતિ અંગ ઉવંગે; અષ્ટમી પૂજા કરત તિમ ભવિજન, ખેલત જિમ સુરસંગે, મિલાવતિ સુખ સંગે. પૂ૦ ૨ કાવ્ય દલિપાણિ પરિમૃદ્ય સંઘ, કપૂરફાલીબહુમક્તિશાલી; ચૂર્ણ મુખે વસ્ય જિન તૂર્ણ, ચકષ્ટમં પૂજનમિષ્ટતુ ૧ નવમી શ્રીદવજની પૂજા ( વસ્તુ ઈદ) સહસ જોજન સહસ જોજન હવજ ધરા દંડ બહુલ પતાકા પરિકલિત વણે રૂ૫ રસ રંગ અતિઘન; ઘંટાના શું ઘૂઘરીય પવનપૂરી વાજંતિ સુભ સ્વરિ, નયન કન્ન પેખિ સુણિય, ધજાતણ મંડાણ નવમી પૂજા નિર્મલી, હાએ ત્રિભુવન ભાણ ૧ આ પવિત્ર સુગંધિ વિલેપનથી ભવ્યજનો પ્રભુના અંગે પાંગની આઠમી પૂજા કરે છે. જેમ દેવની સાથે ઈંદ્ર પૂજાદિ કરે છે, તેમ ભવ્યલેકે આ પૂજા કરવાથી સુખેની સાથે મેળાપ–સંગ કરે છે. ૨ - કાવ્યને અથ–ઘણા ભક્તિશાળી ઈંદ્ર મહારાજાએ કપૂર બરાસનું ચૂર્ણ કરીને પ્રભુના મુખે સ્થાપના કરીને શીવ્ર ઇચ્છિતને પૂર્ણ કરનારી આઠમી પૂજા કરી. ૧ અથ_એક હજાર જજન ઉંચા દંડવાળે, વળી ઘણું પતાકાઓ (નાની ધજાઓ) ચારે બાજુ ફરકે છે તે, અતિશય વર્ણ, રૂપ, રસ, રંગવાળે, ઘંટના અવાજની સાથે પવનથી Page #388 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા સાથે ક પૂજા દાળ ( રાગ–ગોડી), દેવનિશ્ચિત નિમિત ગગન આતિ ઉત્તગ, ધમલા જનમનહરણ કનકદંગત સહસ જોયણ, રણઝણુંતી કિકિણીનિકર, લઘુપતાકડુત નયનભૂષણ જિમ જિન આગળ સુર વહે એ, તિમ નિજ ધન અનુસાર, નવમી પૂજા જ કરી, કહે પ્રભુ તુ હમ તા. ૧ પૂજાગીત ( રાગ-ગે નટ્ટ તથા રામગિરિ ) માઇ સહસ જોયણુ દૂહ ચો, જિનકે દવજ રાજે, લધુ પતાકા કિંકિણુગણ, પવનપ્રેરિત વાજે. મા ૧ ફરકતી હોવાથી નાની નાની ઘુઘરીઓના શુભ અવાજથી જાણે નાદ કરતે હોય તે, ચક્ષુથી દેખાતે અને ક્રાથી સંભળાતે જ શેભે છે તેવી નવમી નિર્મળ પૂજા જણાવે છે કે, જાણે ત્રણે ભુવનના સૂર્ય જેવા ભગવાન થશે. ૧ પૂજાઢાળને અર્થ—–ઘણા દેએ બનાવેલ ઘણે ઉંચે વજ હોવાથી જાણે આકાશને અડવાથી લેકના મનને પણ આકર્ષતે, એક હજાર જજન ઊંચા સોનાના દંડવાળ, જેની ચારે બાજુ રણઝણુટ કરતી નાની ધજાઓ તથા ઘુઘરીઓના મૂહવાળે, અને આભૂષણ તુલ્ય, જેમ ભાવજિનેશ્વર ભગવંતની આગળ દેવે દવજને લઈ જાય છે તેમ ગૃહસ્થ પણ પિતાની સંપત્તિ અનુસાર નવમી વ્રજપૂજા કરીને કહે છે કે, હે પ્રભુ! તું મને તાર. ૧ પૂજા ગીતને અથ–હે માતાજી પ્રભુને એક હજાર જિન ઊંચા દંડવાળ દેવજ શોભે છે. વળી તેમાં નાની જાઓ અને પવનથી હાલતી ઘુઘરીઓ પણ વાગી રહી છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પૂજાસંગ્રહ સાથે સુરનર મનમોહન શેભિત, જિઉં ચુરે વિજ કને; તિમ ભાવિ ઇવજ પૂજા કરતાં, નરભવફલ લી. મા. ૨ કાવ્ય પુલમજામૌલિનિવેશન, પ્રદક્ષિણકૃત્ય જિનાલયં તમ ; મહાવજ કીતિમિવ પ્રતત્ય, પૂજામકાઊંન્નવમીં બિડીંજા: ૧ દશમી આભરણ પૂજા ( વસ્તુ ઇદ ) જડિત કંચન જડિત કંચન લલિત લખમૂલ, હીરા પાંચ પ્રધાનતર, હું સગર્ભ સેગ ધમાચક, પદ્મરાગ ભાગકર, શ્યણરાશિ કલ્યાણકારક, મુક્તાફલ મંડિત મુકુટ, કુંડલ હાર વિચિત્ર, દશમી પૂજા દીપતી, સેહે સાચ પવત્ર, જેમ દેવે ભગવાનની આગળ દેવ અને માનવના મનને આનંદ આપનાર વજ રચે છે તેમ ભવ્યજી નવમી વજપૂજા કરવાથી માનવભવનું ફળ પામે છે. અર્થાત્ પોતાના માનવ ભવને સફળ કરે છે. ૨ - કાવ્યને અથ–પોતાના મુગટને નમાવીને ઇન્દ્ર મહારાજે તે દેવમંદિરને પ્રદક્ષિણા આપીને જાણે પિતાની કીતિને વિસ્તાર ન હોય તેમ મહાધ્વજને ફરકાવીને-ફેલાવીને, વિસ્તારીને પ્રભુની નવમી પૂજા કરી. ૧ અર્થ–લક્ષ મૂઘવાળ સેના વગેરેથી જડાઉ આભૂષણેથી પ્રભુની દશમી પૂજા શોભે છે. જેમાં પાંચ ઘણા ઉત્તમ હીરા જડેલ છે. જેમ કે સુગંધ વષવનાર હંસગર્ભ, સૌભાગ્ય કરનાર WWW.jainelibrary.org Page #390 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૭૩ પૂજાઢાળ ( રાગ- ગોડી ) લાલ વર હીચ્છા પાંચ પીજડા, વિધિ જગ્યા એ, મેતિય નીલુઆ લસણિયા ભૂષણ જિહાં જડ્યા એ;. કાને દો કુંડલ શશિ વિમડલ સમ જિનવરને દીજીએએ, અંગદ રણને મુગટ કંઠવલી કીજીએ એ. ૧ પૂજા ગીત ( રાગ-માલવી ) મુગટ દી કનકે ઘડ્યો, વિવિધ રણે જો, જિનવર શિશ ચઢયો; ઉર વર હાર રચિત બહુ ભૂષણ, દુષણ હર જગદીશ. મુ૦ ૧ પવરાગ, કલ્યાણ કરનાર રત્નને સમૂહ અને સાચા પવિત્ર મેતીથી શોભતે મુકુટ અને આશ્ચર્યકારી કુંડલે અને હાર શેભે છે. ૧ પૂજાતાળનો અર્થ-રાતા રંગના ઉત્તમ જાતિના હીરા અને રત્નમાં પાંચ પીરજાથી વિધિપૂર્વક જડેલ આભૂષણે જેમાં સાચાં મોતી, નીલમણિ, લસણીયા (અભંગ હી ઈત્યાદિ રત્નો.) શાલે છે. હાથનાં કડાં, રતન જડાઉ મુગટ અને ગળાના હારની શ્રેણિ, સૂર્ય-ચંદ્રના બે મંડલ જેવા બે કુંડલ પ્રભુને બન્ને કાને દશમી પૂજામાં સ્થાપન કરે. ૧ પૂજાગીતનો અથ–દશમી પૂજામાં સેનાને બનાવેલ તથા જુદી જુદી જાતના રત્નથી જડેલ મુગટ શ્રી જિનેશ્વર ભગવંતના મસ્તકે ચઢાવે છે. વળી સર્વ દેને હરનારા એવા જગદીશને ઉત્તમ પ્રકારના હાર આદિ ઘણા આભૂષણે છાતી ઉપર ચઢાવે છે. ૧ WWW.jainelibrary.org Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ પૂજાસંગ્રહ સાથે લાલડે ખરે હીરે પાંચ મેતીને, રયણે જો દાયકુંડધસાર; અંગદ જડિત સિંહાસન ચામ૨, દિએ પદ લિએ આમંડલ, મુગટ૦ ૨ કાવ્ય મુક્તાવલી કુંડલ-બાહુરક્ષ કેટર-મુખ્યાભરણાલીનામ; પ્રભાયથાસ્થાનનિવેશનેન, પૂજામકાષી દશ મિડીજા ૧ અગ્યારમી કુલઘરની પૂજા ( વતુદ ). પુષ્કર સરોવર પુષ્કર સરોવર સકલ દિસિ ભાગ, મલ્લ મનોહર સદલતર, બ ધ ભાતિ સંધાણ સમતર; સકલવણ કંદલ લતા, ગુરજી ગુમ ચિત્રામાં સુંદર, નાથ નિરંજન પાખતીય, પુષ્પતણે ઘર રમ્ય, પંખી પૂજા અગ્યારમી, સફલ હુએ મુજ જડેલ. ૧ ળી સાચા પાંચ જાતિના હરા, પીરજા-મતી અને રથી જડેલ બે કુંડલ કાને તથા હાથે રત્નોથી જડેલ કડાં અને સિંહાસન તથા ચામર પ્રભુને ધરીને ભક્ત આમા ઇંદ્રની પદવી પ્રાપ્ત કરે છે ૨ કાવ્યને અર્થ_ઈદ્ર પ્રભુને યથાયોગ્ય સ્થાને મુખ્ય આભરણે જેમ કે, હાર, કુંડલ, બહેરખાં અને મુગટ વગેરે પહેરાવીને દશમી પૂજા કરી. ૧ અર્થ–પુષ્કર સરોવરના સર્વ દિશાઓના ભાગે માં ઉત્પન્ન થયેલ મને હર ઘણા પાંદડાવાળા બંધ અને અત્યંત સરખા સંધિસ્થાનની રચના અગ્યારમી પૂજામાં નિરંજન પ્રભુની સર્વ Page #392 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૭૫ પૂજા દાળ ( રાગ-કેદાર ). વિવિધ કુસુમ ખર્ચે વિશ્વકર્મા રચ્યું કુસુમહં; સચિર સમ ભાગશુ સુરવિમાન જિર્સ્ટ શ્યણરેહં. ૧ તોરણ જાલીશું કુસુમની ભાતિસું રોભતું એ ગુથી ચંદ્રોદયં સ્મક વંદને થોભતું એ. ૨ પૂજા ગીત ( રાગ-કેદારે-બિહાગ ) મેરે મન રમ્ય જિનવર કુસુમ ઘરે, - કુસુમારે હાં રે કસુમઘરે, મેરે વિવિધ જુગતિવર કુસુમકી જાતિ ભાતિ, જેસે અમર ઘરે. મેરે૧ બાજુએ શેભે છે. વળી સર્વ વિના કંદવાળી લતાએ, ગુ, અને ગુલ્મના સુંદર ચિત્રામણવાળા ત્રણે બાજુએ મનહર પુષ્પના ઘરે જોઈને પિતાને જન્મ સફળ થયે માને છે. ૧ પૂજાઢાળને અર્થ–વિવિધ પ્રકારના પુપથી બનાવેલું પુષ્પનું ગૃહ જાણે વિશ્વકર્માએ જ બનાવ્યું હોય તેવું, મનહર સમાન ભાગવાળું દેવવિમાન જેવું રતન જેવી કાંતિ વાળું છે.ભે છે. ૧ જુદા જુદા પ્રકારનાં પુષ્પોની તેરણ અને જાળીયા (ગેખલા)ઓથી એ પુષ્પગૃહ શેભે છે. જેમાં સુ થેલ ચંદ્રવા-ઝુમણાના સમૂહ વગેરેને આધાર આપે છે અર્થાત્ તે પુષ્પવરમાં ચંદ્રવા વગેરે રોભી રહ્યા છે ૨ - પૂજા ગીતને અથ– શ્રી જિનેશ્વર ભગવંતની અગ્યારમી પૂજામાં જુદી જુદી ઉત્તમ જનાઓથી અનેક પ્રકારના Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પૂજાસંગ્રહ સાથે કુસુમ રુંમક ચંદ્રોદયતોરણ, જાલિક મંડપભાગ એકાદશમી પૂજા કરતાં, અવિચળ પદ ભવિ માગ, મેરે ૦ ૨ કાવ્ય પુષ્પાવલીભિ પરિત વિતત્ય, પુરંદર: પુષ્પગ્રહ મનેzમ; છુપાયુબાજેયજતિ જલ્પન, એકાદશીમાતyતે સમ પૂજામ.૧ બારમી કુલને મેઘ વરસાવવાની પૂજા ( વસ્તુછદ) ફૂલ પરિકર ફૂલ પરિકર કરી પ્રભુ પાય, પંચ વરણ દલ પુફમય પુ રેડ પ્રાસાદ સંઠિયા, મહિઆલમંડિત અતિવિમલ, રણઝણું તિકિસિવિદિસિ પય, દ્વાદશમી પૂજા કરું, કુલ ૫ગર ઉદાર, સમરસ ઉજજવલ અવતરીએ, દીસે પરતક્ષ સાર, ૧ પુષ્પથી રચેલ આ પુપJડમાં દેવના વિમાનની જેમ મારું મન રમ્યા કરે છે. ૧ તે પુષ્પના ઘરમાં પુના ઝુમણ, ચંદ્રવાર, જાળીયા, મંડપ પણ અમુક ભાગમાં લે છે. એવી અગ્યારમી પૂજા કરતા હે ભવ્યજી! તમે અવિચલ એક્ષપદને માગે. ૨ કાવ્યનો અર્થ–પ્રભુની આજુબાજુ પુષ્પોના સમૂહ વડે વિસ્તારીને ઈન્દ્ર મહારાજા સુંદર એવું પુષ્પગુહ રચે છે. “કામદેવથી પણ ન જીતી શકાય એવા હે ભગવન તમે હંમેશા જય પામે.” એમ બોલતાં ઇદ્દે પ્રભુની અગ્યારમી પૂજા કરી. ૧ અર્થ–પ્રભુની બારમી પૂજામાં પાંચ વર્ણના પાંદડાવાળા પુષ્પમય પરિકર (સમૂહ રચના) પ્રભુના ચરણ આગળ કરે છે. WWW.jainelibrary.org Page #394 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેઢી પૂજા પૂર્જા ઢાલ ( રાગ–મલ્હાર ) પાંચ વર વરણના વિબુધ જિમ કુસુમના મેઘ વસે; ભ્રમર ભ્રમરીતણા, જુગલ રસિયા પરે ત્રિજગ હરશે. ૧ પગર્ જિમ કુલના પચવળે કરી સુકૃત તરસે; બારમી પૂજામાં હરખ તિમ જિમ મલે કનક પૂસે. ૨ પૂજા ગીત ( રાગ-મેલ મહુાર ) ३७७ મેહુલા જિહું મિલી વસે, કરી કરી કુલપગર હરણે; મે પુણ્યના ઉત્તમ મહેલમાં રહેલ અતિ નિમ ળ પૃથ્વીતલને શેાભાહતું અને દિશા તથા વિદિશાઓમાં ભ્રમર પણ રણઝણાટ કરે છે એવા ફૂલના મેાટા ઢગા થાય છે. સાર એ છે કે, જાણે ઉજજવળ શમસે જ અત્રે પ્રત્યક્ષ જન્મ ધારણ કર્યાં હેાય એવુ દેખાય છે. ૧ પૂજાઢાળના અ—મારમી પૂજામાં જેમ દેવતાએ પુષ્પાની વૃષ્ટિ કરે છે તેમ વિવિધ પ્રકારના પાંચ પ્રકારના ઉત્તમ વર્ણવાળા પુષ્પાના મેઘની વૃષ્ટિ કરે છે. તેથી પુષ્પરસના રસીયા ભ્રમર અને ભ્રમરીના યુગલે તેમાં પડી રહ્યા છે. આ પુષ્પમેઘની વૃષ્ટિ જોઈને ત્રણે જગતના ઉત્તમ જીવાને હ ઉત્પન્ન થાય છે. ૧ આ પુણ્યરૂપી સુકૃતની ઈચ્છાથી આ પાંચ વર્ણના પુષ્પના સમૂહ ખારમી પૂજામાં કરવાથી સુવર્ણની પ્રાપ્તિની જેમ ઘણુા હેષ થાય છે. પૂજાગીતને અ—જેમ ઘણા વાદળે ભેગા થઈને વૃષ્ટિ કરે છે તેમ પુષ્પાના સમૂઢા હષઁથી મળીને વસે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પૂજાસંગ્રહ સાથે પંચવરણ જાનુમાન તતથા થઈ, સમવસરણજિમ સુર મિલી, તેમ કરે શ્રાવક લેક; દ્વાદશમી પ્રભુપૂજા કરતાં, જન મન મુદ ફરશે. મે ૧ ભમરપે હ હાવતી ઉડતે, જાનુ અધેવંત પડતે, તાકે અધોગતિ નાહીં, જે હમપરિ પ્રભુ આગલ પડે, હમ પરે તસ નહીં પીડા, કુસુમપૂજા કરી સુખ લહે, _દિન દિન જસ ચઢતે, મેo ૨ કાવ્ય કરાગમુક: કિલ પંચવરગ્રંથપુઃ પ્રકર પુરસ્ય; પ્રપંચયન વંચિતકામશક્તસ દ્વાદશીમાતનુતે સ્મ પૂજામ. ૧ પાંચ વર્ણના પુષ્પ ની જાનુ પ્રમાણ વૃષ્ટિ જેમ દેવે મળીને સમવસરણમાં કરે છે તેમ શ્રાવકો બારમી પૂ માં પ્રભુ આગળ પુષ્પની વૃષ્ટિ કરે છે તેથી લોકોનાં મન આનંદને સ્પર્શે છે. ૧ અવૃત એટલે ડી ટીયા નીચે પડે એવી રીતે સવળા મુખવાળા પુષ્પની જાનુ પ્રમાણ વૃષ્ટિ પ્રભુની આગળ કરે છે, તે પુની સુગંધથી આકર્ષાઈને અનેક ભમરાઓ ઉડી ઉડીને ત્યાં એકત્ર થાય છે અને ગુંજારવ કરે છે. અહિં કવિ ઉસ્નેક્ષા કરે છે કે, જાણે શુંજારવ કરતા ભ્રમ દ્વારા પુ એમ કહેવરાવે છે કે-જે અમારી જેમ પ્રભુની આગળ પડશે અર્થાત્ અમસ્તકે નમશે તેમને અધોગતિના પીડા નહિ થાય. વળી પુષ્ય પૂજા કરવાથી ભવિ સુખ મેળવશે અને પ્રતિદિન તેને યશ પણ વધતું જશે. ૨ કાવ્યને અર્થ-કામદેવની શક્તિને પણ જેણે જીતી લીધી છે એવા આ ભગવંતની આગળ હાથના અગ્રભાગ ઉપર Page #396 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૦૯ તેરી શ્રી અષ્ટમ ગલની પૂજા ( વસ્તુ ; ) સાલિ ઉજ્વલ સાલિ ઉજ્વલ આણીય અખંડ, દુલ ખડિય બલિ ડીય, માંહિ સુરભિ સુરતરું સુવામુક, ક્રૂણ ભદ્રાસન ભરિય, વર્ધમાન શ્રીવત્સ મસ; ફલશ અને સ્વસ્તિક વિપુલ, ન’દાવત્ત નિવાસ, તૈમી ખૂબ મંગલકરણ, પૂરે મતની આસ. ૧ પૂજાઢાલ ( રાગ વસત ) યણ હીરા જિશ્યા શાલિવર તદુલા વર્ષે ફલ્યા એક સ્વસ્તિક પણ કુંભ ભદ્રાસન શું મળ્યા એ, રહેલા પાંચ વણુના ગુછ્યા વિનાના પુષ્પાના સમૂહથી જે ભવ્ય આત્મા વૃષ્ટિ કરે છે. તેણે ફૂલના મેઘ વરસાવવાની ખારમી પૂજા કરી છે. ૧ અથ—તેરમી પૂજા મ’ગલ કરનારી હૈાવાથી મનની આશાએને પણ પૂરે છે. તે પૂજામાં અતિ ઉજવળ શાલિ-અખ’ડિત ડાંગર લાવીને તેને ધીમે ધીમે ખાંડીને અને જોરથી છડીને અંદર સુગંધી કલ્પવૃક્ષ તથા સુખડના વાસક્ષેપ નાખીને તે ચાખાથી પ્રભુની આગળ નીચે મુજબ અષ્ટમ'ગલનું' આલેખન કરે. દણ, વિશાળ ભદ્રાસન, વર્ધમાન (સરાવલુ ), શ્રીવત્સ, મત્સ્ય યુગલ, કુંભ, સ્વસ્તિક અને મોટા નોંદાવત્ત. ૧ પૂજા ઢાળના અ—રત્ન તથા હીરા જેવા શ્વેત ઘાલિના અખડ ચેખા ઘણા સફળ થયા. કેમ કે તેથી અન્ન મ'ગળ સુશેાભિત થશે. તે અષ્ટમ'ગળા–સ્વસ્તિક (સાથીચેા) દર્પણુ, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પૂજાસંગ્રહ સાથે નંધાવત્તક ચારુ. શ્રીવત્સક વદ્ધમાનં, મસ્યયુગલં લીખી અષ્ટમંગલ હસે શાભમાનં. પૂજાતાલ (રાગમહાવસંત) જિનપ આગલ વિર ભવિ લેકા, જસુ દરિસર્ણ શુભ હેઈ, ન્યું રે દેખત સબ કઈ જિન૫૦ અતુલ તંદુલે કરી, અષ્ટ મંગલાવલી, તેમ રચે જિમ તુમ ઘર ફિરી હેઈજિનપ૦૧ સ્વસ્તિક શ્રીવત્સ કુંભ ભદ્રાસન, નંદ્યાવક વધમાન; . મસ્યયુગ દર્પણ તિમ વર ફેલગુણ, તેરમી પૂજા સવિ કુશલનિધાનં. જિનપ૦ ૨ કુંભ, ભદ્રાસન (સિંહાસન) નંદ્યાવર્ત, સુંદર શ્રીવત્સ, સરાવવું અને મત્સ્યયુગલ. ૧ પૂજગીતનો અર્થ હે ભ! પ્રભુની આગળ તમે અષ્ટમંગળનું આલેખન કરે જેના દર્શન માત્રથી પણ જેનાર સૌ કેઈનું શુભ થાય. અનુપમ તંદુલ (ચેખા)ને અષ્ટમંગલની શ્રેણિને તેવી રીતે આલેખે કે જેથી તમારા પોતાના મોક્ષગૃહમાં જવાનું થાય. ૧ તે મંગળ-સ્વસ્તિક, શ્રીવત્સ, કુંભ, ભદ્રાસન, નંદાવર્તા, શરાવલું, મત્સ્યયુગલ, દર્પણ એ બધા ઉત્તમ ફળ આપીને ગુણકર થાય છે. અષ્ટમંગલની આ પૂજા સર્વ પુણનું નિધાન છે. ૨ Page #398 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ફાવ્ય આદશ-ભદ્રાસન--વ માન—મુખ્યાસન્માંગલિકેજિનાÀ; સ રાજતપ્રેાવલત લાહૌ-સૂયાદશીમાતનુતે મ પૂજામ્ ૧ ચૌદમી શ્રી ધૂપ-દીપ-પૂજા ( વસ્તુ૬ ) અગર ઉત્તમ અગર ઉત્તમ માંહી મૃગમદ, કુંદરુક્કો તુક્રોમય મઘમઘત વર્ ધૂપવક, કંચન યણ સુધર, ધૂપધાણુ વૈડય` ચિત્રકર, યતન કરી ઉમેવતું એ, ભેગ ભલીપર તાર, ચૌદશમી પૂજા નિપુણ, તારે ભવ સંસાર, પૂજાઢાલ ( રાગ-માલવ ગાડી ) ૩૮૧ કૃષ્ણાગતણું ચૂર્ણ કરી ઘણુ, શુદ્ર ઘનસારણુ બેલી એ કુંદો તરૂક્રો સકસ્તૂરિકા, અંબર તગરશું ભેલીઉં એ. ૧ ૧ કાવ્યના અચાંદી જેવા અત્ય’ત ઉજ્જવલ ચેાખાથી અનાવેલ દર્પણું, ભદ્રાસન, શરાવલા પ્રમુખ આઠે ઉત્તમ મગલાનુ આલેખન પ્રભુની આગળ કરીને તેરમી પૂજા કરી. ૧ અથ—ઉત્તમ પ્રકારના અગરમાં કસ્તુરી, કુદરુષ્ણ, તુરુષ્ક વગેરેના મઘમઘાયમાન શ્રેષ્ઠ ધૂપ, કંચન અને રત્નના બનાવેલ, ઉત્તમ હાથાવાળા, વૈસૂર્યાદિ વિવિધ રત્નાથી જડેલ ધૂપધાણામાં ચૌદમી પૂજામાં પ્રયત્નપૂર્વક ઉલ્લેપ કરીને (નાખીને) પ્રભુ પાસે પ્રાથના કરી કે—હે પ્રભુ ! અમને સાંસારિક ભાગના પારને પમાડી ભવસાગરથી તા. ૧ પૂજઢાળના અ—કૃષ્ણાગરુનું ઘણું ચૂરણ કરી તેમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પુજાસ'ગ્રહ સાથ ર૫ણ કંચન તણું ધૂપધાણુ ઘણું, પ્રગઢ પ્રદીપશુ' શાભતું એ; દશ ક્રિશિ મહુમડ઼ે ધૂપ ઉખેવતાં,ચઉદ્યમી પૂજા રજ ખાભતુ એ. પૂજાગીત ( રાગ કલ્યાણ ) આણીયે ધૂપી ઘૂમાલી, જિનમુખ દાહિણાવત્ત કરતી, દેવગતિ સૂચિત ચાલી, ભવિ કૃતિ શુતિ માલી, આ૦ ૧ કૃષ્ણાગરું અંબર મૃગમદશું, ભેળી તેમ ઘનસારે; ધૂપ પ્રદીપ દશાંગ કરતાં, ઉદ્યમી પૂજા ભવ તારા, આ૦ ૨ ફાવ્ય કપૂર-કાલાગ.—ગ ધૂપ-મુ‚િ ધૂમથલદુરિટીનાઃ; ઘાનિનાદેન સમ* સુ હૂઁ-શ્ચતુર્દશીમાતનુતે સ્ત્ર પૂજામ્. । કેસર-કુદરૂષ્ણ-તુરૂના ધૂપ-કસ્તુરી, અંબર, તગર વગેરે ભેળવીને સુણ તથા રત્નના ધૂપધાણા પ્રગટપણે સળગાવીને ઉખેવતાં દશે દિશાએ સુવાસમય થાય છે. એવી ચૌદમી ધૂપપૂજા કરવાથી રજતુલ્ય અદ્યાતા કમ અટકી થાલી જાય છે. ૧–૨ પૂજાગીતના અથચૌદમી પૂજામાં ધૂપ‰મની શ્રેણિ શ્રી જિનેશ્વર ભગવતના મુખની દક્ષિણાવત્ત પ્રદક્ષિણા કરતી કરવી. જેનાથી દેવગતિનુ' સૂચન થાય છે અને ભવ્યજીવની કુગતિ શોક કરે છે અર્થાત્ ચાલી જાય છે. ૧ કૃષ્ણુાગરુ અને અંબરમાં કસ્તુરી વગેરે ભેળવીને ગ્રૂપધાણામાં દશાંગધૂપ નાખીને પ્રભુને ધૂપ કરવાથી ભવ્યજીવ સત્રથી તરી જાય છે. ૨ કાવ્યના અથ—ધૂમસ્થાનીય-ધૂમાડાની જેમ શ્યામતા ક્ષાત્રનારા મિથ્યાત્વાદિ પાપે જેણે દૂર કર્યા છે એવા ઈન્દ્રે ખીજા Page #400 -------------------------------------------------------------------------- ________________ સત્તભેદી પૂજા ૩૮૩ પરમી શ્રી સ્તવત-ગીતની પૂજા ( વસ્તુછ દ ) તાલ મલ તાલ મલ વંસ વર વીણ પહહ ભેરી ઝાલર તવર, સંખ પણવ ઘુઘરિય ઘમ ઘમ, સિરિમંડલ મહુઅર મણુજજ નિપુણનાદ ૨સ ઈદતમ, દુંદુભિ દેવતણી ગયણ, વાજે સૂર ગંભીર, પરમી પૂજા કરી, પામે ભવજલતીર, ૧ - પૂજાઢાલ ( રાગ-શ્રીરાગ ગાથાબંધ) ગગનતણું નહીં જિમ માનંતિમ અનંતફલજિનગુણગાનં; તાન માન લયસ્ કરી ગીત, સુખ દીએ જિન અમૃત પીનં. ૧ ઈન્દ્રોની સાથે ઘંટના રણકાર સહિત કપૂર, કૃષ્ણાગરુની ગંધવાળા ધૂપને ઉખેવીને પ્રભુની ચૌદમી પૂજા કરી. ૧ અથ–પ્રભુની પંદરમી પૂજામાં ગંભીર અવાજવાળાં મર્દલ (કાંસી જેડા) ઉત્તમ વાંસળી. વીણા, પડઘમ, ભેરી, ઝાલર, તવર, શંખ, પણવ, ઘમઘમ અવાજ કરતી પગે બાંધેલ ઘુઘરીએ, સુરમંડલ, ભ્રમરે અને સંગીતમાં કુશલ મનુષ્યના અવાજ-રસ અને ઉત્કૃષ્ટ છંદ (કાવ્ય), દેવદુંદુભિ (વાજીંત્રવિશેષ–પડઘમ) એ બધાં આકાશમાં એક સાથે તાલબદ્ધ રીતે વાગે છે. “બધા સંસાર સમુદ્રને પારને પામે.” . એમ આ વાજી કહે છે, ૧ પૂજા ઢાળને અર્થ-જેમ આકાશનું માપ ન હોય તેમ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણનાં ગાન, તાન, માન અને લયપૂર્વક ગીત ગાવાથી જે અનંતફળ મળે છે. તેનું માપ કાઢી કાતું Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પૂજાસ'ગ્રહુ સાથ વેણુ વંસ તલ તાલ ઉવગે, સુરત રાખી વરતતિ મૃઢ ગે; જયતિમાન પડતાલિકતાલૂ, આયતિ ધરી પ્રભુ પાતિક ગાલુર પૂજાગીત ( રાગ–શ્રીરાગ ) તુમ શુભ પાર નહી સયણેા, માનાતીત યા ગયા; તુમ૦ તાન માન લયશું જિનગીત, દુરિત હરે જિમ જ પવણેા. તુમ૦ ૧ વસ ઉપાંગ તાલ સિમિડલ, ગ મૃગ તતિ વયણા; વાજતી તાન માન કરી ગીત', તુમ ૨ પીતામ્રુત પરિ કરિ લીા. ગાતિ સુર ગાયન જિમ મધુરે, તિમ જિનગુણગણ મણિરયા; સકલ સુરાસુર માહન તું જિન, ગીત કો હમ તુમ નયણા, તુમ ૩ નથી. જેમ અમૃતને પીવાથી તે સુખ આપે છે તેમ વેણુ-વાંસળી તલતાલ (કરતાલ). ઉપાંગ, શ્રેષ્ઠ દેારાથી બાંધેલ મૃદંગમાં શ્રુતિના સ્વરે (એકાગ્રતા) રાખીને જયતમાન, પડતાલ, એકતાલ ઈત્યાદિ ઘણી જાતિના તાલભેદથી ગાવાપૂર્વક ભવિજીવ કહે છેં કે, હે પ્રભુ ! ભાવિકાળના પાપે ટાળુ –દૂર કરૂ’. ૧-૨ પૂજ્રગીતના અ—હે પ્રભુ! જેમ આકાશને પાર નથી તેમ તમારા પુણ્યના પણ પાર નથી. જેમ પવન રજને હરે તેમ તાન, માન અને લયપૂર્વક કરેલુ તમારું' ગીત અમારા પાપને હુરે છે. જેમ અમૃતના પાનથી લીનતા થાય તેમ વાંસળી Page #402 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૪૮૫ કાવ્ય અષ્ટોત્તરશત્રશતં પઠિત્વા, જાનુસ્થિત: પૃષ્ટધરઃ સુરેશ:; શકસ્તવં પ્રોચ્ચશિરઃસ્થપાણિ, નવાજિનં સંસદમાલલોકે. ૧ સેલમી નાટક પૂજા ( વસ્તુદ ). ગીત ગુણ મીત ગીત ગુણ પ્રીત પાઠ પદ બંધ, ધુપુઆ વ્યત્ર પક્વર જયતમાન પ્રતમદ તાલમ, ત્રિણિ ગ્રામ સુરસમય એકવીસ મુછાય સાધક, તાન માન ગુણગાન લય, નિરમલ નાદ સુરંગ, સેલસમી પૂજા કરી, પામે સરસ રંગ, ૧ ઉપાંગ, તાલ, સુરમંડલ, સુંદર મૃદંગ, તંતુવાદ્યો, તાન માનપૂર્વક વાગતાં સાંભળવાથી સુખ થાય છે. જેમ ગાંધર્વ ગાન કરે તેમ જિનેશ્વરના ગુણગણરૂપ મણિ રત્નથી સર્વ દેવ-દાનવ પણ મેહ પામે તેવી રીતે તમારી નજર આગળ અમે પણ ગાનતાનાદિ કરીએ છીએ. ૧-૨-૩ - કાવ્યને અર્થ–જે ધરણીને સ્પર્શેલ અને ઢીંચણ ઉપર રહેલ છે, તે ઇંદ્ર મસ્તક ઉપર હાથ રાખીને ૧૦૮ સ્તોત્ર કહીને ઇંદ્રસભામાં શકસ્તવ નમુત્થણું કહીને શ્રી જિનેશ્વરને નમીને પર્ષદને જુએ છે. ૧ અર્થ–પ્રભુની સેળમી નાટક પૂજાનાં ગુણેના ગીતગાન કરવાથી પદોની રચનાના પાઠપૂર્વક ધુંધુઆ, વત્ર, પદૃવર, વાજી. ત્રોમાંથી જયતમાન, પડતાલાદિ તાલપૂર્વક સંગીતના ત્રણ ગ્રામ સાત સ્વર અને એકવીસ મૂઈનાને સાધનાર તાન, માન અને Page #403 -------------------------------------------------------------------------- ________________ 3८६ પૂજાસંગ્રહ સાથે પૂજાઢાલ ( રાગ સેરઠ ) સરિસ વય વેષ મુખ રૂપ કુચ શોભતી, વિવિધ ભૂષાંગિની સુરકમારી; એક શત આઠ સુર કુમર કુમરી કરે, વિવિધ વીણાદિ વાછત્રધારી. સરિસ. ૧ અભિનવ હસ્તક હાવભાવે કરી, વિવિધ યુગતે બહુ નાચકારી; દેવના દેવને દેવરાજી યથા, કરતી નૃત્ય તથા ભૂમિચારી, સરિસ૦ ૨ પૂજાગીત ( રાગ-શુદ્ધ નટ્ટ ) એક શત આઠ નાચે, દેવકુમાર કુમરી; દૌ દૌ દૌ દુંદુભિ, વાજતી દીએ ભ્રમરી. એકo ૧ ગુણગાનના સુંદર રંગપૂર્વક નાટક પૂજા કરવાથી ઉત્તમ પ્રકારને પ્રશમને રસ પામે. ૧ પૂજાતાળને અર્થ–પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર અને દેવકુમરીઓ પોતાની નાની ઉંમરને અનુરૂપ વેષ અને મુખના રૂપ આદિથી શેભે છે. વળી વિવિધ પ્રકારના વિણું વગેરે વાજીંત્રોને વગાડે છે. ૧ જેમ દેવાધિદેવની આગળ દેવ-દેવીઓ ભક્તિ કરવા માટે હાવભાવપૂર્વક નાચ-ગાન કરે છે તેમ પ્રભુ આગળ ભૂમિ ઉપર વસનાર સ્ત્રી-પુરુષો પણ હાથ વગેરેથી હાવભાવપૂર્વક જુદી gી જાતના ગાન-તાન કરે છે. ૨ પૂજાગીતનો અથ–પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર Page #404 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૩૮૭ - - - - - - ઘન કુચ યુગ હાર રાજી, કસી કંચુકી બાંધી; સેલસ સિગાર શાભિત, વેણુ કુસુમ ગુંથી. એકo ૨ નટ કોટિ કટ ઠહ, વિચ પઢતાલ વાજે, દેખાવતી જિન હસ્તકી, નૃત્યકી નવિ લાજે. એકo ૩ તિના તિના તિના તતી વાજે, રણઝણુતી વીણ; તાંડવ જિમ સુર કરેત, તેમ કરી ભવિ લીણા. એકo ૪ કાવ્ય આલાકનાકૃત્યવિર તતડસ્પ, ગંધર્વનાયાધિપતી અમળ્યો; સૂર્યાત્રિક સજજત: મ તત્ર, પ્રભાનિંષણે પુરત: સુરેછે. ૧ અને દેવકુમરી નાચતાં નાચતાં ભમરીઓ આપે છે અને દેવ દુંદુભિ (ઢાલ) ના દૌ દૌ દૌ અવાજ નીકળે છે. ૧ છાતીએ હારની શ્રેણિ અને કંચુકી ધારણ કરીને સેળે શણગાર સજેલી, વેણીમાં પુષ્પ ગુંથેલી દેવાંગનાઓ શેભતી હતી. ૨ નવા નવા હાવભાવપૂર્વક હાથના અભિનય બતાવતાં જેમાં વચ્ચે તાલ વાગી રહ્યો છે. આ રીતે નાચ કરતાં દેવાંગનાઓ લાજતી નથી. ૩ તંતીવાઘને તીણે તીણે અવાજ વીણાના રણગણાટપૂર્વક જેમ દે નૃત્ય કરે છે તેમ ભવિષ્ટ પ્રભુની સામે ભક્તિપૂર્વક નૃત્ય કરવામાં લીન બને. 5 કાવ્યને અથ– કેવળજ્ઞાનથી સર્વ કાયાને જાણનાર આ પ્રભુની આગળ ઇંદ્ર મહારાજા બેઠા ત્યારે દેવનિકાયના સંગીતકાર ગંધર્વ અને નાટકના અધિપતિ દેવેએ વાજીંત્રો સજજ કયાં. ૧ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૮િ૮ પૂજાસંગ્રહ સાથે . સત્તરમી સર્વ વાત્રની પૂજા ( વસ્તુછંદ) શાંતરસમય શાંતરસમય અર્થ ઉદાર, અકૂતરસય કવિતવર, કરિય દેવ આરહંત ગુણમય, સાત આઠ પદ એસરિય,ધરિય પાણિસિકમલ જોડીય, ત્રિણિવાર મસ્તક ધરિય, ભૂમિતલ નિય જાણુ, " ચરિંગુલ ઉંચા ભણે, નમુત્થણે સુ જાણ. ૧ પૂજા-હાલ ( રાગ-મામેરી ) સમવસરણ જિમ વાજાં વાજે, દેવદુંદુભિ અંબર ગાજે, ઢોલ નીસાણ વિશાલ; ભુગલ ઝલરિ પણવ નફેરી, કંસાલા દડવડી વરભેરી, સરણાઈ રણકાર, ૧ અથ–પ્રભુના જન્મદિ કલ્યાણક પ્રસંગે ઈંદ્ર મહારાજા પિતાની ઈંદ્રસભામાં સાત આઠ પગલાં પ્રભુની સન્મુખ જઈને બને હાથે કમળના ડેડાના આકારે રાખી મસ્તકે લગાડી સારી રીતે વિધિના જાણકાર ત્રણવાર મસ્તક નમાવીને (ખમાસમણ આપીને) ભૂમિતલ ઉપર પિતાના ઢીંચણે રાખીને પાછા ળથી ચાર આંગળ ઉંચા રહીને શક્રસ્તવ (નમુથુ) કહે છે અને અતિશય શાંત રસવાળા અરિહંત દેવના સદૂભૂત ગુણેને બતાવનાર મહાન અર્થવાળા એકસો આઠ ઉત્તમ કાવ્ય બેલે છે. એમ સત્તરમી પૂજા કહે છે. ૧ પૂજાઢાળનો અથ–જેમ ભગવાનના સમવસરણમાં આકાશમાં અનેક પ્રકારનાં વાજી ગો જેવા કે, દેવદુંદુભિ, મોટા WWW.jainelibrary.org Page #406 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા ૩૮૯ મુરજ વંસ સુરતિ નવિ મૂકે, સત્તરમી પૂજા ભવિ નવિ ચૂકે; વીણા વંસ કહે જિન , આરતી સાથે મંગલપછે. ૨ પૂજાગીત ( રાગ-ગૂર્જરી ) ઘણું જીવ તું જીવ જિનરાજ જીવો ઘણું, સંખ સરણાઈ વાજીંત્ર બેલે; મહુઅરિ ફિરિફિરિ દેવકી દુંદુભિ, હે નહીં પ્રભુ તણે કેઈ તોલે. ઘણું. ૧ ઢોલ નિસાણ કંસાલ સમતાલકું, ઝલરી પણવ ભેરી નફરી; વાજતાં દેવવા જંત્ર જાણે કહે, સકલ ભાવિકું ભવભવ ન ફેરી, ઘણું૦ ૨ નિશાનડંકા, ભુંગળ, ઝાલર, પશુવ (ઢેલ), નફેરી, કંસાલ, દડવડી, ઉત્તમભેરી, શરણાઈના રણકાર, મુરજ (માદલ), વાંસળી વગેરે શ્રુતિના સ્વર સાથે વાગે છે તેમ પ્રભુના આગળ સત્તરમી પૂજા ભવ્ય વાજીંત્રપૂજા કરવાનું ચૂકતા નથી. વીણ વાંસળી વગેરે વાગતાં વાજીંત્રો જાણે એમ કહે છે કે, આ ભગવાન ઘણું છે. આ સત્તરમી પૂજાને અંતે આરતી અને મંગળદી કરવાનું પણ અહીં વિધાન કરવામાં આવ્યું છે. ૧-૨ પૂજા-ગીતને અર્થપ્રભુની આગળ વાગતાં શંખ, શરણાઈ દેવદુંદુભિ, ભ્રમરીઓ વગેરે વાગે જાણે વારંવાર કહે છે કે-“હે જિનરાજ ! તમે ઘણું છે અને કોઈ તમારી તેલ નહીં આવી શકે.” ૧ નિયમબદ્ધ સમતાલથી વાગતાં ઢોલ, નિશાન, કંસાલ, ઝાલર, પણવ, ભેરી, નરી વગેરે દેવના વાજીંત્રો જાણે કહે Page #407 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે દેવ પરિ ભાવિક વાજીંત્રપૂજા કરી, કહે મુએ તુહી જિન ત્રિજગદી; ઇંદ્ર પરિક્રિમ હમ જિનપ પૂજા કરું, આરતિ સાથે મંગલપઇવે, ઘણું૦ ૩ કાવ્ય મૃદંગભેરી-વરેણુ-વીણા પભ્રામરી-ઝલરી-કિંકિણીનામ; ભંભાદિકાનાં ચ તદા નિનાદે: ક્ષણ જગન્નાદમયં બિભૂવ. ૧ છે કે, સકલ ભવિજીને હવે વારંવાર સંસારમાં જન્મ નહીં લેવા પડે. ૨ દેવેની જેમ ભવ્ય સર્વ પ્રકારના વાજીંત્રોથી પ્રભુની પૂજા કરીને મુખથી કહે છે કે, “હે જિનેશ્વર ! તમે જ ત્રણેલેકના દીપક સમાન છે. ઇંદ્ર મહારાજાએ જે રીતે જેવા ભાવથી ભગવાનની આરતી–મંગલદીવા સાથે પૂજા કરી હતી તેવા ભાવપૂર્વક ભગવાનની પૂજા કરનારે હું કેવી રીતે થાઉં? અથાત હું ક્યારે થઈશ? એમ અહીં ઈચ્છાગ બતાવે છે. ૩ કાવ્યને અર્થ–તા એટલે ભગવાનની વાજીંત્ર સહિત પૂજા થઈ ત્યારે ઉત્તમ મૃદંગ, ભેરી, વેણુ, વીણા, ષડુભ્રામરી, ઝાલર, ઘુઘરીઓ તથા ભંભા વગેરે વિવિધ પ્રકાર છે વાઇત્રોના અવાજથી અખિલ વિશ્વ ક્ષણવાર નાદમય-શબ્દમય થઈ ગયું. ૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ સુનરભેદ્રી પૂજા કલશ ( વસ્તુ૬) એન્ડ્રુ વિધિવર અહુ વિધિવર સત્તર ગુણભે, પૂજા પરમેશ્વર તણી, કરિય ધ્રુવ નરનારી શ્રાવક, સમકિતધારી નિપુણતર, વીતરાગ શાસન પ્રભાવક સ્વર્ગ મૃત્યુ પાતાલસુર, શ્રી જિનભવન મઝાર, સકલ પૂજા અનુમાદતાં, કરતાં હર્ષ અપાર. ૧ કલશનું ગીત ( રાગ-ધાન્યાશ્રી ) શ્રેણીયા થુણીયા રે પ્રભુ તું સુરતિ જેમ છુણીયા; તીન ભુવન મન માહન લેાચન, પમ હર્ષ તથ્ય જાણયા રે. પ્રભુ ૧ એક શત આઠ કવિત કરી અનુપમ, ગુણર્માણ ગુંથી ગુણીઓ ૩૧ અશ્ર—આ રીતે શ્રી જિનેશ્વર ભગવાનના મ'દિરમાં શ્રી અરિહંત પરમાત્માની સત્તર પ્રકારે પૂજા ઉત્તમ વિધિપૂર્ણાંક સમ્યગ્દષ્ટિ દેવ-દેવી, શ્રાવક-શ્રાવિકા તથા સમ્યગ્દર્શનને ધારણ કરનાર મનુષ્યા અને સ્વગ લેાક, મલેાક તથા અધેલેાકના દેવએ ઉત્તમ વિધિપૂર્વક સત્તર પ્રકારે કરેલ સકલ પૂજાની અનુમાદના કરતાં અત્યંત હર્ષી ઉત્પન્ન થાય છે. ૧ કળશના ગીતના અથમ પૂજાના કર્તા ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ અંતે કહે છે કે, “ હે ત્રણે ભુવનના લેાકેાના મનને આન આપનાર લેાચનવાળા ભગવાન ! ઇંદ્રની જેમ મેં તમારી સ્તુતિ કરી તેથી મને મહા બન ક્રૂ થયા છે. ૧ જળી મેં અનુપમ ગુણુરૂપ મણિરત્નાથી ગુંથેલ ૧૦૮ કાવ્યે કરી તમારી પૂજા રચવા દ્વારા જેમ સ્તુતિ કરી તેમ ભવ્ય Page #409 -------------------------------------------------------------------------- ________________ કલર પૂજાસંગ્રહ સાથે ભાવિક જીવ! તુમ થયેથઇ કરતાં, દુરિત મિશ્યામતિ હણીએ રે, પ્રભુo ૨ તપગચ્છ અંબર દિનકર સરિ, વિજયદાન ગુરુ મુણિઓ; જિન ગુણ સંઘ ભગતિકર ફરસિ, - કુમતિ તિમિર સબ હણીઓ રે. પ્રભુo ૩ ઈણિ પરિ સત્તરભેદ પૂજાવિધિ, શ્રાવક જિને ભણિએ; સકલ મુનીસર કાઉસ્સગ ધ્યાને, ચિતવિત તસ ફલ ચુણીઓ રે. પ્રભુ ૪ (શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા સમાપ્ત). જી પણ તમારા સ્તુતિ-સ્તવનાદિ કરીને પોતપોતાના પાપને ઉત્પન્ન કરનાર મિથ્થાબુદ્ધિ હશે. અથાત્ તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ-સન્મતિ મળે. ૨ પૂજાના કર્તા પિતાની પાટ પરંપરા કહેતાં કહે છે કે, તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન વિજયદાનસૂરિજી ગુરુ પ્રસિદ્ધ છે. શ્રી જિનેશ્વર ભગવંતના ગુણને ધારણ કરનાર શ્રી સંઘની ભક્તિ કરવાથી મારે કમતિરૂપ અંધકાર ટળે છે. ૩ આ રીતે સત્તરભેદી પૂજાના કર્તા ઉપાધ્યાય શ્રી સકલચંકજી કહે છે કે, જે આ પૂજા વિધિ મેં શ્રાવકને કહ્યો તે મેં કાર્યોત્સર્ગ વાનમાં જ ચિંતવેલ હતું. તેનું ફળ કહેવાને આ પ્રારંભ કર્યો છે. ૪ ( [ સત્તરભેદી પૂજા-અર્થ સમાપ્ત ] Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦. શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ ) કૃત સત્તરભેદી પૂજા સાથે દુહા સકલ જિર્ણોદ મુદની, પૂજા સત્તર પ્રકાર; શ્રાવક શુદ્ધ ભાવે કરે, પામે ભવને પાર. ૧ જ્ઞાતા અંગે દ્રૌપદી, પૂજે શ્રી જિનરાજ; રાયપણું ઉપાંગમેં, હિત સુખ શિવ ફલ તાજ. ૨ હવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ વરમાળ; વર્ણ ચુન્ન વિજ શોભતી, રત્નાભરણ રસાળ, ૩ કુહાને અથ–સકલ એટલે સર્વ શ્રી જિનેશ્વર ભગવતની સત્તભેદવાળી પૂજા શ્રાવક શુદ્ધભાવ પૂર્વક કરે તે યાવત્ આ સંસારને પાર અર્થાત્ મોક્ષસુખને પ્રાપ્ત કરે. ૧ શ્રી જ્ઞાતાસૂત્ર નામના અંગમાં દ્રૌપદીએ શ્રી જિનેટવર ભગવંતની જે ભાવથી ભક્તિ કરી તેને તથા શ્રી રાયપાસે નામના ઉપાંગમાં પણ તેને અધિકાર છે કે, આવી ભાવભરી ભક્તિનું ફલ ઉભયલેકનાં સુખ અને પરમ કલ્યાણ આપીને પરંપરાએ મોક્ષસુખ આપે છે. ૨ સત્તરભેદી પૂજાના ક્રમશઃ નામ તથા ફળ કહેતાં કહે છે કે પ્રથમ જળને અભિષેક, બીજી વિલેપન, ત્રીજી વસ્ત્રયુગલ કે * અહીં પ્રારંભમાં “સકલ શબ્દથી પૂર્વે સત્તરભેદી પૂજાના રચયિતા શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયનું પણ સ્મરણ કર્યું હોય એમ જણાય છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સુમનેસગ્રહ અતિ શે;ભતું, પુષ્પપગર મંગલિક; ૧૪ ૧૫ ૧ ધૂપ ગીત નૃત્ય નાઢશું, કરત મીટે સમ ભીક, ૪ પ્રથમ હુવણ-પૂજા ( જલાભિષેક ) દુહા શુચિ તનુ વદન થસન ધરી, ભરે સુગધ વિશાલ, કનકકલશ ગધાકે, આણી ભાવ વિસાલ. ૧ નમત પ્રથમ જિનરાજકા, મુખ માંધી સુખકાષ; ભક્તિયુક્તિસે પૂજતાં, રહે ન રચક ઢાષ. ૨ પૂજાસંગ્રહ સાથ ચક્ષુયુગલ, ચેાથી વાસક્ષેપ, પાંચમી છુટા ફુલ, છઠ્ઠી પુષ્પમાળા, સાતમી અંગચના, આઠમી ચૂર્ણ પૂજા, નવમી ધ્વજપૂજા, દશમી ઉત્તમ આભરણુ, અગ્યારમી અતિ સુÀાભિત પુગૃહ, ખારમી કુસુમવૃષ્ટિ, તેની ષ્ટમંગળ આલેખન, ચૌદમી ધૂપ-દીપ, પ’દ૨મી ગીત, સેાળમી નૃત્ય અને સત્તમી સ† પ્રકારનાં વાજી’ત્રોના નાદથી પૂજા કરવાથી સર્વ પ્રકારનાં ભયા ટળે છે. ૩-૪ . દુહાના અથ—પ્રભુની પ્રથમ જલાભિષેકની પૂજા કરનારે શરીર અને મુખને પવિત્ર કરી તથા વસ્ત્ર ઘણા સુવાસિત થયેલ પહેરીને સેનાના સુગધી ળશેામાં સુગધવાળા પાણી ભરીને ઘણા ભાવપૂર્વક પ્રથમ જિનેશ્વર ભગવ તને નમીને સુખકેષથી મુખ મધીને ભાવભક્તિ તથા વિધિપૂર્વક પૂજા કરવાથી અહુજ પણ દોષ રહેતે નથી, અર્થાત્ વિધિપૂર્વક ભગવ ́તની પૂજા કરવાથી સર્વ દાષાના ક્ષય થાય છે. ૧-૨ Page #412 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા-બીજી ૩૯૫ પૂજા-ઢાળ (રાગ-ખમાચ. તાલ–પંજાબી ઠેકે) માન મદ મનસે પરિહરતા, કરી રહણ જગદીશ, માન(એ આંકણી) સમકિતની કરણી દુ:ખહરણી, જિનપખાલ મનમેં ધરતા; અંગઉપાંગ જિનેશ્વર ભાખી, પાપડલ કરતા કરીe 1 કંચન કલશ ભરી અતિ સુંદર, પ્રભુસ્નાન ભવિજન કરતા; નક વૈતરણી કુમતિ નાસે, મહાનંદપદ વરતા, કરીe ૨ કામક્રોધથી તપત મિટાવે, મુક્તિપંથ સુખ પગ ધરતા; ધર્મ કહપતરા કંદ સિંચતાં, અમૃતઘન ઝરતા, કરીe 3 પૂજાઢાળીને અથ–મનથી માન અને મદને ત્યાગ કરી, પ્રભુની જળથી અભિષેક પૂજા કરે. શ્રી જિનેશ્વર ભગવંતની પ્રક્ષાલપૂજા એ સમ્યગ્દર્શનની ક્રિયા છે અને તે દુઃખને હરનારી છે એવું મનમાં ભાવે છે. વળી તેને અધિકાર શ્રી જિનેશ્વર ભગવતે અંગ તથા ઉપાંગસૂત્રોમાં કહ્યો છે તેના ફળસ્વરૂપે પાપનાં તમામ પગલે નાશ પામે છે. ૧ ભવ્ય સેનાના અતિસુંદર કળશે ભરીને પ્રભુને જળથી અભિષેક કરીને નરકની વેતરણ નદીનાં દુખે તથા દુર્મતિને નાશ કરે છે અને મહાઆનંદના સ્થાનને પામે છે. ૨ વળી આ જળપૂજા કરનારના કામ અને ક્રોધના તાપ નાશ પામે છે અને આત્મા મેક્ષમાર્ગનાં સુખને પ્રાપ્ત કરે છે. પ્રભુની પૂજા કરવાથી ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળનું સિંચન થાય છે. જેથી આત્મામાં અમતના મેઘની વૃષ્ટિ થાય છે. 3 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પૂજાસંગ્રહ સાથે જન્મમરણુકા પંક પખાલી, પુણ્યદશા ઉદયે કરતા; મંજરી સંપદતરુવર્ધનકી, અક્ષયનિધિ ભરતા. કરી૪ મનકી તપતમિટી સબ મેરી, પદકજ ધ્યાન હિયે ધરતા; આતમ અનુભવ રસમેં ભીને, ભવસમુદ્ર તરતા કરી... ૫ [ આ પૂજા ભણું પંચામૃત તથા તીર્થજળથી પ્રભુજીને જલાભિષેક કરે. ] બીજી વિલેપન-પૂજા દુહા ગાત્ર લુહી મન રંગશું, મહકે અતિ હિ સુવાસ; ગંધકષાચી વસનશું, સકળ ફળે મન આશ ૧ ચંદન મૃગમદ કુંકમે, ભેલી માંહી બરાસ; રતનજડિત કાલીયે, કરી કુમતિને નાસ, ૨ પ્રભુની જળપૂજાથી પોતાના જન્મ અને મરણના ફેરા રૂપ મળને ધોઈને પુણ્યના વિપાકના ઉદયને પ્રાપ્ત કરે છે. માંજરરૂપ સંપદાથી ધર્મવૃક્ષની વૃદ્ધિરૂપ અક્ષય ભંડાર ભરે છે. ૪ પ્રભુના ચરણકમળનું હૃદયમાં ધ્યાન ધરવાથી મનના બધા તાપ મટે છે અને અંતે આત્માના અનુભવરસમાં મગ્ન થવાથી સંસારસમુદ્રને તરી જવાય છે. ૫ દુહાને અથ–ચિત્તના આનંદપૂર્વક પ્રભુનું અંગ સુગંધી રંગીન વસ્ત્રથી લુછીને સાફ કરવાથી મનની બધી આશાઓ સફળ થાય છે. ૧ ચંદન, કસ્તુરી અને બરાસને કંકુ (કેસર) માં ભેળવીને Page #414 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૩૭ પગ જાનુ કર ખંધમેં, મસ્તક જિનવર અંગ; ભાલ કંઠ ઉર ઉદરમેં, કરે તિલક અતિ ચંગ. ૩૦ પૂજક જન નિજ અંગમેં, રતિલક શુભ ચાર; ભાલ કંઠ ઉર ઉદરમેં, તપત મિટાવનહાર. ૪ પૂજાગીત ( રાગ-દુમરી તાલ-પંજાબી ઠેકો ) (મધુવનમેં મેરે સાંવરીયા-એ દેશી ) કરી વિલેપન જિનવર અંગે, જન્મ સફળ ભવિજન માને. કરી. ૧ મૃગમદ ચંદન કંકમ ઘોળી, નવ અંગે તિલક કરી થાને કરી૨ રન જડેલ કળામાં લઈને પ્રભુના અંગે કરાતું વિલેપન ભક્તની મિથ્થામતિને નાશ કરે છે. ૨ બીજી વિલેપન પૂજામાં પ્રભુના બન્ને પગના અંગુઠ, ઢીંચણે, હાથના કાંડે, ખભે, મસ્તકના શિખ સ્થાને, કપાળ, કઠે, છાતી અને નાભિસ્થાને એ નવ અંગે ઘણા મહર તિલક કરે છે. ૩ વળી પ્રભુની પૂજા કરનાર પણ પિતાના ત્રિવિધ તાપને મટાડવા માટે પિતાના કપાળ, કંઠ, છાતી અને નાભિએ ચારે સ્થાને તિલક કરે છે. ૪ પૂજાતાળને અથ શ્રી જિનેશ્વર ભગવંતના શરીરે કંકુવર્ણ લાલ કેસરમાં કસ્તુરી-ચંદન વાટીને વિલેપન કરીને પ્રભુના નવે અંગે ચગ્ય સ્થાને તિલક કરીને ભવ્યજી પિતાના જન્મને સફળ થયેલ માને છે. ૧-૨ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પૂજા સંગ્રહ સાથે ચકી નવ નિધિ સંપદ પ્રગટે, કરમ ભરમ સબ ક્ષય જાને કરી. ૩ મન તનુ શીતલ સબ અઘ ટાળી, જિનભક્તિ મન તનુ ઠાને, કરી૪ ચૌસઠ સુરપતિ સુરગિરિ રમે, કરી વિલેપન ધન માને કરી. ૫ જાગી ભાગ્યદશા અબ મેરી, - જિનવર વચન હિયે કાને. કરી. ૬ પરમ શિશિરતા પ્રભુ તન કરતાં, ચિન્મુખ અધિકે પ્રગટાને. કરી૭ પ્રભુના નવે અંગે પૂજા કરવાથી યાવત્ ચક્રવતીના નવ નિધાનની સંપત્તિ પ્રાપ્ત થાય અને સર્વ પ્રકારનાં કર્મોના લેપ પણ નાશ પામે છે. ૩. વળી પ્રભુજીની પૂજાથી સર્વ પ્રકારના પાપોને નાશ થાય છે, તથા શરીર અને મન શીતલ થાય છે. શ્રી જિનેશ્વરની ભક્તિમાં મન અને તનને જે ઉપગ થાય છે, તે સ્થાને છે. કારણ કે, મન અને તનની પ્રાપ્તિનું એ જ સૌથી શ્રેષ્ઠ ફળ છે. ૪ ચેસઠ ઇંદ્રો મેરુપર્વત ઉપર પ્રભુને વિલેપન કરીને પિતાને કૃતાર્થ માને છે અને શ્રી જિનેશ્વર ભગવંતના વચનને હૃદયમાં પરિણમાવીને ઈંદ્રો ભાવના ભાવે છે કે ખરેખર હવે મારી ભાગ્યદશા જાગી છે. પ-૬ પ્રભુના શરીરે મહાશીતલ વિલેપન કરવાથી ચિત્તમાં અધિક સુખ પ્રગટે છે. ૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા બીજી ૩૯૯ આતમાનંદી જિનવર પૂજી, શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. કરી૮ ( આ પૂજા બેલી વિલેપન કરવું. નવ અંગે તિલક કરવા.) ત્રીજી શ્રી વસ્ત્ર (ચક્ષુ) યુગલ પૂજા [ અત્યંત કમલ, ચંદનથી પૂજિત બે વસ્ત્ર રકાબીમાં લઈ એક શ્રાવક ઉભો રહે ] દુહા વસનયુગલ અતિ ઉજવલે, નિર્મળ અતિહી અભંગ; નેત્રયુગલ સૂરિ કહે, યહી મતાંતર સંગ. ૧ કેમલ ચંદન ચરચિયે, કનક ખચિત વરચંગ; હૈપલ્લવ શુચિ પ્રભુ શિરે, પહિવે મન રંગ. ૨ દ્રૌપદી શક સુરિયાભ તે, પૂજે જિમ જિનચંદ; શ્રાવક તિમ પૂજન કરે, પ્રગટે પરમાનંદ. ૩ આત્મતત્વમાં જ લીન જિનેશ્વર ભગવંતને પૂજીને પૂજા કરનાર પણ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૮ દુહાને અથ–ત્રીજી પૂજામાં અતિશય ઉજજવલ-નિર્મળ અને અખંડિત બે વસ્ત્રો અથવા બીજા આચાર્યોના મતે બે ચક્ષુઓ પ્રભુના અંગે સ્થાપન કરે છે. ૧ સુવર્ણમય કચે.ળામાં રહેલ સુંદર ચંદનથી પ્રભુના ઉત્તમ શરીરે પૂજા કરે છે અને પવિત્ર છેડાવાળું વસ્ત્ર પ્રભુના મસ્તકે ઉલાસપૂર્વક પહેરાવે છે. ૨ જેમ દ્રૌપદી, ઇંદ્ર તથા સૂરિયાભદેવે શ્રી જિનેશ્વર ભગ Page #417 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે પાયલૂહણ અંગઝૂહણ, દીજે પૂજન કાજ; સકલ કરમ મેલ ક્ષય કરી, પામે અવિચલ રાજ, ૪ પૂજાઢાળ ( રાગ-દેશ સેરઠો-પંજાબી ઠેકે. ). ( કુબજાને જાદુ ડારા–એ દેશી ) જિનદર્શન મેહનગારા, જિને પાપ કલંક પખારા. જિન એ આંકણી ) પૂજા વિશ્વયુગલ શુચિ સંગે, ભાવના મનમેં વિચારા; નિશ્ચય-વ્યવહારી તુમ ધર્મો, વરનું આનંદકારા; જિન૧ જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ રંગે, કરું વિવેચન સારા; સ્વર સત્તા ધરું હસું સબ, કમકલંક મહારા, જિન ૨ વંતની પૂજા કરી હતી, તેમ શ્રાવક પ્રભુની પૂજા કરે. પ્રભુની પૂજા કરવાથી આત્મામાં પરમ આનંદ પ્રગટે છે. ૩ વસ્ત્રપૂજામાં પ્રભુની પૂજા માટે-પાયેલુહણ, જંગલુહણ (પ્રભુના અંગને લુછવાના વસ્ત્રો) આપવાથી આત્મા સર્વ કર્મને ક્ષય કરીને અવિચળ રાજ્ય અર્થાત્ મેક્ષસંપદા પામે છે. ૪ પૂજાઢાળનો અર્થ–શ્રી જિનેશ્વર ભગવંતનું દર્શનવંદન વગેરે મનને આનંદ આપે છે અને તેનાથી પાપરૂપ કલંક દૂર થાય છે. પ્રભુની પવિત્ર વસ્ત્રયુગલ દ્વારા પૂજા કરવાથી મનમાં પ્રશસ્ત વિચાર-ઉત્તમ ભાવે પ્રગટ થાય છે. તે પ્રભુ! વ્યવહાર-નિશ્ચયરૂપ આપના ધર્મનું વર્ણન કરતાં મને અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. ૧ આપના આગમ અનુસાર આ પૂજાનું બધું વિવેચન જ્ઞાન, Page #418 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા બીજી સાથે ૪૦૧ કેવલયુગલ વસન અતિસે, માંગત હું નિરધાર; કપતરુ તું વંછિત પૂરે, ચૂરે કરમ કઠાર. જિન દ ભવોદધિતારણ પિત મીલા તું, ચિઘન મંગલકારા; શ્રી જિનચંદ જિનેશ્વર મેરે, ચરણ શરણ તુમ ધારા, જિન૦ ૪. અજરઅમર જ અલખ નિરંજન, ભંજન કરમ પહારા; આતમાનંદી પાપનિકંદી, જીવન પ્રાણ આધાર, જિન૫ ક્રિયા અને સ્વાનુભવના ઉલ્લાસપૂર્વક હું કરું છું. તેથી સ્વઆત્મસત્તાને ધારણ કરું છું અને પર-પુદ્ગલ સત્તારૂપ ક સત્તાને દૂર કરી કર્મરૂપ કલંકને પ્રહાર કરું છું. ૨ આ વયુગલની પૂજા કરવાથી હું કેવળજ્ઞાન–કેવળદર્શનની માગણી કરું છું. કેમકે મને ખાત્રી છે કે-તું ક૯પવૃક્ષની જેમ બધી અભિષિત વસ્તુને આપે છે એટલું જ નહીં યાવત્ મારા ગાઢ કઠેર કર્મને પણ તું જ નાશ કરી શકે છે. ૩ હે જિનેશ્વર દેવ! આ સંસારસમુદ્રથી તારનાર જહાજ જે, શુદ્ધ ચૈતન્યમ્ય અને સર્વનું મંગલ કરનાર એવે તું મારા સ્વામી તરીકે મને મલ્ય છે. માટે મેં તે તમારા ચરશુનું જ શરણ ધારણ કર્યું છે. ૪ હે પ્રભુ! તું જરા રહિત, મરણ રહિત, જન્મ રહિત, લક્ષમાં ન આવે તેવ, કર્મથી રહિત અને કર્મના પ્રહારને પણ ગૂરનાર, આત્મામાં જ આનંદ માણનાર, પાપનું નિકંદન કરનાર અને અમારા પ્રાણ તેમજ જીવનના આધાર સમાન છે. એ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પૂજાસંગ્રહ સાથે ચેથી શ્રી ગંધપૂજા [ અગર, ચંદન, કપૂર, કુમકુમ, કુસુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી એક કાળમાં લઈ ઉભા રહેવું. ] દુહા ચીથી પૂજા વાસકી, વાસિત ચેતન રૂપ, કુમતિ કુગંધી મિટી ગઈ, પ્રગટે આતમરૂપ. ૧ સુમતિ અતિ હર્ષિત હુઇ, લાગી અનુભવ વાસ; વાસ સુધે પૂજતાં, મેહ સુભટકે નાસ. ૨ કુકમ ચંદન મૃગમદા, કુસુમ ચૂર્ણ ઘનસાર; જિનવર અંગે પૂજતાં, લહિયે લાભ અપાર, ૩. દુહાનો અર્થ–સુગંધી દ્રવ્યોથી પ્રભુની ચેથી પૂજા કરવાથી આત્મામાંથી દુબુદ્ધિરૂપ દુર્ગધ દૂર થાય છે. ચેતનનું સ્વરૂપ સુવાસિત થાય છે અને આત્માનું સાચું સ્વરૂપ પ્રગટે છે. ૧ પ્રભુની સુગંધી વાસક્ષેપથી ચેથી પૂજા કરતાં સદ્દબુદ્ધિ અતિશય આનંદી થઈ અને આત્માને સ્વાનુભવની સુગંધ આવી તેથી મેહરૂપી મહાદ્ધો નાશ પામ્યા. ૨ પ્રભુના અંગે લાલ વર્ણવાળું કંકુ, સુખડ, કસ્તુરી અને કેસરની પાંખડીઓ સાથે ઘસીને પૂજા કરવાથી અનેકગુણે લાભ પ્રાપ્ત થાય છે. ૩ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ ૩ સત્તરદી પૂજા–બીજી પૂજાદાળ (રાગ-જંગલ, તાલ-પંજાબી ઠેકે.). " ( અબ મેહે ડાંગરીયા–એ દેશી. ) અબ મોહે પાર ઉતાર જિનંદજી! અબ મેહે પાર ઉતાર | દાનંદઘન અંતરજામી, અબ મેહે પાર ઉતાર. (એ આંકણી) વાસખેપર્સે પૂજા કરતાં, જનમ મરણ દુ:ખ ટાર; જિ0 નિ જ ગુણગંધ સુગંધી મહેકે, દહે કુમતિ મદ માર, જિ. ૧ જિન પૂજત હી મન અતિ વેગે, ભંગે ભરમ અપાર; જિ0 પુદ્ગલસંગી દુર્ગધ નાઠે, વરતે જયજયકાર, જિન૦ ૨ કુંકુમ ચંદન મૃગમદ ભેલી, કુસુગંધ ઘનસાર, જિ જિનવર પૂજન રગે રાચે, કુમતિ સંગ સબ છાર, જિન ૩ પૂજાઢાળનો અથ–હે જ્ઞાન-આદના ભંડાર અંતર્યામી જિનેન્દ્ર ભગવન્! હવે તું મને આ સંસારરૂપી સમુદ્રથી શીઘ પાર ઉતાર–પાર કર હે પ્રભુ! તારી વાસક્ષેપથી પૂજા કરવાથી તે મારા સંસાસંબંધી જન્મમરણનાં દુઃખેને નાશ કર. વળી આ વાસક્ષેપની પૂજાથી આત્માના ગુણની સુગંધ સર્વત્ર ફેલાય છે અને કુબુદ્ધિ, મદ અને કામવાસના પણ બળી જાય છે. ૧ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા અતિશય ઉલ્લાસપૂર્વક કરવાથી અનેક પ્રકારના ભ્રમ ભાંગી જાય છે. વળી પુદ્ગલની આસક્તિરૂપ દુર્ગધ નાશ પામવાથી ચારે બાજુથી વિજય અને વિજય જ થાય છે. ૨ શ્રી જિનેશ્વરના અંગે કંકુ, સુખડ, કરતુરી, સુગંધી પુષ્પ સાથે કેસરને ઘસીને જે ઉલાસપૂર્વક પૂજા કરતા આનંદ અનુ. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પૂજાસ'ગ્રા સા વિજયદેવતા જિનવર પૂજે, જીવાભિગમ માઝાર; જિ શ્રાવક્ર તિમ જિન વાસે પૂજે, ગૃહસ્થધકા સાર જિ ૪ સમકિતકી કરણી શુભવરણી, જિન ગણધર હિતકાર; જિ આતમ અનુભવ ર્ગર્ગીલા, વાસ યજનકા સાર, જિપ્ [ આ મેલી પ્રભુના શ્રૃ ંગે વાક્ષેપ મળે. ] પાંચમી છુટાં ફુલની પૂજા ( પાંચ વર્ષોંના સુગ ધી ફૂલે રકાબીમાં લઇ ઉભા રહેવું.) દુહા મન વિકસે જિન દેખતાં, વિકસિત ફૂલ અપાર; જિન પૂજા એ પાંચમી, પંચમી ગતિ દાતાર. ૧ ભવે છે તે દુબુદ્ધિના બધા સંચાગેને ત્યજી દે છે અર્થાત્ છે તેની કુમતિ નાશ પામે છે. ૩ જૈમ જીવાભિગમસૂત્રમાં વિજયદેવે શ્રી જિનેશ્વર ભગવ’તની પૂજા કર્યાનુ વધુન છે તેવી રીતે શ્રાવક મા પ્રભુની વાસક્ષેપથી પૂજા કરે. પ્રભુની પૂજા એ શ્રાવકના ધર્માંમાં સારભૂત અસ્તુ છે. ૪ શ્રી તીથ"કર ભગવતા તેમજ ગણધર ભગવતાએ આવી પૂજાને કલ્યાણ કરનારી સમ્યગ્દનની શુભ કરણી તરીકે કહી છે. આ વાસક્ષેપ પૂજાના સાર એ છે કે તેનાથી આત્મા પેાતાના અનુભવના રગમાં આનંદ પ્રાપ્ત કરનારા અને છે. પ્ દુહાના અથશ્રી જિનેશ્વર ભગવતની વિકસિત છુટા પુષ્પાથી થતી પાંચમી પૂજા જોતાં મન આનતિ થાય છે અને તે પાંચમી પૂજા પાંચમી ગતિ-મુક્તિગતિને આપે છે. ૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૦૫ પંચવરણકે ફૂલસે, પૂજે ત્રિભુવનનાથ; પંચવિઘન ભવિ ક્ષય કરી, સાધે શિવપુર સાથ. ૨ પૂજાઢાળ ( રાગ- કહેરબા, તાલ હુમરી ) ( પાસ જિપ્સદા પ્રભુ મેરે મન વઢિયા-એ દેશી. ) અહંન જિનંદ પ્રભુ મેરે મન વસીયા. (એ આંકણી) મોગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી નિરખ હરસીયા. અહંન ૧ કુંદ પ્રિયંગુ વેલી મચકંદા, બેસિરિ જાઇ અધિક દરસીયા, અહંન૦ ૨ જલ થલ કુસુમ સુધી મહકે, જિનવરપૂજન જિમ હરિરસીયા. અહંન૦૩ જે ભવ્ય પાંચ રંગના છુટા ફૂલેથી ત્રણે ભુવનના નાથ શ્રી જિનેવદેવની પૂજા કરે તે પાચે પ્રકારના અંતરાય કામને નાશ કરીને મેક્ષનગરના સંયેગને પ્રાપ્ત કરે છે. ૨ પૂજાઢાળીનો અર્થ–શ્રી અરિહંત જિનેશ્વર ભગવાન મારા મનમાં રમે છે, સફેદ મોગરો, લાલ ગુલાબ, માલતી, ચપ, કેતકી વગેરે પુપથી પૂજાયેલા પ્રભુને જોઈને મારું મન આનંદ પામે છે. ૧ પ્રભુની પાંચમી પુષ્પપૂજામાં કુંદ, પ્રિગુ. વેલી, ચકુંદ, બેલસિરિ, જાઈ વગેરે અનેક જાતિના પુ. અત્યત શેભી રહ્યા છે. ૨ પાણી અને પૃથ્વી ઉપર ઉત્પન્ન થયેલ સુધી પુપિની સુવાસ ચારે બાજુ મઘમઘે છે. જેમ ઇદ્ર શ્રી જિનેશ્વર ભગ WWW.jainelibrary.org Page #423 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે પંચ બાણ પડે નહીં મુઝકે, જએ પ્રભુચરણે ફૂલ બરસીયા અહંન ૪ જડતા દૂર ગઈ સબ મેરી, પાંચ આવરણ ઉખાર ધરસીયા અહંન૦ ૫ અવર દેવકે આક ઇત્તરા, તુમારે પંચ રંગ ફૂલ વરસીયા, અહંન ૬ જિન ચરણે સહુ તપત મિરત હૈ, આતમ અનુભવ મેઘ વરસીયા, અહંનo ૭. વંતની પૂજામાં લયલીન થાય તેમ ભવ્યજીવે પણ પ્રભુની પુષ્પપૂજામાં મગ્ન થાય છે. ૩. પ્રભુના ચરણકમળમાં પુની વૃષ્ટિ કરનાર ભવ્યાત્માને કામદેવના પાંચ પ્રકારના બાણે પીડા આપવા સમર્થ થઈ શકતા નથી. ૪ વળી તેનાથી બધી જડતા દૂર ચાલી જાય છે અને પાંચે પ્રકારના આવરણે ઉખડીને ચાલ્યા જાય છે. પણ બીજા દેવેની પૂજામાં આંકડા અને ધતૂરાના પુપે વપરાય છે, પરંતુ હે પ્રભુ! તમારી પૂજામાં તે પાંચે વર્ણના સુગંધી ફૂલની વૃષ્ટિ થાય છે. ૬ શ્રી જિનેશ્વર ભગવંતના ચરણેમાં વાસ કરવાથી આત્મામાં અનુભવરસરૂપી મેઘની વૃષ્ટિ થાય છે અને તેના પ્રભાવે તમામ પ્રકારના અંતરના તાપ શમી જાય છે. ૭ Page #424 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેટ્ટી પૂજા-ખીજી છઠ્ઠી શ્રી પુષ્પમાળા પૂજા ( પંચવણના સુગધી ફૂલોની માળા ગુંથી હાથમાં લઈ ઊભા રહેવું.) દુહા છઠ્ઠી પૂજા જિનતણી, ગુથી કુસુમની માલ જિન કઠે થાપી કરી, ઢાળીયે દુ:ખ જજૉલ પચવરણ કુસુમે કરી, ગુ'થી જિનગુણમાલ; વમાલા એ મુક્તિકી, વરે ભક્ત સુવિશાલ, પૂજાઢાલ રાગ-જ ગલેા, તાલ-દીપયંદજી. ) કુસુમબાલસે જે જિન પૂજે, ક કલંક નાસે ાવ તેરે. કુસુમ૰ (આંકણી) નાગ પુન્નાગ પ્રિયંગુ કેતકી, ચંપક દમનક કુસુમ ઘને રે; ૪૦g ૧ દુહાના અથ—પ્રભુની છઠ્ઠી પૂજામાં શ્રી જિનેશ્વર ભગવતના કંઠેમાં ગુ ંથેલી પુષ્પાની માળા સ્થાપન કરવાથી સસારનાં દુઃખ તથા ચિંતાએ નાશ પામે છે. ૧ * પાંચ વષ્ણુના પુષ્પાની ઉત્તમ માલા એ શ્રી જિનેશ્વર ભગવતના જાણે ગુથેાની જ માલા હોય એમ લાગે છે. ભક્ત જન તેના પ્રભાવે મુક્તિરૂપી કન્યાની શ્રેષ્ઠ વરમાળા પ્રાપ્ત કરનાશ બને છે. અર્થાત્ મુક્તિકન્યા તેને વરવા માટે તેના કફમાં વરમાળા આરેપણ કરે છે. ૨ પૂજાતાળના અ—હે પ્રભુ ! જે કાંઈ ભવ્યજીવ તમારી પુષ્પમાળાથી પૂજા કરે, તેના કમરૂપ કલંક નાશ પામે છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે મલ્લિકા નવમહિલકા શુદ્ધ જાતિ, તિલક વસંતિક સબ રંગ હેરે, કલ્પ શેક બકુલ મગદંતી, પાડલ મરક માલતી લે રે; ગુંથી પંચ વરણકી માલા, પાપંક સબ દુર કરે રે, કુસુમ, ૨ ભાવ વિચારી નિજ ગુણમાલા, પ્રભુસે આગે અરજ કરે રે; સવ મંગલકી માલા રેપ, વિઘન સકલ સબ સાથ જરે રે, કુસુમ ૩ પ્રભુને કંઠે જે પુષ્પમાળા ચઢ વવામાં આવે છે, તેમાં નાગ, પુનાગ, પ્રિયંગુ, કેતકી, ચંપક, દમનક, મલિલકા, નવલિકા, શુદ્ધ જાઈ. તિલક, વસંતિક વગેરે બધા વણેનાં પુપે રહેલા હોય છે. ૧ . પાંચ વર્ણને પુષ્પ ની માળામાં કલ્પવૃક્ષ, અશેક, બકુલ. મગતી, પાડલ, મ અને માલતી વગેરે પુષ્પને ગુ થાને પ્રભુને કંઠે પહેરાવવાથી સર્વ પ્રકારના પાપરૂપી મળ દૂર થાય છે. ૨ આત્માના ગુણરૂપ પુથી માળાને ભાવાર્થ વિચારીને પછી પ્રભુની પાસે વિનંતિ કરે છે કે–સર્વ પ્રકારના મંગલના પુપમાળા પ્રભુના કંઠે સ્થાપન કરવાથી સર્વ પ્રકારના વિનેઅંતરાયે એકી સાથે નાશ પામે છે. ૩ Page #426 -------------------------------------------------------------------------- ________________ સત્તભેદી પૂબીજી આતમ નંદી જ ગગુરુ પૂજી, કુમતિ ફંદ સબ દૂર ભાગે રે; પૂરણ પુયે જિનવર પૂજે; આનંદરૂ૫ અનૂપ જગે રે. કુસુમ ૪ સાતમી શ્રી અંગરચના પૂજા દુહા પાંચ વરણકે કુલકી, પૂજા સાતમી માન; પ્રભુ અંગે અંગી ચી, લહિયે કેવલજ્ઞાન. ૧ મુક્તિધૂકી પત્રિકા, વરણું શ્રી જિનદેવ; સુધી તત્તવ સમજે સહી, મૂઢ ન જાણે ભેવ. ૨ આત્મસ્વભાવમાં જ રમત જગદ્ગુરુને પૂજવાથી દુબુદ્ધિના બધા બંધને નાશ પામે છે. પિતાના મહાન પુણ્યદયથી પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વદેવને જે પૂજે છે, તેના આત્મામાં અનુપમ આનંદના પૂર ઉછળે છે. ૪ દુહાને અથ–પાંચ વર્ણના પુની આંગી પ્રભુની સાતમી પૂજામાં રચવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧ શ્રી જિનેશ્વરદેવે આ પૂજાને મુક્તિધૂને વરવા માટે આમં. ત્રણ પત્રિકા જેવી કહી છે. આનું રહસ્ય સૂકમબુદ્ધિવાળા જ યથાર્થ સમજી શકે, પરંતુ સ્કૂલ બુદ્ધિવાળા છે તેને જાણ શકતા નથી. ૨ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ પૂજાસંગ્રહ સાથે પૂજાઢાલ (તુમ દીન કે નાથ દયાલ લાલ-એ દેશી ). તુમ ચિદઘન ચંદ આનંદ લાલ, તોરે દર્શનકી બલિહારી. તુમ ૧ પંચવરણ ફૂલસેં અંગીયા, વિકસે ક્યું કેસર ક્યારી, તુમ૦ ૨ કુંદ ગુલાબ મરૂક અરવિંદ, ચંપક જાતિ મંદારી. તુમ ૩ સેવન જાતિ દમનક સોહે, મન તનુ તજિત વિકારી. તુમ ૪ અલખ નિરંજન જાતિ પ્રકાશે, પુદ્ગલ સંગ નિવારી. તુમ ૫ પૂજાતાલને અર્થ–હે પ્રભુ! તમે જ્ઞાન અને આનંદથી જ ભરેલ હેવાથી ઉત્તમત્તમ-પૂર્ણ છે, માટે તારા દર્શનનું પણ ઘણું મહત્વ છે. ૧ પ્રભુની આંગીમાં પાંચ વર્ણના પુપે એવા શેભે છે કે જાણે વિકાસ પામેલી કેસરની જ ક્યારી હોય એમ દેખાય છે. ૨ પ્રભુની પુપિની આંગીપૂજામાં વિવિધ જાતિનાં પુષ્પ જેવાં કે-કંદ, ગુલાબ, મર, કમળ, ચંપક, જાતિ, મંદાર, સેવનજાતિ, દમનક વગેરે શેભે છે. જેને જેવાથી શરીર અને મનના વિકારે શમી જાય છે. ૩-૪ શુદ્ધ આત્માને લક્ષ્યમાં ન આવી શકે તે, અંજન વહિત, તિને પ્રકાશ થવાથી જડની આસક્તિનું નિવારણ થાય છે. ૫. Page #428 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા-બીજી સમ્યગ્દર્શન જ્ઞાન સ્વરૂપી, આત્તમસત્તા જન્મ હી પ્રગટે, પૂર્ણાનંદ વિહારી, તુમ હું આòમી શ્રી ચૂણ પૂજા દુહા જિનપતિ પૂજા આઠમી. અગર ભલા ઘનસાર; સેલારસ મૃગમદ કરી, ચૂરણ કરી અાર. ચુન્નારોહણ પૂજના, સુમતિ મન આનંદ; કુમતિ જન ખીજે અતિ, ભાગ્યહીન મતિમ ≠. ૪૧૧ તમ હી લહે ભવપારી, તુમ ૭ આત્મામાં સત્તાથી રહેલ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિ ત્રાદિ ગુણુ। પ્રગટે ત્યારે આત્માનું સ્વરૂપ જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ બને છે અને પૂર્ણાનંદમાં જ રમતા કરવા રૂપ મુક્તદશા પ્રાપ્ત થાય છે. ૬-૭ દુહાઓના અ—શ્રી જિનેશ્વરની આઠમી પૂજામાં શુદ્ધ મગર, કેસર, સેલારસ અને કસ્તૂરી ભેળવીને તેનુ ઘણુ ચણુ તૈયાર કરવું. ૧ પ્રભુની આ ચૂર્ણ પૂજાથી સજ્બુદ્ધિવાળા આત્માઓને મનમાં ઘણા આનંદ થાય છે અને (મિથ્યાદૃષ્ટિ) દુઃખુદ્ધિવાળા દુર્ભાગી મ'મતિવાળા જીવાને અતિ ખેદ થાય છે. ૨ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર પૂજાસ'ગ્રહુ સા પૂજાઢાલ ( રાગ–જોગીયે।. ) ( નાથ મુને ટર્ક, ગઢ ગિરનાર તું ગમેારી ) કર્મ કલંક દહ્યોરી, નાથ જિન પૂજકે. ( એ આંકણી ) અગર સેલારસ મૃગમદ ચૂરી, અતિ ઘનસાર મદ્યોરી, નાથ૦ ૧ તી...કપત્ર શાંતિ જિનેશ્વર, જિન પૂને પ્રશ્નોરી, નાથ૦ ૨ અષ્ટ કરમદલ ઉદભટ ચૂરી, તત્ત્વમણકા લઘોરી, નાથ૦ ૩ આઠાહી પ્રવચન પાલન શરી, દૃષ્ટિ આઠ લક્ષ્યોરી, નાથ૦ ૪ શ્રદ્ધા ભાસન રમણતા પ્રગટે, શ્રી જિનાજ કહ્યોરી. નાથ૦ ૫ આતમ સહુનઃ હુમારા, આઠમી પૂજા ચહ્નોરી, નાથ૦૬ પૂજાતાળના અ—à જિનેશ્વર નાથ ! તારી પૂજા કરનારના કમરૂપી કલક તુ ખાળી નાખે છે. પ્રભુની આઠમી ચૂ`પૂજા કરવા માટે અગર, સેલાષ અને કસ્તૂરીને વાટીને ઘણા કેસર સાથે ચૂપ તૈયાર કરવુ. ૧ શ્રી શાંતિનાથ ભગવાને પેતાના પૂર્વ ભવમાં શ્રી જિનેશ્વર દેવની પૂજા કરીને શ્રી તી કરપદ ઉપાર્જન કર્યું હતું. ૨ પ્રભુની પૂજા કરવાથી ભવ્યાત્મા આઠે કર્માંના દિલેકને પૂતઃ નાશ કરીને આત્મતત્રમાં જ રમણતા કરનારી બને છે. ૩ અષ્ટ પ્રવચન માતાના પાલનમાં શૂરવીર સાધુ ભગવ તે ચેાગના આઠે દૃષ્ટિમાં રહે છે. ૪ શ્રી જિનેશ્વર ભગવતે કહે છે કે- આ પૂજાના પ્રભાવે સમ્યગ્દર્શન, જ્ઞાન અને આત્મગુત રૂપ ચારિત્ર પ્રગટ થાય છે, પ આત્માતા સ્વાભાવિક આન ંદને પ્રગટાવનાર આઠમી પૂજામાં ઘણા ભાવ–પ્રેમ થાય છે. ૬ Page #430 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૧ નવમી શ્રી વિજપૂજા પંચવરણ વજ શેભતી, ઘુઘ કે ઘમકાર; હેમદંડ મન મોહની, લધુ પતાકા સાર. ૧ રણઝણ કરતી નાચતી, શાભિત જિનઘર જંગ; લહકે પવન ઝરસે, આજત નાદ અભંગ, ૨ ઇંદ્રાણું મસ્તક લઈ, કરે પ્રદક્ષિણા સાર; સધવા તિમ વિધિ સાચવે, પાપ નિવારણહાર, ૩ પૂજાઢાલ (રાગ-દુ પરી, પંજાબી ઠેકા. આઈ ઈકનાર–એ દેશી.) આઈ સુંદર નાર, કર કર સિગાર, ઠાડી ચૈત્ય દ્વાર, મન મોર ધાર; પ્રભુ ગુણવિચાર, અઘ સબક્ષયકીને. આઈ. ૧ કુહાને અર્થ-પાંચ વર્ષની ધ્વજને ફરતી ઘુઘરીઓના અવાજ થઈ રહ્યો છે. તેમાં સુવર્ણનો ઉચ્ચ દંડ અને મનને આનંદ આપતી નાની નાની ઉત્તમ ધજાઓ શેભી રહી છે. ૧ શ્રી જિનમંદિરના શિખરે શેભી રહેલ ધજા પવનના ઝપાટાથી ફરકે છે અને તેની ઘુઘરીઓના રણઝણ અવાજ સાથે જાણે નાચ કરે છે. તે વખતે જાણે અનાહત નાદ એક સરખે ગુંજી રહ્યો છે, એવું જણાય છે. ૨ જેમ ઈંદ્રાણ પિતાના માથા ઉપર કુંભ લઈને પ્રભુને પ્રદક્ષિણે આપે છે, તેમ નવમી પૂજામાં સૌભાગ્યવતી સ્ત્રી પણ પાપનું નિવારણ કરનારી આ વિધિ સાચવે છે. ૩ પૂજાતાળનો અર્થ–પ્રભુની નવમી પૂજામાં ઉત્તમ શણ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જોજન ઉત્તંગ અતિ સહસ ચંગ, ગઇ ગગન લંઘ, વિહરખ સંગ; સમ જગ ઉત્તંગ, પછિનકમે લીના. આઇ ૨ જિમ ધ્વજ ઉત્તંગ, તિમ ૫૬ અભંગ, જિન ભક્તિ ર્ગ, ભાવ મુક્તિ મંગ; ચિત આનંદ, સમતારસ ભીનેા. આઇ ૩ પૂજાસ'ગ્રહુ સાથે અમ તાર નાથ, મુજ કર સનાથ, તજ્યેા ગુરુ સાથ, મુજ પકડ હાથ; દીનેાંકે નાથ, જિન વચનસ પીનેા. આઇ ૪ ગાર સજીને મનમાં આન'ને ધરતી એક સુંદર સુÀાભિત નાર તારા મંદિરના દ્વાર પાસે આવી છે અને પ્રભુના શુથૈાના વિચાર કરીને પોતાના બધાં પાપાના નાશ કરી રહી છે. ૧ એક હજાર જોજન ઉંચા દડવાળી ધજા જાણે આકાશને પણ એળગી જાય છે. આવી ધજા જોવાથી ભવ્યજીવા હુ પામે છે અને સમગ્ર વિશ્વમાં જે સવેચ્ચિપદ-મુક્તિપદ છે, તે જાણે ક્ષણમાં પ્રાપ્ત કર્યું. ૨ પ્રભુની નવમી ઉચ્ચ વ્રજપૂજામાં શ્રી જિનેશ્વરની ભક્તિના ઉલ્લાસથી સમતારસમાં જ મગ્ન ભવ્યજીવ કદાપિ નાશ ન પામે તેવું જ્ઞાન અને આનંદ સ્વરૂપી મેક્ષ માગે છે, ૩ હે દીન અનાથેના સ્વામી ! હવે ક્રુગુરુઓના સંગ ત્યજી દીધા છે, માટે તું મારા સ્વામી થઈને મારા હાથ પકડીને મને આ પ્રંસારથી તાર. વળી હુ' શ્રી જિનેશ્વરના વચનના રસમાં મગ્ન થયેા છેં. ૪ Page #432 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૧૫ આતમ આનંદ, તુમ ચરણ વંદ, સબ કટત ફંદ, ભયો શિશિર ચંદ; જિન પઠિત છંદ, દવજ પૂજન કી. આઈ૫ દશમી શ્રી આભરણ પૂજા દુહા શેજિત જિનવર મસ્તકે, રયણુમુકુટ ઝલકત; ભાલ તિલક અંગદ ભુજા, કુંડલ અતિ ચમકંત. ૧ સુરસ્પતિ જિનઅંગે રચે, રત્નાભરણુ વિશાળ; તિમ શ્રાવક પૂજા કરે, કટ કરમ જંજાળ. ૨ પૂજા-ઢાલ (રાગ જગલે તાલ દાદરો ) આનંદકંદ પૂજતાં જિનંદવંદ હું. (એ આંકણી) મેતી જાતિ લાલ હીર હંસ અંક જવું. કંડલ સુધાર કરણ મુકુટ ધાર તું. આનંદ૦ ૧ હે પ્રભુ! તમારા ચરણયુગલને વંદન કરવાથી મારા આત્મામાં આનંદ–આનંદ થાય છે. સંસારના બધાં બંધને દૂર થઈ જાય છે. હૃદય શિશિર ઋતુના ચંદ્ર જેવું થયું. હે પ્રભુ! આ સ્તુતિ દ્વારા મેં આપની દવજ પૂજા કરી. પ ણ દુહાને અથ–જેમ ઈંદ્ર શ્રી જિનેશ્વર ભગવંતના અંગે રતનનાં આટાં આભૂષણ પહેરાવે છે, તેમ શ્રાવક પણ પ્રભુની દશમી આભરણ પૂજામાં પ્રભુના સુંદર મસ્તકે રત્નને દેદીપ્યમાન મુકુટ, લલાટ પ્રદેશમાં તિલક, હાથે કડાં, કાને અતિ ચમકતા કુંડલ વગેરે પહેરાવે છે અને તેથી કર્મનાં બંધને છેદાઈ જાય છે. ૧-૨ પૂજાતાલને અથ–હું આનંદના કંદ સમાન ઉત્ત Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ પૂજા સંગ્રહ સાથે - સા ક , , , , , સૂર ચંદ કંડલે, શાભિત કાન દૂર અંગદ કંઠ કંલા, મુનીંદ તાર તું. આનંદ૦ ૨ ભાલ તિલક ચંગ રંગ, ખંગ રંગ જયં; ચમક દમક નંદન, કંદપ જીત તું. આનંદ૦ ૩ વ્યવહ રમાષ્ય ભાખી, જિન બિબ ચું; કરે સિંગાર ફાર કર્મ, જાર જાર તું. આનંદ૦ ૪ વૃદ્ધિ ભાવ આતમા, ઉમંગકાર તું; નિમિત્ત શુદ્ધ ભાવકા, પિયારકાર તું; આનંદo ૫ તમ પ્રભુની આકરણ પૂજા કરું છું તેમાં સાચા મેતી અને લ લ માણેક, શ્રત હીરા, હું સગર્ભ રન વગેરેના કુ ડલ અને ચારી ધાર-કીનારવાળા મુકુટને ધારણ કરવામાં આવ્યા છે. ૧ હે પ્રભુ! આપના બને કાને સૂર્ય અને ચંદ્ર સમાન બે કુંડલે શેભે છે અને હાથે કડાં, કઠે હારને ધારણ કરનાર હે મુનિઓના ઇંદ્ર! તું અમને ભવસમુદ્રથી પાર કર ૨ જેમ સુંદર ખગ-તલવાર શેભે તેમ ભાલપ્રદેશમાં સુંદર તિલક શેભે છે ગળે ચમકતી આનંદ કરાવનારી માળા છે. વળી હે પ્રભુ! તમારું એવું અદૂભુત રૂપ છે કે- કામદેવને પણ તમે શોભાથી જીતી લે છે. ૩ વ્યવહારભાગ્યમાં જેમ જિતેંદ્ર પ્રતિમાની શેભાનું વર્ણન કર્યું છે, તેમ ગૃહસ્થ પણ પ્રભુની મહાન વિભૂષા કરી કમને મૂળથી બાળી નાંખે છે. આ હે પ્રભુ! અમારા આત્મામાં ભાવની વૃદ્ધિ તથા આનંદ Page #434 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૧૭ અગ્યારમી શ્રી પુષ્પગ્રહ પૂજા દુહા પુષ્પઘરે મન રંજને, કુલે અદ્ભુત ફૂલ; મહકે પરિમલ વાસના, રહકે મંગલમૂલ- ૧ ભિત જિનવર બિચમે, જિમ તારા ચં; ભવિ ચાર મન મેદસે, નિરખી લહે આનંદ, ૨ પૂજાઢાળ ( રાગ-ખમાય, તાલ પંજાબી ઠેક.). ( શતિ વાનકજ દેખ નયન–એ દેશી ) ચંદબદન જિન દેખ નયન મન, અમીરસ ભીને રે. (એ આંકણી) રાય બેલ નવમાલિકા કંદ,મોગર તિલક જાતિ મચકુંદ; કેતકી દમનક સરસ રંગ, ચંપક રસભીને રે, ચં૦ ૧ કરનાર તમે જ છે. વળી શુદ્ધ ભાવમાં થતા નિમિત્ત પ્રત્યે પ્રેમ કરાવનાર પણ તમે જ છે. ૫ દુહાને અથ–પ્રભુની અગ્યારમી પૂજામાં પાંચવર્ણના અદ્ભુત પુષ્પનું બનાવેલ પુનું ઘર આપણા મનને આનંદ આપે છે. તેની સુંદર સુવાસ ચારે બાજુ મહી રહી છે અને તે મંગલના મૂલનું આચરણ કરે છે. ૧ જેમ તારામાં ચંદ્ર શેભે તેમ પુષ્પના ગૃહમાં વચ્ચે જિનેશ્વર ભગવાન શેભે છે. વળી ચકરપક્ષી જેમ ચંદ્રને જોઇને આનંદ પામે છે તેમ ભવિજીવ તમને જોઈ-જોઈને આનંદ પામે છે. ૨ - પૂજાઢાળીને અથ– હે પ્રભુ! ચંદ્ર તુલ્ય વદનવાળા Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ પૂજાસંગ્રહ સાથે - - - ઇત્યાદિક શુભ કૂલ રસાલ, ઘર વિરચે મનરંજન લાલ; જાલી રેખા ચિતરી શાલ, સુરમંડપ કીને રે. ચંદ્ર ૨ ગુચ્છ સુમખાં લંબા સાર, ચંદુઆ તોરણુ મહાર; દ્વિભવનને રંગધાર, ભવપાતક છીને રે. ચં૦ ૩ કુસુમાયુધકે મારણ કાજ, ફૂલઘરે થાપે જિનરાજ; જિમ લહિયે શિવપુર રાજ, સબ પાતક ખીને રે. ચં. ૪ તમને મારા ચક્ષુથી જોઈને મારું મન અમૃતના રસથી આદ્ર બન્યું છે. અગ્યારમી પૂજામાં જે પુષ્પગ્રહ બનાવ્યું છે તેમાં મુખ્ય રાજવેલ, નવમાલિકા. કુંદ, મગર, તિલક, જાઈ, કેતકી, દમણુક, ઉત્તમ રસ અને વર્ણવાળા ચંપક વગેરેના પુષ્પો રહેલા છે. ૧ પુષ્પગ્રહમાં ઉપર વર્ણવેલા અનેક પ્રકારના રસવાળા પુની રચના હોવાથી આપણા મનને ઘણે આનંદ આપે છે. જેમ દેવતાઓએ પુષ્પોની જાળી-ઝરેખાવાળા સુંદર રંગમંડપ જે દેવમંડપ પ્રભુની ભક્તિ માટે કર્યો હતે. ૨ પુષ્પગ્રહમાં ઈંદ્રોના ભવન-વિમાને જેવા રંગને ધારણ કરનારા પુના ઉત્તમ લાંબા ગુચ્છ, ઝુમખાં, મનહર ચંદ્રવા, અને તારણેની રચના કરી છે, તેથી સંસારીદશાના પાપે ક્ષય પામે છે. ૩ - કામદેવને-વિષયાસક્તિને મારવા માટે પુષ્પગૃહમાં શ્રી જિનેકવર ભગવંતને સ્થાપન કરે છે. તે પ્રભુના દર્શનથી મનગરનું રાજ મળે છે અને સર્વ પાપને ક્ષય થાય છે. ૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૧૯ - - - - - - - - આતમ અનુભવ સ્પર્મ રંગ,કારણ કારજ સમજ તું ચંગ; દૂર કરે તુમ કુમુરુ સંમ, નરભવ ફલ લીન રે. ચં૦ ૫ બારમી શ્રી પુષ્પવૃષ્ટિ પૂજા બાદલ કરી વર્ષા કરે, પચવરણ સુર ફૂલ; હરે તાપ સબ જગતકે, જનધન અમૂલ, ૨ -હાલ ( અડિલ છંદ) ( સત્તરમે ભલે સુપન સૂચિત સતી–એ દેશી. . ફૂલપગર અતિ ચંગ રંગ બાદલ કરી; પરિમલ અતિ મહમંત, મિલે નર મધુકરી; જાનુદધન અતિ સરસ, વિકચ અધે બીટ હૈ, વરસે બાધારહિત, રચે જિમ છીંટ હે. ૧ પ્રભુની અગ્યારમી પૂજા એ આત્મ- અનુભવના રસમાં ઉલ્લાસ રૂપી કાર્ય કરવા માટે આ પૂજાને તું ઉત્તમ કારણ સમાન સમજ-જાણ વળી તમે કુગુરુને સંગ દૂર કરે એટલે આ મનુષ્યભવનું ફળ પ્રાપ્ત થાય. ૫ દુહાને અથ–દે પ્રભુની આગળ પુપના મેઘની રચના કરીને પાંચે રંગેના પુરની જાનું પ્રમાણ (પૃથ્વીઉપર) વૃષ્ટિ કરે છે. જે સમગ્ર વિશ્વના તાપ હરી લે છે. ૧ પૂજાલાળને અ–વિવિધ ઉજવલ વર્ણના અતિ સુંદર પુષ્પોની વર્ષા થાય છે. તેની સુવાસ ઘણી પ્રસરે છે તેથી ત્યાં ભ્રમરા-જમરીઓ ખેંચાઈને આવે છે. આ પુખે અતિ રસવાળા, વિકસિત અને તેનાં ડીંટડા નીચે ભૂમિતલ સાથે WWW.jainelibrary.org Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પૂજાસંગ્રહ સાથે ( રાગ-કાફી, તાલ–દીપચંદી ) ( સાચા સાહિબ મેરા, ચિંતામણિસ્વામી–એ દેશી ) મંગલ જિન નામે, આનંદ ભવિકે ઘનેરા, (આંકણું). ફૂલપગાર બદરી ઝરી રે, હેઠે બટ જિનકેરા. મં૦ ૧ પીડારહિત ઢિગ મધુકર ગુંજે, ગાવત જિન ગુણ તેરા, મ... ૨ તાપ હરે તિહું લોકકા રે, જિનચરણે જસ ડેર, મં૦ ૩ અશુભ કરમદલ દૂર ગયે રે, શ્રી જિનનામ ટેરા, મં૦ ૪ આતમ નિમલ ભાવ કરીને, પૂજે મિટત અંધેર. મંઓ ૫ અડે છે તેવી જાનુપ્રમાણુની વૃષ્ટિ ધારાબદ્ધ થાય છે. તેથી જમીન ઉપર પુષ્પની જ જાણે ભૂમિ કે જે ગાલીચા જેવી દેખાય છે. ૧ શ્રી જિનેશ્વર ભગવંતેના મંગલકારી નામથી ભવિઓને ઘણે આનંદ થાય છે. પુપની વાદળી (મેઘ)માંથી પુના સમૂહની વર્ષા થાય છે, તે પુના ડીંટડા જમીન સાથે અડે છે. ૧ - હે જિનેશ્વર ભગવંત ! ત્યાં આગળ પીડા રહિત તે પુના ઢગ ઉપર ભમરા-ભમરીઓ ગુંજારવના ન્હાને તારા ગુણેનું જાણે ગાયન કરે છે. ૨ શ્રી જિનેશ્વરના ચરણે જે પુષ્પોના સમૂહને વાસ છે, તે ત્રણે લેકના તાપને હરે છે. ૩. શ્રી જિનેશ્વર ભગવંત નામનું રટણ કરવાથી બધાં અશુભ કર્મોના સમૂહ દુર થાય છે. ૪ આ પૂજા આમાના ભાવને નિર્મળ કરે છે, તેથી મેહને અંધકાર દૂર થાય છે. ૫ Page #438 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેઢી પૂજા-ખીજી તેરમી શ્રી અષ્ટમગલની પૂજા દુહા સ્વસ્તિક દણ કુંભ હૈ, ભદ્રાસન વમાન; શ્રીવચ્છ નદ્રાવત હૈ, મીનયુગલ સુવિધાન, અતુલ વિમલ ખંડિત નહીં, પંચવરણકે શાલ; ચંદ્રકિરણ સમ ઉજ્જલે, યુવતી Å વિશાલ, અતિ સલક્ષણ તંદુંલે, લેખી મંગલ આર્ટ; જિનવર અંગે પૂજતાં, આનંદમંગલ માર્ટ, ૩ પૂજા-ઢાળ ( જિનગુણગાન શ્રુતિ અમૃતરૂએ દેશી ) ૪૨૧ મંગલપૂજા સુરતરુકદ્ર (એ આંકણી ) સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે, આઠ કર્મના કાર્ટ ફેં મં દુહાના અ—પ્રભુની તેરમી પૂજામાં જે અષ્ટમ' ગલનુ આલેખન થાય છે, તેનાં નામેા નીચે પ્રમાણે છે-સુંદર સ્વસ્તિક, (સાથીચા), દપ ણુ, કુંભ ભ ાસન, કેડીયુ', શ્રીવત્સ, નંદાવર્ત્ત, અને મત્સ્યયુગલ 1 પ્રભુની આગળ એક યુવતી અતિ નિર્મળ અખ'ડિત પાંચેવષ્ણુના ચંદ્રના કિરણ જેવા ઉગલ સુલક્ષગુવંત ચોખા વડે અ ઠમ ́ગળનું આનંદ-મંગળની શાભાપૂર્વક માલેખન કરે છે. ૨-૩ પૂજાતાળના અથ—પ્રભુની આ પૂજા મ’ગલકારી હાવાથી દિવ્ય કલ્પવૃક્ષનું મૂળ છે, તે આઠ સિદ્ધિની શાલા અને આન દના વિસ્તાર કરે છે અને આઠે કર્માંના વિસ્તારને દૂર કરે છે. ' Page #439 -------------------------------------------------------------------------- ________________ પૂજાગ્રહ સાથે આઠ મદ ભયે છિનકમેં દૂરે, પૂરે અડગુણ ગયે સબ બંદ, મંછ જે જન આઠ મંગલસું પૂજે, તસ ઘર કમલા કેલિકરંદ મંe આઠ પ્રવચન સુધારસ પ્રગટે, સૂરિપદા અતિથી લહંદ. મ૦ ૪ આતમ અડગુણ ચિહ્વનરાશિ, સહજ વિલાસી આતમચંદ, મં પ ચૌદમી શ્રી ધૂપપૂજા દુહા મૃગમદ અગર સેલારસ, ગંધવઠ્ઠી વનસાર; કૃષ્ણાગર શુદ્ધ કુંદ, ચંદન અંબર ભાર. ૧ અષ્ટમંગલની પૂજાના પ્રભાવે આઠે પ્રકારના મદ એક ક્ષણમાં દૂર થાય છે અને બુદ્ધિના આઠ ગુણમાં વૃદ્ધિ થાય છે બધા પ્રકારના ધંધા-કુવ્યાપાશ દૂર થાય છે. ૨ જે વ્યક્તિ પ્રભુની આઠ મંગળથી પૂજા કરે છે, તેને આંગણે લક્ષ્મીદેવી હંમેશા કીડા કરે છે. ૩ અષ્ટ મંગલની પૂજાના પ્રભાવે અષ્ટ પ્રવચન માતામાં અમૃત જે રસ પ્રગટે અને આચાર્ય ભગવંતની સંપદાઓ પણ ઘણું પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ૪ આત્મા ઉપરના આઠ કર્મો ક્ષય પામવાથી આત્માના ઉત્તમ ગુણે પ્રગટે, જ્ઞાનાનંદના પૂર પ્રગટે અને આત્મા સહજ ઉત્તમ ગુણમાં જ વિલાસ પામે છે. પણ દહાને અથ–પ્રભુની ચૌદમી પૂજામાં અગર, કસ્તુરી, Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ સત્તરભેદી પૂજા–બીજી સુરભિ દ્રવ્ય મિલાય કે, કરે દશાંગ જ ધૂપ; ધૂપદાનમેં લે કરી, પૂજે ત્રિભુવન ભૂપ, ૨ પૂજાઢાળ ( રાગ-પીલુ. તાલ દીપચંદી) મેરે જિનંદકી ધૂપસે પૂજા, કુમતિ કુગંધી દૂર હરી રે, મેરે (અંચલી) રેગ હરે કરે નિજ ગુણગંધી, દહે જંજીર કુગુરકી બંધી, નિમલ ભાવ ધરે જગ વંદી, મુઝે ઉતારે પાર મેરે કીરતાર; કે અ સબ દૂર કરી રે મેરે ૧ ઊર્વગતિ સૂચક ભવિ રી પરમ બ્રહ્મ તુમ નામ જપેરી, મિથ્યાવાસ દુખાસ ઝવેરી, કનિરંજનનાથ મુકતકા સાથ, કે મમતા મૂલ જરી રે, મેરે ૨ સેલારસ, અગરબત્તી, કેસર, કૃષ્ણાગરુ, શુદ્ધ કંદરૂપ, ચંદન, અંબર વગેરે સુગંધી દ્રવ્ય મેળવીને દશાંગધૂપ ધૂપદાનામાં લઈને ત્રણે ભુવનના સ્વામીની પૂજા કરે છે. ૧-૨ પૂજાઢાળને અર્થ–મારા પ્રભુની ચૌદમી ધૂપપૂજા કુમતિ રૂપ કુગંધને દૂર કરે છે. હે ભગવની આત્મગુણેથી સુધી ધૂપપૂજા રોગને હરે છે અને કુગુરુએ બાંધેલ સાંકળને તેડે છે, જગમાં નિર્મલ ભાવને ધારણ કરે છે. હે પ્રભુ! મારા બધા પાપને દૂર કરીને મને સંસારથી પાર ઉતારે. ૧ આ ધૂપપૂજા ભવ્યજીની ઉર્ધ્વગતિ દેખાડે છે. હે પ્રભુ! તમારા પરમબ્રહ્મરૂપ નામને જે જાપ કરે છે, તે મિથ્યાત્વ અને દુઃખના સમૂહને બાળે છે. તે નિરંજનનાથ! મમતાના મૂળને બાળીને મુક્તિને સાથ મને કરાવી આપે. ૨ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પૂજાસંગ્રહ સાથે ધૂપસું પૂજા જિનવર કેરી, મુકિતવધૂ ભાઈ છિન મેં ચેરી, અબતે કયાં પ્રભુ કીની દેરી,તુમ હી નિરંજન રૂપત્રિકી ભૂપ; કે વિપદા દૂર કરી છે. મેરેo ૩ આતમ મંગલ આનંદકારી, તુમરી ચરણ સરણું અબ ધારી, પૂજે જેમ હરિ તેમ અગારી, મંગલ કમલાકંદ શારદકા ચંદ; કે તામસ દૂર હરી રે, મેરે ૪ પંદરમી શ્રી ગીતપૂજા દુહા ગ્રામ ભલે આલાપીને, ગાવે જિનગુણ ગીત; ભાવે સુધી ભાવના, જાચે પરમ પુનીત. ૧ શ્રી જિનેશ્વર ભગવંતની ધૂપપૂજા કરવાથી મુક્તિરૂપી સ્ત્રી ક્ષણવારમાં આધીન થાય છે. હું ત્રણલેકના નાથ ! હવે તમે નિરંજન સ્વરૂપનું દાન કરવામાં વિલંબ કેમ વિલંબ કરે છે? તમે મારી આપત્તિ દૂર કરનારા બને. ૩ આ ધૂપપૂજાથી મારા આત્મામાં મંગલ અને આનંદ થાય છે. હવે મે તમારા ચરણનું જ શરણ સ્વીકાર્યું છે. જેમ ઇંદ્ર તમારી પૂજા કરે તેમ શ્રાવક પણ મંગલરૂપ લક્ષમીના મૂળ સમાન અને શરદઋતુના નિર્મળ ચંદ્ર સમાન તમારી પૂજા કરવાથી તામસભાવ દૂર કરે છે. ૪ દુહાને અથ–પંદરમી ગીત પૂજામાં શ્રી જિનેશ્વર ભગવંતના ગુણેનાં ગાન સુંદર રાગ-રાગના આલાપૂર્વક ગાતાં ગાતાં શુદ્ધ ભાવનાઓ ભાવે છે અને પરમ પવિત્ર પદની માગણી કરે છે. ૧ WWW.jainelibrary.org Page #442 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૨૫ ફિલ અનંત પંચાશકે, ભાખે શ્રી જગદીશ; ગીત નૃત્ય શુદ્ધ નાદસેં, જે પૂજે જિન ઇશ. ૨ તીન ગ્રામ સ્વર સાતમેં, મૂચ્છના ઈકવીસ; જિનગુણ ગાવે ભક્તિસું, તાર તીસ ઉગણીસ. ૩ પૂજાઢાળ ( રાગ-હણી. ઠેક પંજાબી ) જિનગુણ ગાવત સુરસુંદરી. (એ-આંકણી). ચંપકવરણ સુરમન હરણી, ચંદ્રમુખી શૃંગાર ધરી, જિ. ૧ તાલ મૃદંગ બંસરી મ ડલ, વેણુ ઉપાંગ ધૂની મધુરી, જિ. ૨ દેવકુમાર કુમારી આલાપે, જિનગુણ ગાવે ભકિત ભરીજિo ૩ - શ્રી શાસકાર ભગવંતે એ પંચાશકમાં પણ કહ્યુ છે કેજે કઈ જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિ, ગીત-નૃત્યના શુદ્ધ સ્વરથી કરે છે તેનું ફલ અનંતગણું કહ્યું છે. ૨ સંગીતશાસ્ત્રમાં કહેલ ત્રણ ગ્રામ, સાત સ્વર, એકવીસ મૂછના અને ઓગણપચાસ પ્રકારના તારના-સ્વરોના તાન, માન અને લયપૂર્વક શ્રી જિનેવરના ગુણોના ગીત-ગાન ભક્તિપૂર્વક કરે છે. ૩ પૂજાતાળને અથ–ચંપાના પુષ્પ જેવા ઉત્તમ વર્ણવાળી દેના મનને પણ લેભાવનારી ચંદ્ર જેવા મુખવાળી દેવાંગના શણગાર સજીને શ્રી જિનેશ્વર ભગવંતના ગુણગાન કરે છે ૧ દેવકુમાર તથા દેવકુમારીએ મધુરતાલ અને દેવાનિવાળા Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પૂજાસંગ્રહ સાથે નકુલ મુકુંદ વીણ અતિચંગી, તાલ છંદ યતિ સિમરી જિ. ૪ અલખ નિરંજન પોત પ્રકાશી, ચિદાનંદ સતરૂપ ધરી, જિ. ૫ અજર અમર પ્રભુ ઈશ શિવકર, સવ ભયંકર દૂર હરી, જિ. ૬ આતમરૂપ આનંદઘન સંગી, રંગી જિનગુણું ગીત કરી. જિન. ૭ સેળમી નાટક પૂજા દુહા નાટક પૂજા સેલમી, સઇ સેલે શૃંગાર; નાચે પ્રભુકે આગલે, ભવનાયક સબ ટાર. મૃદંગ, વાંસળી, વેણુ અને ઉપાંગ વગેરે વાજીંત્રોથી શ્રી જિને. શ્વર ભગવતેના ગુણગાન ભક્તિપૂર્વક કરે છે. ૨-૩ અતિશય સુંદર નકુલ, મુકું, વિણ વગેરે વાજીંત્રો પણ તાલ, છંદ ભાવિકાળનું હિત ધ્યાનમાં રાખીને અલક્ષ્ય નિર. જન, તિઃપ્રકાશરૂપ અને સત્, ચિત્—આનંદસ્વરૂપી પ્રભુના ગાન–તાન કરે છે. ૪-૫ જરા અને મરણ રહિત, સર્વ પ્રકારના ભયને દૂર કરનારા પાપોથી રહિત, સર્વનું ભલું કરનાર, ઈશ્વર આત્મસ્વરૂપમાં લીન અને શુદ્ધ આનંદમાં જ મગ્ન તેમજ આત્મગુણમાં રમણતા કરનાર પ્રભુની પંદરમી ગીત-ગાનપૂર્વક પૂજા કરી. ૬-૭ દુહાઓને અથ–પ્રભુની સેળમી પૂજામાં બે પ્રકા For Private & Pers Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ સત્તરભેદી પૂજા–બીજી દેવકુમાર કુમરી મિલી, નાચે ઈક શત આઠ; રચે સંગીત સુહાવના, બત્તીસ વિધિકા નાટ. ૨ રાવણ ને મંહેદરી, પ્રભાવતી રિયાભ; કૌપદી જ્ઞાતા અંગમે, લિયે જન્મકે લાભ. ૩ ટાળે ભવનાટક સવિ, હે જિન! દીનદયાળ; મિલ કરે સુર નાટક કરે, સુઘર બજાવે તાલ, ૪ પૂજાઢાળ ( રાગ ક૯યાણ, તાલ દાદરો ) નાચત સુરઝંદ છંદ મંગલ ગુનગારી. (આંકણી) કમર કમી કર સંકેત, આઠ શત મિલ જમરી કેત; મંદ તાર રણવણાટ, ઘુઘરૂ પગ ધારી. ના૦ ૧. રના શણગાર સજીને પ્રભુની આગળ સંસારના બધા વ્યાપાશે મૂકીને એક આઠ દેવકુમાર અને દેવકુમારીઓ બત્રીશ પ્રકારના ઉત્તમ સહામણું નાટક સંગીતના ગાન-તાનપૂર્વક કરે છે. ૧-૨. અષ્ટાપદ પર્વત ઉપર જેમ રાવણ અને મદદરીએ, સૂરિ થાભ દેવ અને પ્રભાવતી દેવીએ તથા સતી દ્રૌપદીએ શ્રી જ્ઞાતાસૂત્ર નામના અંગમાં કહ્યા મુજબ પ્રભુના આગળ ભક્તિ માટે ગાનતાનપુર્વક નાટકે કરીને પોતાના જન્મ સફળ કર્યા હતા. હે દિન અનાથના સ્વામી જિનેશ્વરદેવ ! તમે આ પારા સંસારના બધા ભવનાટકને નાશ કરે, જેથી બધા મળીને દેવની જેમ તમારી આગળ તબલાના ઘર સૂરમાં મેળવીને તાલપૂર્વક નાચ-ગાન–તાનાદિ કરીએ. ૪ પૂજાકાળીનો અર્થ–પ્રભુના મંગલકારી ગુણગાન કર Page #445 -------------------------------------------------------------------------- ________________ ४२८ પૂજાસંગ્રહ સાથે બાજત જિહાં મૃદંગતાલ, ધ મપ ધંધુમ કિટધમાલ; રંગ રંગ ઢંગ દંગ, ત્ર ત્રૌં ત્રિક તારી. ના૦ ૨ ત તા થેઈ થઈ તાન લેત, મુરજ રાગ રંગ દેત; તાન માન ગાન જાન, કિટ ના ધુનિધારી, ના. ૩ તું જિનંદ શિશિરચંદ મુનિજન સબ તાર વૃંદ; મંગલ આનંદ કંદ, જય જય શિવચારી ના ૪ નારા દેવને સમૂહ છંદબદ્ધ નાચ કરે છે. પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર તથા દેવકુમારીઓ મળીને પગે ઘુઘરા બાંધીને નાચમાં ભ્રમરીઓ (કુદડી) આપે છે અને મંદ તથા ઉચ્ચ સ્વરના રણરણાટપૂર્વક ગાનતાનાદિ કરે છે. ૧ પ્રભુની આગળ થતા નાટકોમાં મૃદંગ વાત્રમાંથી નીક ળતા અવાજોના તાલે જેમકે-ધપ-અપ–ધંધુમ-કીટ–ધમાલ તાલ તથા રંગ-ચ ગ–દ્રગ-દ્રગ અને ત્ર ત્રૌં વગેરે ત્રણ તારવાળા તંબુરા વગેરે તતિવાદ્યોમાંથી નીકળે છે. ૨ નાટકમાં નાચનારા દે તા-થેઈ થેઈ વગેરે તાન લે છે, મુરજ વાજીંત્રના રાગ આનંદ આપે છે અને તાન માન અને ગાનના જાણકાર ઉત્તમ પ્રકારની ધૂન-અવાજને ધારણ કરે છે. ૩ હે પ્રભુ ! જિનેમાં ઈંદ્ર તુલ્ય, શિશિરઋતુના ચંદ્રની જેમ શીતલ, બધા મુનિમહં તેના સમૂહને તારનાર, મંગલ તથા આનંદનું મૂળ તથા મેક્ષમહેલમાં વસનાર તમે સદા જયવંતા વ . ૪ Page #446 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદ્રી પૂજા-ખીજી રાવણ અષ્ટાપદ્મ ગિરીઢ, નાચ્યા સમ સાજ સંગ; બાંધ્યા જિનપદ્મ ઉત્તંગ, આતમ સત્તરમી શ્રી વાજીંત્ર પૂજા દુહા તત વિતત ઘન ઝુસરે, વાદ્ય ભેદ એ ચાર વિવિધ ધ્વનિકર શાભતી, પૂજા સત્તરમી સાર. સમવસરણે વાયા, નાદ તણા કાર ઢાલ દદામા દુંદુભી, ભેરી પણવ ઉદાર. વેણુ વીણા કિંકિણી, ષભ્રામરી મર ગ અધરી ભંભાનાદ, શરણાઇ સુરજગ. પંચશબ્દ વા કરી, પૂજે શ્રી અરિહત; મનવાંછિત ફલ પામીયે, હિયે લાભ અનંત. હિતકારી, ના ૫ ૪૨૯ ૧ ૧ ४ રાવણુ રાજાએ અષ્ટાપદ પર્યંત ઉપર પ્રભુની આગળ ભક્તિ કરવા માટે બધા ઉત્તમ પ્રકારના સંગીતના સાજપૂર્વક નાચગાનતાન કરીને જીવમાત્રનું હિત કરનાર તીથંકરની પદવી મેળવી. પ ૩ દુહાઓના અથ——પ્રભુની આગળ સત્તરમી પૂજા સ પ્રકારના વાજીંત્રોના અવાજથી શેલે છે. તેમાં જે વાજી ત્રો વપરાય છે, તે વાજીંત્રો ચાર પ્રકારના આ પ્રમાણે હોય છે— ૧ તત (લાંખા) વીણાદિ, ૨ વિતત (પહેાળા) સારગી વગેરે, ૩ ઘન (ઘટ જેત્રા નક્કર) અને ૪ ઝુસર (પેલા ઢાલ જેવા) મૃગાદિ હાય છે. ૧ જેમ પ્રભુના સમવસરણમાં વિવિધ વાજીંત્રોમાંથી નાદ નીકળે છે તેમ આ સત્તરમી પૂજામાં વિશાલ ઢાલ, દદામા, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ પૂજાસંગ્રહ સાથે પૂજાઢાલ ( રાગ-જંગલ, તાલ કુમરી. ) ( મન મેહ્યા જંગલકી હરણને–એ દેશી ) ભવિ નંદે જિનંદ જસ વરણને (આંકણી) વીણ કહે જગ તું ચિરનંદી. ધન ધન જગતુમ કરણને, ભવિ૦ ૧ તું જગ નંદી આનંદ કંદી, તબલી કહે ગુણ વરણુંને, ભવિ૦ ૨ નિર્મળ ગાન વચન મુખ સાચે, તૂણ કહે દુઃખ હરણને. ભવિ૦ ૩ દુંદુભિ, ભેરી, પણવ, વેણુ, વિષ્ણુ, ઘુઘરીઓ, ષભ્રામરી, મૃદંગ, ઝાલર, ભંભા, શરણાઈ, મુરજગ વગેરેના નાદ સાથે પંચ શબ્દ (શંખ)ના અવાજ પૂર્વક શ્રી અરિહંતની પૂજા કરીને ઈષ્ટ ફળને પામીએ. જેથી અનંતગણું ફળ મેળવીએ. ૨-૩-૪ પૂજાઢાળને અથ–હે ભવ્યજી! તમે શ્રી જિનેશ્વર ભગવંતના યશગાન કરીને આનંદ પામે. સત્તરમી પૂજામાં જે વીણા વાગે છે તે જાણે એવું કહે છે કે-હે પ્રભુ! જગતમાં તમે જ દીર્ઘકાળ સુધી આનંદમાં રહેશે. વળી તમારી બધી ક્રિયાઓ પણ જગના ધન્યવાદને પાત્ર છે. ૧ - તબલી જાતનું વાત્ર તમારા ગુણનું વર્ણન કરતા જાણે એવું કહે છે કે હે પ્રભુ! તું જગતનું મંગળકલ્યાણ તથા આનંદનું મૂળ છે. ૨ તૂણ (તંતુવાય) વાજીંત્ર વાગતા જાણે એવું કહે છે કે Page #448 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજા–બીજી ૪૩૧ કુમતિ પંથ સબ છિનેમેં નાસે, - જિનશાસન ઉદે ધરણને. ભવિ. ૪ મંગલદીપક આરતી કરતાં, આતમ ચિત્ત શુભ ભરણીને, ભવિ. પ કળશ (રેખતા ) જિનંદ જસ આજ મેં ગાયો, ગયે અઘ દૂર મે મને; શત અઠ કાવ્ય હું કરકે, ગુણે સબ દેવ દેવનકા. જિનંદ૦ ૧ તપગચ્છ ગગન રવિ રૂપા, હુઆ વિજયસિંહ ગુરુ ભૂપા; સત્ય કપૂરવિજય રાજા, ક્ષમા જિન ઉત્તમ તાજા. જિનંદo ૨ હે પ્રભુ! તમારું નિર્મળ જ્ઞાન, નિર્મળ વચન અને નિર્મળ મુખદર્શન ખરેખર સર્વ દુઃખનું હરણ કરનાર છે. ૩ પૃથ્વી ઉપર જ્યારે શ્રી જિનશાસન ઉદય થાય છે ત્યારે મિથ્યાદષ્ટિના બધા માર્ગો–પંથે એક ક્ષણમાં નાશ પામે છે. ૪ પ્રભુની આગળ આરતી–મંગળદી કરતા જાણે આત્મા અને ચિત્તમાં શુભ પુણ્યની ભરણ થાય છે. ૫ કળશને અર્થ–આ સત્તરભેદી પૂજામાં એકસો આઠ કાવ્ય કરીને આજે મેં શ્રી જિનેશ્વર ભગવાનના યથના ગુણગાન કર્યા તેથી મારા મનનાં પાપ દૂર થઈ ગયા અને દેશના પણ દેવ એવા તીર્થંકર પરમાત્માની સ્તુતિ કરી. ૧ પૂજાના કર્તા પિતાની પાટપરંપરા બતાવતા કહે છે કે WWW.jainelibrary.org Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ પૂજાસંગ્રહ સાથે પદ્મગુરુ રૂપ ગુણ ભાજ, કીર્તિ કસ્તુર જળ છાજા; મણિ બુદ્ધિ જગતમેં ગાજ, મુકિતગણિ સંપ્રતિ રાજા, જિનંદo ૩ વિજયઆનંદ લધુ નંદા, નિધિ શશિ અંક હૈ ચંદા; અંબાલે નગરમેં ગાયે, નિજાતમરૂપ હું પાયે, જિનંદo 8 તપગચ્છરૂપ આકાશમાં સૂર્ય સમાન વિજયસિંહસૂરિ ગુરુમહારાજની શિષ્ય પરંપરામાં ક્રમશઃ સત્યવિજય, કપૂરવિજય, ક્ષમાવિજય, જિનવિજય અને ઉત્તમવિજય થયા. ૨ પદ્મવિજય ગુણવંત ગુરુના શિષ્ય કિર્તિવિજય, કસ્તુરવિજ્ય, મણિવિજય (દાદા), બુદ્ધિવિજય તેમની પાટે મુક્તિવિજય ગણિ (મૂળચંદજી મહારાજ) તે વખતે વિચારતા હતા. ૩ મૂળચંદજી મહારાજના નાના ભાઈ આનંદવિજય ઉફે વિજયાનંદસૂરિ કે આત્મારામજી મહારાજે સં. ૧૯૧૯ માં અંબાલાનગરમાં આ સત્તરભેદી પૂજા રચીને પિતાનું આમસ્વરૂપ પ્રાપ્ત કર્યું. ૪. છે ઇતિ શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ) કૃત સત્તરભેદી પૂજા સાથે સમાપ્ત છે T Page #450 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજ્યજી મ૦ કૃત ચોસઠપ્રકારી પૂજા પ્રથમ દિવસે ભણાવવાનું જ્ઞાનાવરણીય કર્મ સૂદનાથ પૂજાષ્ટક પ્રથમ જળપૂજાના દુહા શ્રી શંખેશ્વર સાહિબ, સમરી સરસતી માય; શ્રી શુભવિજય સુગુરુ નમી, કહું તપ ફળ સુખદાય. ૧ જ્ઞાન થકી સવિ જાણતા, તે ભવ મુક્તિ જિદ વ્રત ધરી ભૂતલ તપ તપ્યા, તપથી પદ મહાનંદ. ૨ દાનશક્તિ જે નવિ હવે, તો તનુશક્તિ વિચાર; તપ તપીયે થઈ યોગ્યતા, અપ કષાયુ આહાર, ૩ દુહાના અર્થ–શ્રી શંખેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને, શ્રી સરસ્વતી માતાનું સ્મરણ કરીને, તેમ જ શ્રી શુભવિજયજી નામના સદ્ગુરુને વન્દન કરીને, સુખદાયક તપનું ફળ હું કહું છું. ૧ | સર્વ તીર્થંકર પરમાત્માએ જ્ઞાનથી તે ભવમાં પોતાની મુક્તિ થવાની છે એમ જાણે છે, તે પણ ચારિત્ર અંગીકાર કરી પૃથ્વીતળ પર વિહાર કરી તપ તપ્યા છે. કારણ કે તપથી મહાઆનંદ રૂપ મેક્ષ મળે છે. ૨ જે દાન આપવાની શક્તિ ન હોય, તે પિતાની શારીરિક શક્તિને વિચાર કરી ગ્યતા મુજબ તપ કરે, તપથી કષાયની અને આહારની અલપતા થાય છે. ૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ - પૂજાસંગ્રહ સાથે પરનિંદા છડી કપટ, વિધિ ગીતારથ પાસ આચારદિનકરે દાખીઓ, એ તપ કર્મ વિનાશ ૪ વિવિધ પ્રકારે તપ કહ્યા, આગમ રયણની ખાણ; તેહમાં કમસૂદન તપ, દિન ચઉસદી પ્રમાણ, ૫ જ્ઞાનાવરણ કર્મ અહ, પચ્ચખાણે છેદાય; ઉપવાસાદિક અડ કવળ, અંતિમ તિમ અંતરાય. ૬ ઉજમણું તપ પૂરણે, શક્તિતણે અનુસાર; તરુવર રૂપાન કરો, ઘાતીયાં શાખા ચાર, ૭. પારકાની નિંદા તેમજ કપટને ત્યાગ કરી, વિધિપૂર્વક ગીતાર્થ ગુરુ પાસે એ તપ અંગીકાર કર, આ કર્મસૂદન તપ શ્રી આચારદિનકર નામના ગ્રંથમાં શ્રી વર્ધમાનસૂરિએ કમને નાશ કરનાર કહ્યો છે. ૪ આગમરૂપી રત્નની ખાણમાં વિવિધ પ્રકારનાં તપ કહ્યા છે, તેમાં આ કર્મસૂદનતપ ચેસઠ દિવસ પ્રમાણને છે. ૫ તેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કમ આઠ પ્રકારના પચ્ચકખાણ વડે છેદાય છે. તેમાં ઉપવાસથી માંડી આઠ કવળ પર્યત (૧) ઉપવાસ, (૨) એકાસણું, (૩) એકદાણે, (૪) એકલઠાણું, (૫) એકદત્તી, (૬) નીવી, (૭) આયંબિલ અને (૮) આઠ કેળીયા એમ જુદો જુદે તપ કરવાનું છે. એ રીતે છેવટે અંતરાય કર્મ દવા માટે પણ તપ કરવાનું છે. ૬ આ તપ પૂર્ણ થયે પિતાની શક્તિ મુજબ ઉજમણું કરવું. તેમાં રૂપાનું વૃક્ષ કરાવવું. તેમાં ચાર ઘાતી કર્મના નામે ચાર શાખા કરવી. ૭ Page #452 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૩૫ ચાર પ્રશાખા પાતળી, કર્મનો ભાવ વિચાર; ઈગસય અડવન પત્ર તસ, કાપવા કનક કુઠાર. ૮ ચોસઠ માદક મૂકીએ, પુસ્તક આગ સાર; ચોસઠ કળશા નામીએ, જિનહિમા જયકાર, ૯ પૂજા સામગ્રી રચી, ભરી ફળ નૈવેદ્ય થાળ; જ્ઞાનોપગરણ મેળવી, જ્ઞાનભક્તિ મહાર. ૧૦ જળકળશા ચાસ ભરી, ધરીએ પુરુષને હાથ; તીર્થોદક કળશ ભરી, ચેસઠ કુમરી હાથ, ૧૧ બીજી ચાર પાતળી પ્રશાખા કરવી, કારણ કે ઘાતકર્મ કરતાં અઘાતી કર્મ પાતળા છે તેમાં આઠ કર્મનાં ભેદ ૧૫૮ હોવાથી (તે તે કર્મની ઉત્તર પ્રકૃતિ પ્રમાણે) ૧૫૮ પાંદડા કરવાં, એ વૃક્ષને છેવા માટે મૂળમાં સેનાને કુહાડે મૂક. ૮ પ્રભુની સન્મુખ પુસ્તક પધરાવી. તેની આગળ એક થાળમાં ૬૪ લાડુ મૂકવા, જયકારી શ્રી જિનપ્રતિમાને ૬૪ કળશવડે અભિષેક કરો. ૯ પૂજાની સર્વ સામગ્રી તૈયાર કરી, ફળ અને નૈવેવના થાળ ભરી, જ્ઞાનના ઉપકરણે એકઠા કરી પધરાવી, ઉત્તમ પ્રકારે મને હર જ્ઞાનભકિત કરવી. ૧૦ તીર્થોદકમિશ્રિત પંચામૃતના ૬૪ કળશ ભરી પુરુષોના હાથમાં આપવા, તેમ જ ૬૪ કળશે કુમારી (કુમાર-કુમારી) એને હાથમાં આપવા. ૧૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ ४३६ પૂજાસંગ્રહ સાથે ચોસઠ વસ્તુ મેળવી, મંડળ રચીએ સાર; મંગળદીવો રાખીએ, પુસ્તક મિત્ર વિશાલ, ૧૨ મનાત્ર મહેન્સવ કીજીએ, પૂજા અષ્ટ પ્રકાર; જ્ઞાનાવરણ હઠાવવા, અડ અભિષેક ઉદાર. ૧૩ પ્રથમ જીપૂજા ( રાગ-જોગીઓ આશાવરી, મોતીવાળા ભમરજી–એ દેશી.) ચરમ પ્રભુ મુખ ચંદ્રમા, સખી! દેખણ દીજે, હાથ આરિસા બિબ રે, સખી! મુને દેખણ દીજે; છપન દિકુમરી કહે, સખી વિકસિત મેઘ કદંબ રે, સ૦ ૧ ફળ અને નૈવૈદ્યની ૬૪-૬૪ વસ્તુઓ ભેગી કરી તેનું મંડળ રચવું. વચમાં પુસ્તક પધરાવી તેની સમીપે મંગળદી સ્થાપન કર. ૧૨ આ પ્રમાણે રચના કરી શ્રી જિનપ્રતિમાને સ્નાત્ર મહોત્સવ કરવું. પછી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તેમાં જ્ઞાનાવરણીય કર્મ હઠાવવા માટે આઠ કળશ વડે પ્રભુને મેટો અભિષેક કર. ૧૩ પ્રથમપૂજાની ઢાળને અર્થ – શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે આવેલી દિકકુમારિકાએ હાથમાં આરિસે રાખીને ઉભેલી આઠ દિકુમારીઓને કહે છે, કે-“હે સખી! મેઘના વરસવાથી વિકસિત થયેલા કદંબના વૃક્ષ જેવા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના સુખરૂપ ચંદ્રને તારા દર્પણમાં જેવા દે. ૧ Page #454 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૩૭ ભવમંડલમાં ન દેખીઓ, સખી પ્રભુજીને દેદાર રે સo કૃત્ય કરી ઘર જાવતી, સખી ખેલત બાળકુમાર રે, સ૦ ૨ યૌવનવય સુખ ભોગવે સખી શ્રી મહાવીર કુમાર રે, સ. જ્ઞાનથી કાળ ગષિ સખી આપ હુવા અણગાર રે. સ૦ ૩ ગુણઠાણું લહી બારમું, સખી જ્ઞાનાવરણી હર્યું જેમ રે; સત્ર કેવળ લહી મુગતે ગયા, સખી અમે પણ કરશું તેમ રે, સ૦ ૪ સ્વામી સેવાથી લહે સખી સેવક સ્વામીભાવ રે; સ0 હે સખી ! ભવમંડળમાં પરિભ્રમણ કરતાં પ્રભુના દર્શન અને થયા નથી, તેથી દર્શન કરવા દે. આ પ્રમાણે કહી જન્મત્સવ કરી ઘરે જાય છે. પ્રભુ બાલ્ય અવસ્થાને ઉચિત ક્રીડા કરે છે. ૨ અનુક્રમે પ્રભુ યૌવન અવસ્થાને પામી તે વયને ઉચિત સુખ ભેગવે છે, પછી જ્ઞાન વડે દીક્ષાકાળ જાણ (વરસીદાન આપી) પિતાની મેળે અણગાર થયા. અર્થાત્ ચાસ્ત્રિ ગ્રહણ કર્યું. ૩ પછી ગુણસ્થાનકે ચડતાં ક્ષપકશ્રેણિમાં બારમા ગુણસ્થાનકે ગયા. ત્યાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીક ખપાવી કેવળજ્ઞાન પામી બાકીના ચાર અઘાતી કર્મો ખપાવી મુક્તિ પામ્યા. અમે પણ એમ જ કરવાને ઈચ્છીએ છીએ. ૪ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ પૂજાસંગ્રહ સાથે સાલંબન નિરાલંબને સખીઓ કરશું એવો બનાવ રે, સ૦ ૫ તીસ કેડાર્કેડી સાગ, સખી થિતિ અંતમુહૂર્ત લઘી રે; સ0 બંધ ચતુર્વિધ ચેતશું, સખી પગઇ કિંઈ રસ દેશ રે, સ૦ ૬ સૂમ બંધ ઉદય વળી, સખી ઉદીરણ સત્તા ખીણ રે સ સ્નાતક સ્નાન મિષે હવે, સખી જ્ઞાનપડળ મળહીણ રે સા ૭ સ્વામીની સેવા કરવાથી સેવક પણે સ્વામીપણાને પામે છે. અમે પણ સાલંબન અને નિરાલંબન ધ્યાનથી ધમાંરાધન કરી સર્વ કર્મને ઉછેદ કરી એ પ્રમાણે બનાવ બનાવશું એટલે કે મુક્તિને પ્રાપ્ત કરીશુ. ૫ જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડાકોડી સાગરામની છે અને જઘન્ય સ્થિતિ આ તહૂર્તની છે. કર્મોને બંધ-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે છે. તેનાથી અમે ચેતતા રહીશું. ૬ - જ્ઞાનાવરણીય કર્મને બંધ સૂણમ સંપાય નામના દશમા ગુણસ્થાને અટકી જાય છે, અને ક્ષણમાહ નામના બારમા ગુણસ્થાને ઉદય, ઉદીરણા અને સત્તા ક્ષય પામે છે. તેના સ્વામી ર ાતક નિર્ણય ભાવસ્નાનના બહાને જ્ઞાનના પડળરૂપ મળથી રહિત થ ય છે. ૭ Page #456 -------------------------------------------------------------------------- ________________ ચાસòપ્રકારી પૂજા, પ્રથમ દિવસ સર્વાંગે સ્નાતક થઈ, સખી કશું સાહેલી રંગ રે; સ સહજાનંદ ઘરે રમે, સખી શ્રી શુભવીરને સંગ રે. ૮ કાવ્યમૂ ૪૩૯ 3 તીર્થંદ્રકંમિશ્રિતચદ્રનીધે સ’સારતાપાહતયે સુશીå; જરાજનીપ્રાંતોભિશાંથૈ તકમ દ્વાહા મજ યજેડહુમ . ૧ સુનદીજલપૂર્ણ ઘટઘ ને: હ્યુમિશ્રિતવાભૃિત: પ સ્નય તી કૃત ગુણવારિધિ વિમલતાં ક્રિયતાંચ નિજામન:ર જનમનામણિભાજનભાર્યા, શમસક્રસુધારસધાર્યા; સકલમેાધકલારમણીયક’ સહજસિદ્ધમતુ પરિપૂજયે. ૩ અમે પણ સર્વ અંગે સ્નાતક થઈ ભાવસ્નાન કરી મુક્તિ રૂપી સખી સાથે માનદ કશું. શ્રી શુભ વીરના સંગમાં સહજ આનંદરૂપ ઘરમાં અર્થાત્ મેાક્ષમહેલમાં આનંદપૂર્વક રમશું', તમે પણ સહુજાનરૂપ ઘરમાં રમે. ૮ કાવ્યના અ—સંસારના તાપને હુણવા માટે ચંદનના સમૂહવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તી જળવડે જન્મ, જરા અને મરણુરૂપ રજની શાંતિ માટે તેમજ તે કમના દાહ માટે અજ (જેને જન્મવુ' નથી એવા સિદ્ધ) ને હું નમું છું. ૧ ગંગાનદીના પાણીથી ભરેલા તેમજ કેસર-ખરાસ માશ્રત પાણીવડે ભરેલા ઘણા કળશેાવડે ગુણુના સમુદ્ર એવા તીર્થંકરને સ્નાનાભિષેક કરે, અને પેતાના આત્માની નિમળતા કરી. ૨ લેાકેાના મનરૂપી મણિના પાત્રમાં ભરેલા એવા સમતારસરૂપ અમૃતની ધારાવડે (અભિષેક કરીને ) સકળ જ્ઞાનકળાથી મનેહર એવા સહુજ સિદ્ધોના તેજને હું પૂજ્જુ છુ 3 · Page #457 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે મંત્ર-૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાલ શ્રીમતે વીરજિનેન્દ્રાય અજ્ઞાન છેદકાય જલ યજામહે સ્વાહા. બીજી ચંદન પૂજા દુહા મૂળ પ્રકૃતિ એક છે, ઉત્તર પ્રકૃતિ પાંચ; મેહ સમે પણ નવિ સમે, વિણ ખાયકની આંચ. ૧ તિણે તેહિ જ વિધિ સાધવા, પૂજે અરિહા અંગ; સિદ્ધ સ્વરૂપ હૃદય ધરી, ઘેલી કેસર રંગ. ૨ મંત્રને અર્થ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર અજ્ઞાનને નાશ કરનાર એવા શ્રી વીરજિબેંકને જળવડે અમે પૂજીએ છીએ. આ પૂજા અજ્ઞાનને ઉછેદ કરવા માટે છે. દહાનો અર્થ :– જ્ઞાનાવરણીય કર્મની મૂળ પ્રકૃતિ એક છે, અને ઉત્તર પ્રકૃતિ પાંચ છે. મેહનીય કમ ક્ષપકશ્રેણું માંડ્યા વિના પણ ઉપશમભાવ પામે છે, પણ આ જ્ઞાનાવરણીય કર્મ ક્ષકશ્રેણીની આંચ–ગરમી લાગ્યા વિના શમતું નથી. અર્થાત્ નાશ પામતું નથી. ૧ તે કારણથી તે ક્ષણશ્રેણીની વિધિ સાધવા માટે સિદ્ધ ભગવંતના સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરી કેસર ઘોળીને અરિહંત ભગવંતેની અંગપૂજા કરો. ૨ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ હાલ બીજી ( ઝુંબખડાની દેશી ) બીજી ચંદન પૂજના રે, કેશરને કરી ધોળ; પ્રભુ પદ પૂજીએ, બાહિર રંગ ગેખીને રે, રંગ અત્યંતર ચાળ. પ્રભુo પૂજીએ જિન પૂજીએ રે, આનંદ રસ કલેલ, પ્રભુ ૧ ઘુર પગઈ દુર કમની રે, બંધ ત્રિભંગ પ્રકાર; પ્રભુo ક્ષય ઉપશમ ગુણ નીપજે રે, અડવીશ ઉપર ચાર, પ્રભુત્ર ૨ ત્રણસેં ચાલીશ ઉત્તર રે, બવદિક પક બાર; પ્રભુ પૂજ્ય વિશેષાવશ્યકે રે, નંદીસૂત્ર મેઝારે. પ્રભુo ૩ બીજી ઢાળનો અથ : કેસરને ઘેળ કરી ચંદનથી પ્રભુના ચરણને પૂછ બીજી પૂજા કરે. પ્રભુના બાહ્યરંગની ગવેષણ કરવાથી અત્યંતર પણ ચળ મજીઠનો રંગ છે એમ જણાય છે. આનંદરસના કહલેલથી જિનેશ્વરની પૂજા કરે. ૧ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મની પહેલી પ્રકૃતિ મતિ જ્ઞાનાવરણયને બંધ ત્રણ પ્રકારે છે (અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત.) મતિજ્ઞાનાવરણીયને સોપશમ થવાથી મતિજ્ઞાનરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. તે મતિજ્ઞાન મૃતનિશ્ચિત ૨૮ ભેદે છે, તેઝુ તનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદ છે.) અને અશ્રુત નિશ્ચિત ઔત્પાતિકી આદિ ચાર બુદ્ધિરૂપ ચાર ભેદે છે. ૨ શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદને બહુ, અબહુ આદિ બાર ભેદ સાથે ગુણવાથી ૩૩૬ ભેદ થાય તેમાં ૪ પ્રકારની Page #459 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે બંધહેતુ છતે પામીયે રે, મતિ આવરણ બલેણુ; પ્રભુ ધ્રુવબંધી પ્રકૃતિ ટળે રે, જબ લહે ક્ષપકશ્રેણ, પ્રભુ૦ ૪ જિમ રહે નૃપ રીઝ રે, રીઝવ એક સાંઇ; પ્રભુ શ્રી શુભવીરને આશરે રે, નાશે કમ બેલાય, પ્રભુo ૫ કાવ્ય અને મંત્ર જિનપર્વ ગંધ સુપૂજન જનિજ રામરાભવભીતિહત; સકલગાવયોગવિપદ્ધરં, કરુ કરેણુ સદા નિજાવનમ૧ બુદ્ધિ ભેળવવાથી ૩૪૦ ભેદ થાય છે તે ભેદો પૂજ્ય શ્રી વિશેપાવશ્યક તેમ જ નંદિસૂત્રમાં કહેલા છે. ૩. એ મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ ધ્રુવબંધી હોવાથી જ્યાં સુધી બંધને હેતુ હોય ત્યાં સુધી, તેના બળવડે કાયમ બંધાય છે. જીવ જ્યારે ક્ષપકશ્રેણીએ ચઢે છે, ત્યારે તે બંધ અટકે છે. ૪ જેમ રેહકે પિતાની બુદ્ધિથી રાજાને રીઝવ્યું હતું તેમ આપણે પણ સાંઈ=પરમાત્માને રીઝવવાના છે. શ્રી શુભ વીરને આશ્રય મળવાથી કમરૂપી પીડા નાશ પામે છે. ૫ કાવ્યને અર્થ– શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને હરણું કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેવું પૂજન હંમેશા પિતાના હાથ વડે કરે. ૧ For Private & Pers Page #460 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૪૩ સહજકર્મકલંકવિનાશન-રમલભાવસુવાસનચંદનૈ; અનુપમાનગુણાવલીદાયકં સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃયુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય મતિજ્ઞાનાવરણ-નિવારણાય ચંદનં યજામહે સ્વાહા, ત્રીજી પુષ્પપૂજા દુહા શ્રુતજ્ઞાનાવરણીય તણે, તું પ્રભુ ટાળણહાર; ખિણમેં શ્રુતકેવળી કર્યા, ‘ઇ ત્રિપદી ગણધાર. ૧ સુમનસવૃષ્ટિ તિણે સમે, સમવસરણ મોઝાર; કરતા સુનમસ સુમનસા, પ્રભુપૂજા દિલધાર, ૨ સઘળા કમંરૂપ કલંકને નાશ કરનાર નિર્મળભાવ અને સુવાસના રૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રની મતિજ્ઞાનાવાણુના નિવારણ માટે હું ચંદનથી પૂજા કરું છું. ૩ દુહાને અર્થ હે પ્રભુ! તું શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ટાળનાર છે. તમે ગણધરને ત્રિપદી (ઉપને વા, વિગમેઈ વા, ધુવેઈ વા) આપીને ક્ષણમાત્રમાં શ્રત કેવળી બનાવ્યા છે. ૧ તે વખતે સુમનસ-સારા મનવાળા દેવતાઓએ સમવસરણમાં પુની વૃષ્ટિ કરી અને પ્રભુની પૂજા હૃદયમાં ધારણ કરી. ૨ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ઢાળ ( દ્વેષ ન ધરીયે લાલન દ્વેષ ન ધરીએ. એ દેશી ) સમવસરણે શ્રુતજ્ઞાન પ્રકાશ, પૂજે સુરવર ફૂલની રાશે; સ્વામી ! ફૂલની રાશે; કેતકી જાઇના ફૂલ મંગાવેા, પૂજાસ ગ્રહ સાથે ભેદત્રિકે કરી પૂજા રચાવેશ. સ્વા૦ ૧ પ્રભુપદ પ્રણમી શ્રી શ્રુત માર્ગા, શ્રુતજ્ઞાનાવર્ણ તે જિમ જાય ભાગે. સ્વા૦ ક્ષય ઉપશમ ગુણ જેમ જેમ થાય, મતિ વિણ શ્રુત ન લહે કાઈ પ્રાણી, તિમ તિમ આતમગુણ પ્રગટાવે, સ્વા૦ ૨ સમકિતવતની અહુ નિશાની સ્વા ત્રીજી ઢાળના અ શ્રી જિનેશ્વરદેવ સમવસરણમાં શ્રુતજ્ઞાનના પ્રકાશ કરે છે, અને દેવતાએ ફૂલના સમૂહથી જિનેશ્વરની પૂજા કરે છે, તમે પણ કેતકી, જાઈ વગેરેના ફૂલા મંગાવી ત્રણ ભેદે શ્રી જિનેશ્વરદેવની પૂજા રચાવે ૧ પ્રભુના ચરણેામાં પ્રણામ કરી શ્રી શ્રુતજ્ઞાન માગે કે જેથી શ્રુતજ્ઞાનાવરણ કર્યું ભાગી જાય. જેમ જેમ શ્રુતજ્ઞાનાવરણુ કમના ક્ષયાપશમ થાય, તેમ તેમ આત્માના જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૨ Page #462 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૪૫ કૃત્યાદિક ધ્રુતરાણ ગાવે, - ખીર નર જિમ હંસ બતાવે. સ્વા. ૩ ગીતા વિણ ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલ સંસારી; સ્વા. અલ્પાગમ તપ કલેશ તે જાણે, - ધર્મદાસગણિ વચન પ્રમાણે, સ્વા. ૪ ભેદ ચતુર્દશ વીશ વખાણે, એર રીત મતિજ્ઞાન સમાણો; સ્વાઇ મતિયુત નાણે ચઉ શિવ જાવે, શ્રત કેવલી ગુમવીર વધાવે. સ્વા. ૫ મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન કેઈ પ્રાણ પામતા નથી. એ બે જ્ઞાન સમકિતવંતની નિશાની છે. જેમ હંસ ક્ષીર-નીરને જુદા પાડે છે, તેમ શ્રુતજ્ઞાન પણ કૃત્ય-અકૃત્ય આદિ જણાવે છે. ૩ ગીતાર્થપણું પ્રાપ્ત થયા વિના ઉગ્ર વિહાર કરનાર તેમજ તપ તપનાર મુનિ પણ બહુલ સંસારી થાય છે. અલેપશ્રતવાળા જે તપ કરે છે તે કલેશરૂપ છે. એમ શ્રી ધર્મદાસગણિએ “ઉપદેશમાળા’ માં કહ્યું છે, તે વચન ધ્યાનમાં રાખે. ૪ શ્રી શ્રતજ્ઞાનના ચૌદ ભેદ છે અને વીશ ભેદ પણ છે. બીજી બધી હકીકત મતિજ્ઞાન પ્રમાણે સમજવી. મતિ-શ્રતજ્ઞાની કેવળજ્ઞાન પામી એકી સાથે એક સમયે ચાર મેક્ષમાં જઈ શકે છે. એવા શ્રી શ્રુતકેવળીને શુભવીર-શ્રી વીરવિજયજી વધાવે છે. ૫ Page #463 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિવિવિધાયિન, સુમનસાંનિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમગુણસંગિના, જન વિધેહિ નિધેહિ માર્ચને. ૧ સમયસારસુપુષસુમાલયા, સહજકર્મ કરેણ વિધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ » હું પરમેશ્વરાય જન્મજ રામૃયુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય શ્રીક્રુતજ્ઞાનાવરણનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અથ – ઉત્તમ પુના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે, તેથી હે ભવ્યજન ! ગુણના સંગી એવા સપુરુષના સંગવડે તમે તમારું મન સારું કરે અને પુપિવડે પૂજન કરવામાં મનને સ્થાપન કરે. ૧ સહકર્મકરપરમાત્માવડે શોધેલી સિદ્ધાંતના સારરૂપી પુષ્પમાળાવડે પરમયોગના બળવડે વશ કરાયેલા સહજસિદ્ધ ભગવંતના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર જન્મ-જરા-મરણને નિવારનાર શ્રી વીર જિનેન્દ્રને શ્રી શ્રુતજ્ઞાનાવરણના નિવારણ માટે પુષ્પવડે પૂજું. છું. Page #464 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, પ્રથમ દ્વવસ ચેાથી ધૂપપૂજા દુહા. અધિજ્ઞાનાવરણના, ક્ષયથી થયા ચિરૂપ; તે આવરણ દહન ભણી, ઉર્ધ્વગતિરૂપ ધૂપ. ઢાળ ( રાગ——જાતિ ફાગ—સભાખરાગિણી ) જિનવર જગત દયાળ, ભવિયા, જિનવર જગત દયાળ; એ ગુણજ્ઞાનરસાળ, ભવિયા, એ ગુણજ્ઞાન રસાળ. ધૂપઘટા કરી જ્ઞાનછટા વરી, અવધિ આવરણ પ્રજાળ; ભ૦ ષદ્ ભેદાંતર વૃદ્ધિની રચના, જાણે ક્ષેત્ર ને કાળ, ભ૦ ૧ ૪૪૭ દુહાના અથ : અવધિજ્ઞાનાવરણુના ક્ષયથી જે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ પામ્યા, તે આવરણને ખાળવા માટે ઉઘ્ધગતિને સૂચવનારા ધૂપ હું કરું છુ. ૧ ઢાળના અથ : જિનેશ્વરદેવ આખા જગત પર દયાળુ છે, અને એ ગુણુ રસાળ સુંદર એવા જ્ઞાનના છે. હે સભ્ય જીવા! તમે પ્રભુની પાસે ધૂપઘટા ધરી જ્ઞાનની સુંગધીને વરી અવિધજ્ઞાનના આવરણને ખાળે.. એ અધિજ્ઞાનના છ ભેદ છે (૧. પ્રતિપાતિ, ૨- અપ્રતિપાતિ, ૩. હીયમાન, ૪. વમાન, પ. અનુગામિ, ૬ અનનુગામિ) એ જ્ઞાનની વૃદ્ધિ ક્ષેત્ર અને ઢાળને અનુસરીને થાય છે, ૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ પૂજાસંગ્રહ, સાથે અંગુલ આવળી સંખમ સંખે, પૂરણ કિંચૂણ કાળ; ભo પૂર્ણાવળી અંગુલ પહુ, હસ્ત મુહૂર્ત વિચાળ. ભ૦ ૨ કેશ દિનાંતર યોજન દિન નવ, દ્રવ્ય પર્યાય વિશાળ; ભ૦ પણવીશ યોજન પક્ષ અધૂરે, પક્ષે ભારત નિહાળ, ભ૦ ૩ જંબુદ્વીપ તે માસ અધિકે, વરસે અઢીદ્વીપ ભાળ; ભo ચકદ્વીપ તે વર્ષ પહશે, સંખ્યાતે સંખ્યાને કાળ, ભ૦ ૪ ક્ષેત્રથી અંગુલને અસંખ્યાતમો ભાગ દેખે ત્યારે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી દેખે. ક્ષેત્રથી અંગુલને સંખ્યાતમે ભાગ દેખે ત્યારે કાળથી પણ આવલિકાને સંખ્યાતમે ભાગ દેખે, ક્ષેત્રથી પૂર્ણ અંગુલ દેખે, ત્યારે કાળથી કાંઈક ઉણું આવલિકા દેખે. ક્ષેત્રથી અંગુલ પૃથવ દેખે, ત્યારે કાળથી પૂર્ણ આવલિકા દેખે ક્ષેત્રથી એક હસ્ત પ્રમાણ દેખે, ત્યારે કાળથી અંતમુહૂર્ત દેખે. ૨ ક્ષેત્રથી એક કેસ દેખે, ત્યારે કાળથી દિવસમાં કાંઈક ઓછું દેખે, ક્ષેત્રથી એક પેજન દેખે ત્યારે કાળથી નવ દિવસ સુધીના દ્રવ્યેના વિશાળ પર્યાયે જુવે, ક્ષેત્રથી ૨૫ પેજન સુધી દેખે ત્યારે કાળથી પખવાડીયાની અંદર સુધી જુવે. ક્ષેત્રથી ભરતક્ષેત્ર આ જુવે, ત્યારે કાળથી પક્ષ સુધી જુવે. ૩ ક્ષેત્રથી આખે જંબુદ્વીપ દેખે, ત્યારે કાળથી મહિના ઉપરાંત દેખે, ક્ષેત્રથી અઢીદ્વીપ જુવે, ત્યારે કાળથી વરસ સુધી જુવે. ક્ષેત્રથી ચદ્વીપ સુધી જુવે ત્યારે કાળથી ૨ થી ૯ વર્ષ જુવે. ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપે જુવે ત્યારે કાળથી સંખ્યા કાળ જુવે. ૪ Page #466 -------------------------------------------------------------------------- ________________ ચેઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૪૯ કાળ અસંખ્ય દ્વીપ અસંખ્યા, જ્ઞાન પ્રત્યક્ષ ત્રિકાળ; ભo એક સમે અઠ અધિક શત સીઝ, ટાળી ભવજંજાળ. ભ૦ ૫ શિવરાજગડષિ વિભંગને ટાળી, વરીયા શિવવરમાળ; ભo સાયર દ્વીપ અસંખ્ય દીખા, શ્રી શુભ વીર દયાળ. ભ૦ ૬ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમહરવસ્તુના, સ્વનિરુપાધિગુણીવવિધાયિના પ્રભુશરીસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજન મહતા. ૧ ક્ષેત્રથ અસંખ્યાત દ્વીપ દેખે, ત્યારે કાળથી અસંખ્યાત કાળ જુવે. આ જ્ઞાન આત્મપ્રત્યક્ષ છે, અને ત્રણે કાળના પૌદ્ગલિકભાવે આ જ્ઞાનથી જોવાય છે. આ જ્ઞાન (અવધિજ્ઞાન) વાળા છે (કેવળજ્ઞાન પામી) સંસારની જ જાળને દૂર કરી એક જ સમયે ઉત્કૃષ્ટ ૧૦૮ મે ક્ષે જાય છે. શિવરાજર્ષિ કે જેમને પ્રથમ વિભંગજ્ઞાન થયેલું તે વખતે સાત દ્વીપ અને સાત સમુદ્ર જોયેલા તેથી એટલા જ દ્વીપસમુદ્રો છે એમ કહેતા હતા, પછી વીરભગવંતના પસાયથી અવધિજ્ઞાન પામી, વિર્ભાગાનને ટાળી મેક્ષની વરમાળાને વર્યા. આ જ્ઞાન અસંખ્યાત દ્વીપસમુદ્રને બતાવનાર છે. ને જેનાર શ્રી શુભ વીરપ્રભુ પરમ દયાળુ છે. ૬ કાવ્ય અને મંત્રને અથ– આત્મ ના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર, અને પ્રભુના શરીરને સુગધી કરવાના કારણભૂત અગરુ વગેરે મનહર વતુવડે શ્રી અરિહંતની પૂજા કરે. ૧ રહે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પૂજાસંગ્રહ સાથે -- નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ » હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય અવધિજ્ઞાનાવરણ-નિવારણાય ધૂપ યજામહે સ્વાહા. પંચમ દીપક પૂજા દુહા મણુપજવ આવરણ તમહરવા દીપકમાળ; જયોત સે જ્યોત મીલાઇએ, જ્ઞાન વિશેષ વિશાળ, ૧ આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણને ઘાત કરનારા કર્મમળને દૂર કરનાર, નિર્મળ જ્ઞાનરૂપ અને અનંતસુખરૂપ એવા સહજસિદ્ધ પરમાત્માના તેજને-જ્ઞાનને હું પૂછું છું. ૨ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુના નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને અવધિજ્ઞાનાવરણના નિવારણ માટે ધૂપદ્વારા હું પૂછું છું. કુહાને અર્થ – મન ૫ર્યવજ્ઞાનાવરણરૂપ અંધકારને હરવા માટે પ્રભુની પાસે દીપકેની શ્રેણી કરીએ અને તેની તે જીત મેળવીએ જેથી વિશેષ વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ હાળ (ગી વિનવે ૨-એ દેશી) જ્યાતિ ઝગમગે રે, અઢીદ્વીપ પ્રમાણ; ટાય ભેદે કરી રે, અઢી અંગુળના તરતમ જાણુ, એ આંકણી. જેહુ વિપુલમતિ રે, તેહને તે ભવ પદ્મ નિર્વાણ; સુનિલેષ જ વિના રે, નવ ઉપજે ટા ભેરુ નાણુ, જ્યંતિ ૧ વિમળા તમા દિશા રે, જાણે જ્યાતિષ વ્યંતર માણ; તિૉલાકમાં રે, ભાખ્યું એહુ જ ક્ષેત્ર પ્રમાણ, જ્યા૦ ૨ ઢાળના અ— મનઃ૫ વજ્ઞાનની જ્યેતિ અદ્વીપ પ્રમાણુ પ્રકાશે છે, ( કારણ કે આ જ્ઞાનદ્વારા અઢીદ્વીપમાં રહેલા સન્ની ષ'ચે'દ્રિય જીના મનેાગત ભાવેા જાણી શકાય છે) તેના બે ભેદ છે, (૧ ઋન્નુમતિ, ૨ વિપુલમતિ.) તેમાં અઢી 'ગુલના તરતમ ભાવ છે. ( ઋનુમતિ અઢીદ્વીપમાં ૨ અંશુલ આછું દેખે અને વિપુલમતિ અઢીદ્વીપ પૂર્ણ દેખે. ) જેને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન થાય તે તે જ ભવમાં મેક્ષપદ પામે છે ( જુંમતિ તે ભત્રમાં મેક્ષે જાય અથવા ન પણ જાય) એ બન્ને ભેદવાળું મન:પર્યવજ્ઞાન સાધુવેષ વિના ઉત્પન્ન ન થાય. ૧ ૪૫૧ એ જ્ઞાનવાળા નિમ ળ એવી ખ્વ દિશાએ જયાતિષ સુધી દેખે, અને તમા એટલે અંધકારવાળી અનેાદિશાએ જંતાના સ્થાન સુધી દેખે, તીર્થાંલાકમાં એ ક્ષેત્રપ્રમાણ જાણવું. ૨ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ પૂજાસંગ્રહ સાથે અધેલકમાં રે, જન સે અધિકેરા જાણ; સંજ્ઞી જીવનાં રે, જાણે મનચિંતન મંડાણ. જેo ૩ જુમતિ દ્રવ્યથી રે, અનંત અનંત પ્રદેશ વિચાર; અસંખિત ભવ કહે રે, પલિય અસંખમ ભાગ ત્રિકાળ, પેe ૪ સવિ પરજાયને રે, ભાવ અનંતમે મનથી સાર; ચારે ભાવથી રે, અધિક વિપુલમતિ અણગાર, . ૫ મતિશ્રુત નાણશું રે, મનપજવા પામ્યા મુનિરાય; ખાયક ભાવથી રે, એક સમય દશ મુક્તિ જાવ. જ્યo ૬ ક્ષય ઉપશમ પડે રે, મુનિવરને સાતે ગુણઠાણ; શ્રી શુભવીરથી રે, જે બૂસ્વામી લગે એ નાણુ જ્યો. ૭ અધેલકમાં ૧૦૦ એજન વધારે જાણવા. ( કારણ કે જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહને ભાગ ઢળતે છે, તે સમભૂતલાથી ૧૦૦૦ એજન નાચે છે.) ત્યાં રહેલાં સંશી જના મને ગત ભાવ આ જ્ઞાનવાળા જાણી શકે છે. ૩ જુમતિ દ્રવ્યથી મનચિંતિત અનંતાનંત પ્રદેશને વિચારાતા જાણે. તે જીવોના અસંખ્ય ભવની વાત કહી શકે. કાળથી પલ્યોપમના અસંખ્યાત ભાગ સુધીનું જાણે. ત્રણે કાળ સંબંધી જાણે. ૪ ભાવથી સર્વ પર્યાને અનંત ભાગ જાણે, જજુમતિ મનપર્યવજ્ઞાની કરતાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મુનિરાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિશેષ જાણે. ૫ - મતિ–શ્રત જ્ઞાની મુનિરાજ મન:પર્યવજ્ઞાન પામી શકે અને ક્ષાયિક ભાવ પામે તે એક સમયે દશ મેક્ષે જાય. ૬ આ જ્ઞાન ઉપશમ ભાવે થાય છે. છઠ્ઠાથી બારમા Page #470 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૫૩ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરનિ શોભનમ; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિત્જ્વ લદીપકે--જ્વલિત પાપપતંગસમૂહકે સ્વકપદ વિમલ પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ તુ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય મન પર્યવજ્ઞાનાવરણછેદકાય દીકં યજામહે સ્વાહા. સુધીના સાત ગુણઠાણાવાળા મુનિરાજને એ જ્ઞાન હોઈ શકે. શ્રી શુભવીર (વીર પરમાત્મા) ના શાસનમાં જંબુસ્વામી સુધી એ જ્ઞાન હોય છે (ત્યારપછી એ જ્ઞાન વિચ્છેદ પામ્યું છે.) ૭ કાવ્ય અને મંત્રને અર્થ – - ત્રણ ભુવનના સ્વામી શ્રી જિનેશ્વરદેવના ચૈત્યમાં દીપની શિખા મૂકવી તે સુંદર છે, પિતાના શરીરની કાંતિને વધારનાર છે, અંધકારને હરણ કરનાર છે, જગને વિષે સર્વ મંગલેના કારણ માટે માતારૂપ છે. ૧ પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી ઉજજવલ દીપકે વડે પાપરૂપી પતંગીઆને સમૂહ બલી જવાથી નિર્મળ આત્મપદ જેઓ પામ્યા છે, તે સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ નાર શ્રી વીરજિનંદ્રને મન:પર્યવજ્ઞાનાવરણના ઉછેદ માટે દીપકવડે અમે પૂજીએ છીએ. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ છઠ્ઠી અક્ષતપૂજા ઘનઘાતી ઘાતે કરી, જેહુ થયા મુનિભૂષ; અહિરાતમ ઉચ્છેદીને, અંતર આતમરૂપ. ૧ ઢાળ ( સાહેલડીયાની દેશી ) અક્ષતપદ વવા ભણી સુણા સતાજી, પૂજાસ ગ્રહ સાથે અક્ષત ઉજવળ તદુળા, સુણા અક્ષતા સાર ગુણવંતાજી; ઉજ્વળજ્ઞાન ઉદાર ગુણ૦ ૧ દુહાના અ ચાર ઘનઘાતી ક્રમના ઘાત કરવાથી જે મુનિએના રાજા અર્થાત્ જિનેશ્વર થયા છે, તેમને તેમજ બહિરાત્મભાવને ઉચ્છેદ કરી જે મ તરાત્મપણુ પામ્યા છે તેવા મુનિને નમસ્કાર કરું છું. ૧ ઢાળના અથ હે ગુણવ'ત સજ્જન પુરુષ તમે સાંભળેા. માક્ષપદ વા માટે શ્રેષ્ઠ અક્ષતપૂજા કરવાની છે અખ`ડ ઉજજવળ એવા તદુલચાખા વડે તે પૂજા ઉદાર અને ઉજ્જવળ કેવળજ્ઞાન મેળવવા કરવાની છે. ૧ Page #472 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ પંચમ પગઈ ટાળવા, સુણા૦ વરવા પંચમ જ્ઞાન; ગુણ ત્રિશલાનંઃ નિહાળીએ, સુર્ણા બાર વરસ એક યાન ગુણ૦ ૨ નિં≠ સ્વપ્ન જાગર દશા, સુણે તે સવિ રે હાય; ગુણવ દેખે ઉજાગર દશા, સુણા ઉજ્વળ પાયા રાય, ગુણ૦ ૩ લહી ગુઠાણું તેરમું, સુણા ર્ સમયે સાકાર; ગુણ૦ ભાવ જિનેન્થર વંદીએ, સુા નાઠા દ્વાષ અઢાર, ગુણ૦ ૪ છતી પર્યાચે જ્ઞાનથી, સુણા જાણે જ્ઞેય અનંત; ગુણ૦ શ્રી શુભવીરની સેવના, સુણા આપે ૫૬ અરિહંત. ગુણ૦ ૫ જ્ઞાનાવરણ ક્રમની પાંચમી પ્રકૃતિ ટાળવા અને પાંચમુ જ્ઞાન-કેવળજ્ઞાન મેળવવા માટે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુએ માર વર્ષ સુધી એક ધ્યાને કેવુ. ઉત્કૃષ્ટ તપ કર્યું" તે વિચારવુ.... ૨ ૪૫૫ જ્યારે નિદ્રા, સ્વપ્ત અને જાગૃત એ ત્રણ દશા સવથા દૂર થાય અને ચેાથી ઉજાગર દશા પ્રાપ્ત થાય ત્યારે શુકલધ્યાનના એ પાયા યાવે. ૩ તે યાવાથી જીવ તેમ્· ગુણસ્થાનક ૫, તેને પ્રથમ સમયે સાકાર ઉપયાગ (જ્ઞાનાપયેાગવાળા ) હાય. એવા ભાવ જિનેશ્વરને વીએ કે જેમના અઢાર દ્વેષ નાશ પામ્યા છે. આ જ્ઞાનની છતી પર્યાયે અનંતી છે, આ જ્ઞાનથી અનંત જ્ઞેયને જાણે છે. શ્રી શુભવીરની- વીર પરમાત્માની સેવા અહિંતપદને આપે છે. ૫ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પૂજાસંહ સાથે કાવ્ય તથા મંત્ર ક્ષિતતલેડક્ષતશર્મનિદાનક, ગણિવરસ્ય પુરેડક્ષતમંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવમુનિર્મલતદ્વ-વિપુલદેવિશેાધકમંગલ; અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ % હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે વિરજિનેન્દ્રાય કેવલજ્ઞાનાવરણનિવારણાય અક્ષતં યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અર્થ – ગણિવર એટલે અરિહંતની પાસે કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલ ઉપર અક્ષત સુખનું કારણ છે. ક્ષત એટલે કર્મ વડે બનાવેલ દેહને નાશ કરનારું અને સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમશીલ છે. ૧ અટકાયત વિના ઉત્તમ બેધન કરનાર સહજ સિદ્ધના તેજને-જ્ઞાનને હું મારા દેશને શુદ્ધ કરનાર મંગળરૂપ સ્વાભાવિક અધ્યવસાયરૂપ નિર્મળ અક્ષતવડે પૂછું છું. ૨ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને કેવલજ્ઞાનાવરણને નિવારવા માટે અક્ષત દ્વારા અમે પૂજીએ છીએ. Page #474 -------------------------------------------------------------------------- ________________ ચાસòપ્રકારી પૂજા, પ્રથમ વસ સાતમી તૈવેદ્યપૂજા દુહા બાહ્યરૂપ આહારે વધે, રૂપાંતર અણાહાર; અણાહારીપદ પામવા, વેા નૈવેદ્ય રસાળ ૧ ઢાળ ( રાગ– ખીલાવળ ) નેવેથ પ્રભુ આગળ ધરી, હુ છદી વાજે; જ્ઞાનાવરણ નિવારીએ, રુચકાંતર ભાંજે. હાં હાં રે તવ સાંઈ નિવાજે, હાં હાં રે જિનશાસન રાજે, ને ૧ દુહાના અ— ૪૫૭ ખાહ્યશરીર આહારથી વધે છે, અંતરંગ શરીર રૂપાંતર ભાવે–અદૃશ્યપણે રહેલ છે, તે અણુાહારી છે. તે અણાહુારી પદ પામવા માટે રસવાળું નૈવેદ્ય પ્રભુ પાસે સ્થાપન કરો. ૧ ઢાળના અર્થ : અનેક પ્રકારના વાજીંત્રો વગાડતા નૈવેદ્યના થાળ લાવી પ્રભુ આગળ સ્થાપન કરવા. જેથી જ્ઞાનાવરણુ કર્મ દૂર થાય. આત્માના આઠ રુચકપ્રદેશ જે સદા નિર્મળ છે તેવી રીતે આત્માના અસભ્ય પ્રદેશેા નિળ થાય. ત્યારે સ્વામી-પ્રભુ પ્રસન્ન થયા છે એમ સમજવું. કારણકે તેઓ શ્રી જિનશાસનના રાજા છે. ૧ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ પૂજાસંગ્રહ સાથે અજ્ઞાની પુન્ય-પાપને નવિ ભેદ તે જાણે નય ગમ ભંગ પ્રરૂપણા હઠવાદે તાણે હાં હાંરે એક આપવખાણે, હાં હાં રે બંધ ઉદય ન જાણે, નૈ૦૨ આશાતન કરે જ્ઞાનની, જયણા નવિ પાળે; સુગુરુવચન નવિ સહે, પડ્યો મેહની જાળે, હાં હાં રે તે અને તે કાળે, હાં હાં રે નરભવ ન નિહાળે. નૈ૦૩ રહિત મત્સ્યની ઉપમા, સિદ્ધાંતે લખાવે; જ્ઞાનદશા શુભ વીરનું, જે દર્શન પાવે. હાં હાં રે અજ્ઞાન હઠાવે, હાં હાં રે જ્યોતિનયન જગાવે. નૈ૦૪ અજ્ઞાની જીવ પુન્ય–પાપને ભેદ જાણી શકતા નથી. નય, ગમ અને ભંગની પ્રરૂપણામાં જે હઠવાદ કરે છે, તેવા છે કેવળ પિતાને જ વખાણે છે અને કર્મના બંધ-ઉદયને જાણતા નથી. ૨ એવા અજ્ઞાની જ જ્ઞાનની આશાતના કરે છે, જયણ પાળતા નથી. સુગુરુના વચનમાં શ્રદ્ધા રાખતા નથી. મેહની જાળમાં પડેલ તે અનંતકાળે પણ ફરીથી મનુષ્યભવ પામી શકતા નથી. ૩ સિદ્ધાંતમાં જ્ઞાની જેને હિત જાતિના મત્સ્યની ઉપમા આપવામાં આવી છે, આત્મામાં જે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે શુભ વીરનું–વીર પરમાત્માનું દર્શન પામે, અજ્ઞાન દૂર કરે અને જ્ઞાનનેત્રની તિ પ્રગટ થાય. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ કાવ્ય તથા મંત્રી અનશન તુ મમાત્વિતિ બુદ્ધિના, ચિરભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિર, શુભમતે બત હક ચેતસા. ૧ કુમતબેધવિધનિવેદકે આ વિહિત જાતિજરામરણાંતકે નિરશ: પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ રામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય અજ્ઞાન છેદકાય નૈવેદ્ય યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અર્થ– મારે અનશન છે અર્થાત્ મને અણુહારી પદ પ્રાપ્ત થાએ એવી બુદ્ધિથી સુંદર પદાર્થો વડે તૈયાર કરેલું ભેજન હંમેશા જિનમંદિરે વિધિપૂર્વક હે સુંદર બુદ્ધિવાળા જીવ તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧ કુમતના બંધને વિરોધ જણાવનારા, જન્મ-જરા-મરણને નાશ કરનારા અનશન વડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિદ્ધોના સ્વાભાવિક તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને અજ્ઞાનને ઉછેદ કરવા માટે નૈવેદ્ય વડે હું પૂછું છું. Page #477 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે આઠમી ફળપૂજા દુહા બંધાદય સત્તા ધુવા, પાંચે પયડી જોય; દેશઘાતિની ચાર છે, કેવળ સર્વથી હેય, ૧ જ્ઞાનાચારે વરતતાં, ફળ પ્રગટે નિરધાર; તેણે ફળપૂજા પ્રભુતણી, કરીએ વિવિધ પ્રકાર, ૨ દાળ " ( રાગ–સુરતી મહિનાને ) , એ પાંચ આવરણનો, બંધ દશમે ગુણઠાણ; ઉદય ઉદીરણ સત્તા, ખીણ કહે જગભાણે, ૧ દુહાને અર્થ – જ્ઞાનાવરણ કર્મની પાંચે ઉત્તર પ્રવૃતિઓ ધ્રુવબંધી, ધ્રુવેદયી અને ધ્રુવસત્તાક છે. તેમાં પહેલી ચાર પ્રકૃતિ દેશઘાતી છે અને કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે. ૧ જ્ઞાનાચારમાં વર્તવાથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રભુની ફળપૂજા વિવિધ પ્રકારે કરીયે ૨ ઢાળને અથ – પાંચ જ્ઞાનાવરણીયને બંધ દશમે ગુણઠાણે અટકે છે, ઉદયઉદીરણ અને સત્તા ક્ષીણુમેહ નામના બારમા ગુણઠાણે ક્ષય પામે છે. ૧ Page #478 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૬૧ જ્ઞાનથી શ્વાસોચ્છવાસમાં, કઠિન કમ ક્ષય જાય; ફળવંચકતા તસ ટળે, જેગાવંચક થાય. ૨ અરિહા પણ તપ કરતા, એકાકી રહી રાણ; અણહું તા સુરકેડી, સેવે પૂરણ નાણ. ૩ જ્ઞાનદશા વિણ ત૫ જપ, કિરિઆ કરત અનેક; ફળ નવિ પામે રાંક તે, રણમાં રે એક ૪ તેલી બલદ પરે કષ્ટ કરે, જઉ વિણ શ્રુત લહેર; નિશદિન નયણ મીંચાણે, ફરતે ઘેરને ઘેર, ૫ જ્ઞાનથી એક શ્વાસેવાસમાં કઠિન કર્મો પણ ક્ષય પામે છે. તે પ્રાણીની ફળવચકતા નાશ પામે છે અર્થાત્ યેગ્ય ફળપ્રાપ્તિ થાય છે. અને ગાવંચકપણું પણ પ્રાપ્ત કરે છે એટલે પરમાર્થ સાધક યુગ પ્રાપ્ત થાય છે. ૨ અરિહતે કે જેઓ તેજ ભવમાં મુક્તિ પામવાના છે, તેઓ પણ પૂર્વસંચિત કર્મોને નાશ કરવા અરણ્ય વગેરેમાં રહી તપ કરે છે. અને તપથી પૂર્ણ જ્ઞાન પામે છે. જ્યારે તેઓ પૂર્ણજ્ઞાન પામે છે ત્યારે સતતપણે કરોડો દેવતા તેમની સેવામાં રહે છે. ૩ જ્ઞાનદશા વિના તપ–જપ–ક્રિયા કરતા અનેક લે કે રણમાં જઈને રોનારા રાંકની માફક તથાપ્રકારના ફળને પામી શકતા નથી. ૪ જેમ ઘાંચીને બળદ આંખ મીંચીને રાત-દિવસ ફર્યા કરે છે, છતાં ઘેર ઘેર જ રહે છે, તેમ આ પ્રાણી શ્રુતજ્ઞાનની લહેર વિના આગળ વધી શકતું નથી. પ Page #479 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથે જ્ઞાન પ્રથમ પછી જયા, દશવૈકાલિક વાણ; જ્ઞાનને સુરતરુ ઉપમા, જ્ઞાનથી ફૂલ નિર્વાણ, ૬ ફૅસૂદન તપ પૂરણ, ફેલપૂજા ફલ સાર શ્રી શુભવીરના જ્ઞાનને, વંદીએ વાર હજાર. ૭ કાવ્ય તથા મંત્ર શિવતા: ફલદાનપન વૈ- રફલ: ફિલ પૂજય તીથ પમ ; ત્રિદેશનાથનતક્રમ કજ, નિહતમાહુમહીધરમહલમ . ૧ શમરસૈકસુધારસમાધુ-રનુભવામ્યૌરભયપ્રદે; અહિતદુ:ખહર વિભવપ્ર, સકલસિદ્ધમહ' પરિપૂજયે, ૨ ૪૬૨ પ્રથમ જ્ઞાન અને પછી જયણા એમ દશવૈકાલિક સૂત્રમાં કહેલ છે. જ્ઞાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જ્ઞાનથી નિર્વાણ માક્ષરૂપ ફળ મળે છે. હું r કર્મોંસૂદન તપની પહેલી ઓળી પૂર્ણ થવાનાં દિવસે એટલે આઠમા દિવસે શ્રેષ્ઠ ફળને આપનારી ફળપૂજા કરવી અને શ્રી શુભવીરને અર્થાત્ વીર પરમાત્માના જ્ઞાનને હજાર વાર વન કરીએ. ૭ કાવ્ય તથા મંત્રના અ— દેવેન્દ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યો છે, જેમણે મેહરૂપી પતાના સમૂહ લેવો છે, એવા તી પતિની મેક્ષ રૂપીવૃક્ષના ફળ આપવામાં તત્પર એવા તાજા શ્રેષ્ઠ ફળેા વડે તું પુજા કર. ૧ અહિતકારી દુઃખાને હરનાર અને વૈભવને આપનાર એવા સમગ્રસિદ્ધના તેજને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસવર્ડ મધુર અને અભય આપનારા અનુભવ રૂપ ફળોવડે પૂજી' છું. ૨ Page #480 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીજિનદ્રાય પ્રથમકર્મા છેઃકાય ફલાનિ યજામહે સ્વાહા. કળશ ( રાગ–ધનાશ્રી. તૂ તૂ રૅ-એ દેશી ) ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા (એ આંકણી) ત્રિશલામાતા પુત્ર નગીના, જગના તાત કહાયા; તપ તપતાં કેવળ પ્રગટાયા, સમવસરણૢ વિરચાયા હૈ. મ૦ ૧ રણ સિંહાસન એસીચઉ ખ, કર્મસૂદન તપગાયા; આચારદિનકરેવ માનસૂરિ, ભવિઉપગાર રચાયા રે, મ૦ ૨ પ્રવચનસારોદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચઉસદી પ્રમાણે એ તપ, ઉજમણે નિમાયા રે. મ૦ ૩ ૪૬૩ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જા-મૃત્યુને નિવારણ કરનાર, પ્રથમક્રમ ના ઉચ્છેદ કરનાર શ્રી વીરજિનેન્દ્રને હું લેાવડે પૂજું છું. કળશના અ મે' મહાવીર જિનેશ્વરના ગુણ ગાયા. ત્રીશલામાતાના શ્રેષ્ઠ પુત્ર જગતના પિતા કહેવાયા. તપ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. દેવાએ સમવસરણની રચના કરી. ૧ રત્નમય સિંહાસન પર બેસી ચતુર્મુ ખે કસૂદન તપ કહ્યો, આચારદિનકર નામે ગ્રંથમાં ભવ્ય જીવેાના ઉપકાર માટે શ્રી વધુ માનસૂરિએ એ તપ વર્ણવ્યો છે. ૨ પ્રવચનસારાદ્ધાર નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિએ એ Page #481 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથ ઉજમણાથી તપફળ વાધે, એમ ભાખે જિનરાય; જ્ઞાનગુરુ ઉપગરણ કરાવો. ગુરુગમવિધિ વિરચાયો રે. મ૦ ૪ આઠ દિવસ મળી ચાસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયે રે. મ૦ ૫ વિજયજિક રીશ્વર રાજ્ય, તપગરછકેરે રા; ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાયો રે મ વડ ઓશવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુરુભક્તિ શા ભવાનચંદનિત્ય, અનુમોદન ફળ પાયો રે, મળ ૭ તપ બતાવ્યો છે. એ તપ ૬૪ દિવસ પ્રમાણ છે. તપને છેડે ઉજમણું કરવાનું છે. ૩ ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. તે ઉજમણા માટે જ્ઞાન-દર્શન અને ગુરુના (ચારિત્ર્યના) ઉપકરણે કરાવે. ગુરુગમથી વિધિ જાણી ઉજમણું કરે. ૪ એ ઉદ્યાનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમાં નવા નવા ભાવ ઉત્પન્ન કરવા. મનુષ્યભવ પામીને તેને સાચે લાલ મેળવે. કારણકે મહાપુણે પ્રભુના શાસનની પ્રાપ્તિ થઈ છે. ૫ આ તપગચ્છના નાયક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીના રાજ્યમાં પંડિત ખુશાલવિયજી તથા પંડિત માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની મેં રચના કરી છે. ૬ વડ ઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર ભવાનચંદ કે Page #482 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૬૫ મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હવા એક ઠા; કરણ કરાવણ ને અનુમોદન, સરિખા ફળ નિપજાયે રે, મo ૮ શ્રી વિજયસિહસુરીશ્વર કેરા, સત્યવિજ્ય બુધ ગાય; કપૂરવિજયતસખિમાવિજય જસ,વિજયપરંપરથાયરેમ૦૯ પંડિત શ્રી શુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયે તાસ શિષ્ય ધીરવિજય સલુણ, આગમરા. સવાયે રે. મ. ૧૦ જેને શાસનને સવા રાગ છે અને ગુરુભક્તિ ઘણી છે, તેમણે આ રચનાની અનુમંદનાનું ફળ મેળવ્યું છે. ૭ હરણ, બળભદ્રમુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ કરાવણ અને અનુમોદનથી (કરવું, કરાવવું અને અનુમોદવું તેથી) સરખા ફળની પ્રાપ્તિ કરી છે-ત્રણે પાંચમે દેવલેકે દેવ થયા છે. તેમ આ રચનામાં પણ કર્તા (પં. શ્રી વીરવિજ્યજી મ.) પ્રેરક (શ્રી ખુશાલવિજયજી અને ઉપાધ્યાય માનવિજયજી) અને અનુમોદક (ઓશવાળ જવાનચંદ) સરખા ફળને મેળવે. ૮ શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયા ઉદ્ધાર કરાવનાર ૫. સત્યવિજયજી નામે શિષ્ય હતા, તેમના કપૂરવિજય અને તેમના સમાવિજય શિષ્ય થયા એ પ્રમાણે વિજય પરંપરા ચાલી. ૯ તે ક્ષમાવિજયના શિષ્ય શુભવિય થયા કે જે મારા ગુરુ થાય છે, તેમના પ્રસાદને પામી મે આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી હતા, જે ઉત્તમ અને આગમના સવાયા ગવાળા હતા. ૧૦ હ Page #483 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે તસ લધુબંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલા; પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાયે રે. મ. ૧૧ પહેલો ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાય; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણહર્ષ સવાયો રે. મ. ૧૨ કવિત સુતજ્ઞાન અનુભવતાન મંદિર, અજાવત ઘંટા કરી, તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ ૨ાજતે જગ ગાજતે દિન અખયતૃતીયા આજ થે; શુભવીર વિક્રમ વેદમુનિ વસુ ચંદ્ર(૧૮૭૪)વર્ષ વિરાતેજ, (આ કળશ દરરોજ એકેક કર્મની આઠ-આઠ પૂજા ભણાવીને પ્રાંત કહેવાનું છે.) તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર (અમદાવાદ)માં મિથ્યાત્વના પૂંજને બાળી નાખે એવા પંડિત વીરવિજ્ય કવિની આ રચના સકળ સંઘને સુખ આપનાર છે. ૧૧ આ રચના થયા પછી રાજનગરમાં સર્વ સંઘ સમુદાયે મળીને જેમ નંદીશ્વરદ્વીપમાં દેવતાઓ ઉત્સવ કરે છે તેમ પહેલે ઉત્સવ સવાયા હર્ષથી કર્યો. ૧૨ શ્રુતજ્ઞાનના અનુભવરૂપ શ્રેષ્ઠ મંદિરમાં ઉર્દૂષણરૂપ ઘંટ બજાવવાથી–વગાડવાથી મોહને પૂંજ મૂળમાંથી બળી ગયે. મોહ નાશ પામવાથી બાકીના સાતકર્મ રૂપ સાત ઠીંકરી ભાંગી ગઈ. આજે વિક્રમ સંવત ૧૮૭૪ વૈશાક સુદ ૩ અક્ષયતૃતીયાના દિવસે શુભવીર-વીરપરમાત્માના સેવકે અમે અત્યંત રાજી થયા અને જગત્માં ગાજી રહા. Page #484 -------------------------------------------------------------------------- ________________ બીજા દિવસે ભણાવવાનું ૨૧નાવરણીય કમસૂદનાથ પૂછક પ્રથમ જળપૂજા કુહા દર્શનાવરણ તે વરણવું, નવ પગઈ દુદત; દર્શન નિદ્રા ભેદથી, ચઉ પણ કહે અરિહંત. ૧ બધોદય સત્તા ધુવા, પયહી નવ તિમ પંચ; નિદા અદ્ભય કહી, સર્વજ્ઞાતી પણ પંચ. ૨ દેસણુતિગ દેશઘાતીયા, કેવળ કંસણ એક સઘાતી એ દાખીએ, વાદળ ઘ દુહાનો અર્થ હવે દર્શનાવરણ કમ કહું છું, તેની નવ પ્રકૃતિએ જુદાંત છે–દુખે કરી દમન કરી શકાય એવી છે. તે ચાર દર્શના વરણ અને પાંચ નિદ્રાના ભેદથી ૯ પ્રકૃતિએ અરિહેતાએ કહેલી છે. ૧ તે નવે પ્રકૃતિ પ્રવબંધી ને યુવસત્તાક છે, ચતુદશનાવરણાદિક ૪ પ્રકૃતિ યુદયી છે, અને પાંચ દ્ધિા અપ્રવેદી છે, નિદ્રાની પાંચ પ્રકૃતિ સર્વઘાતી છે. ૨ ચક્ષુદર્શનાવરણ, અચકુર્દર્શનાવરણ અને અવધિદશના વરણ એ ત્રણ પ્રકૃતિ દેશઘાતી છે અને કેવળદર્શનાવરણ એ Page #485 -------------------------------------------------------------------------- ________________ ४१८ પૂજાસંગ્રહ સાથે વિકટ નિકટ ઘટ પટ લહે, જિમ આવરણ વિયોગ; જ્ઞાનાંતર ક્ષણથી સહ, સામાન્ય ઉપયાગ. ૪ એ આવરણ ભળે કરી, ન લઘું દર્શન નાથ . નૈગમદશને ભટકીઓ, પાણી વાવ્યું હાથ. ૫ પૂરણ દર્શન પામવા, ભજીએ ભવિ ભગવંત; દૂર કરે આવરણને, જિમ જળથી જળકાંત. ૬ એક પ્રકૃતિ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રકૃતિમાં પણ વાદળ અને મેને વિવેક સમજ. અથત મેઘથી આશશ ઢંકાઈ ગયું હોય તે પણ સૂર્યને કાંઈક પ્રકાશ દેખાય છે તેમ સર્વઘાતી પ્રકૃતિના ઉદયે પણ કાંઈક દર્શનગુણ પ્રગટ રહે છે. ૩ એ આવરણ દૂર થવાથી દૂર અને નજીક રહેલા સર્વ ઘટ-પટ વગેરે પદાર્થો દેખી શકાય છે. છત્મરથ જીવને સામાન્ય ઉપગ રૂપ દર્શને પગ જ્ઞાનના સાકાર ઉગ રૂપ જ્ઞાને પગની પહેલા થાય છે. ૪ - એ દર્શાવરણના બળથી હે પ્રભુ! મેં આપનું દર્શન મેળવ્યું નહિ, અને નૈગમન યાદિ રૂપ એકાંત દર્શન વડે સંસા૨માં ભટક્યું અને માત્ર હાથ વડે પાણી વળ્યું. પણ હે ભવ્ય જીવ! સંપૂર્ણ દર્શન પામવા માટે ભગવંતને ભજીએ. જેમ જળકાંત મણિથી જળ દૂર થાય તેમ ભગવંતની ભક્તિથી કર્મનાં આવરણે દૂર થાય. અને સંપૂર્ણ દર્શન પ્રાપ્ત થાય. ૬ Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ચોસઠપ્રકારી પૂજા, બીજો દિવસ ઢાળ પહેલી (રાગ–આશાવરી, નમો રે નમો શ્રી શેત્રુંજા ગિરિવર-એ દેશી) માગહ ને વરદામ પ્રભાસ, ગંગા નીર વિવેક રે; દર્શનાવરણ નિવારણ કારણ, અરિહાને અભિષેક રે. નમે રે નમે દર્શનદાયક. ૧ (એ આંકણી) દર્શનદાયક શ્રી જિનવર તું, લાયકતાને લાગ રે; પ્રીત પટંતર રાય ન છાજે, જે હેય સાચો રાગ રે. નમે ૨ રાગ વિના નવિ રી સાંઈ, નીરાગી વીતરાગ રે. જ્ઞાનનયન કરી દર્શન દેખે, તે પ્રાણી વડભાગ ૨. નમેo ૩ ઢાળને અથ– માગધ, વરદામ ને પ્રભાતીર્થના તેમજ ગંગા આદિ નદીઓના પવિત્ર નીર લાવીને દર્શનાવરણ કર્મને નિવારવા માટે વિવેકપૂર્વક અરિહંતને અભિષેક કરીએ. હે દર્શનદાયક પ્રભુ! તમેને નમસ્કાર થાઓ. ૧ હે પ્રભુ ! તમે શુદ્ધદર્શન આપનાર છે, તેવા લાયકપણાને આપ જ એગ્ય છે, જે સાચે રાગ હોય તે પ્રીતિ અને પટાંતરપણું એ બને એક સાથે શેભે નહિ. અર્થાત્ જ્યાં સાચી પ્રીતિ હોય ત્યાં પડદે હેય નહિ. ૨ ' હે પ્રભુ! રાગ વિના કઈ રીઝી શકે નહિ, જ્યારે વીતરાગ પરમાત્મા તે રાગ વિનાના છે. જે પ્રાણ જ્ઞાનરૂપ નેત્રો વડે આપનું દર્શન જુએ છે, તે પ્રાણી મહાભાગ્યશાળી છે. ૩ WWW.jainelibrary.org Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ પૂજાસંગ્રહ સાથે ચઉ દંસણ પ્રતિ સૂક્ષમ બંધે, ઉદયાદિક ખીણ અંત રે; તે આવરણ કઠિન મળ ખાળી, ૨નાતક સંત પ્રસંત રે, ન ૪ ગ્રંથી વિકટ જે પાળ પાળીએ, રેકે દર્શન ભૂપ રે; શ્રી શુભવીર જે નયન નિહાળે, સેવક સાધન રૂ૫ રે, ન ૫ કાવ્યમ તીર્થોદકર્મિશ્રિતચંદનૌ, સંસારતા પાહતયે સુશીલૈ; જરાજનીકાંતરજોભિશાંત્યે તત્કર્મદાહાથેમજ યજેહમ, ૧ સુરનદીજલપૂર્ણ ઘટે? ઘુસણમિશ્રિતવારિભૂતઃ પરે, સ્નપય તીર્થકૃત ગુણવારિધિ વિમલતાં કિયતાંચ નિજાભનાર ચાર દર્શનાવરણની પ્રકૃતિ સૂમપરાય નામે દશમા ગુણસ્થાનકે બંધમાંથી જાય છે. ઉદય-ઉદીરણા અને સત્તામાંથી બામા ક્ષણમોહ નામના ગુણઠાણે અંત પામે છે. એ આવરણરૂપ કઠીન-આકરા મળને દૂર કરી પ્રશાંત એવા મુનિ સ્નાતક નિગ્રંથ થાય છે. ૪ - મિથ્યાત્વની તીવગાંઠરૂપ દરવાજે દ્વારપાળ તરીકે દર્શના વરણ રહે છે, તે જિનેશ્વરરૂપ રાજાના દર્શન કરવા જતાં રોકે છે, શ્રી શુભવીર પ્રભુ જે જ્ઞાનરૂપ નેત્રવડે મને જુએ તે સેવકને અંદર પ્રવેશ કરવામાં સાધનરૂપ થઈ પડે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જળપૂજાને અંતે પૃષ્ઠ ૪૪૦ માં આપેલ છે, તે મુજબ લે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-દર્શનાવરણ કર્મના બંધદયસત્તાનું નિવારણ કરનારા પ્રભુની અમે જલપૂજા કરીએ છીએ. Page #488 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૭૧ જનમનોમણિભાજનભારયા, શમરસૈકસુધારસધારયા; સકલબેધકલારમણીયકં સહજસિદ્ધમતું પરિપૂજયે ૩ મંગ–૩ &ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્શનાવરણ-બંધોદયસત્તા-નિવારણાય જલં યજામહે સ્વાહા. બીજી ચંદન પૂજા ઉપદેશક નવતત્વના, પ્રભુ નવ અંગ ઉદાર; નવ તિલકે ઉત્તર નવ-પગઈ ટાળણહાર, ૧ (રાગ-કાફ નાયકી- વસીયા દીલ દીઠી જોત ઝગીરીએ દેશી) તુજ મૂરતિ મોહનગારી, રસિયા તુજ મૂરતિ મેહનગારી. દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉગુણ પ્રતિમા પ્યારી; ર૦ જ, નયમ ભંગ પ્રમાણ ન નિરખી,કુમતિ કદાહધારી, તુજ ૧ દુહાનો અર્થ–શ્રી જિનેશ્વરદેવ નવતત્વના ઉપદેશક છે, પ્રભુના વિશાળ એવ નવ અંગે તિલક કરવા તે દર્શાવ૨ણીય કર્મની નવ ઉત્તર પ્રકૃતિને ટાળનાર થાય છે. ૧ ઢાળને અથ–હે જ્ઞાનરસિક પ્રભુ! તમારી મૂર્તિ મેહનગારી છે–મેહ પમાડે તેવી છે. દ્રવ્ય, ગુણ, પર્યાય અને મુદ્રા એ ચારે પ્રકારે ગુણવાન એવી તમારી પ્રતિમા પ્યારી છે–પ્રેમ કર ન કરાવે તેવી છે. આપની આ પ્રતિમાને કમતિકદાગ્રહને ધારણ કરનારાઓએ નય, ગમ, ભંગ અને પ્રમાણુવડે ખરી રીતે નીરખી જ નથી–ઓળખી જ નથી. ૧ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પૂજાસંગ્રહ સાથે જિનવર તીરથ સુવિહિત આગમ, દન નયન નિવારી; ૨. તુo ચક્ષુદર્શનાવરણ કર્મ તે, બાંધે મૂઢ ગમારી. ૨. તુજ ૨ કાણ નિશદિન જાલંધાપણું, દુઃખીયાં દીન અવતારી; ૨. તુજ દશનાવરણ પ્રથમ ઉદયેથી, પરભવ એહ વિચારી. ૨. તુજ ૩ અ૫ તેજ નયનાતપ દેખી જુએ આડા કર ઘારી; ૨, તુજ જાણું પૂરવભવ કુમતિની, હજીય ન ટેવ વિસારી. ૨, તુજ. ૪ જિનેશ્વર, તેમનું તીર્થ અને સુવિહિત એવા આગમ તેને દર્શનરૂપ નેત્રવડે એવામાં જેઓ નિવારે છે–અટકાવે છે, તે મૂઢ અને ગમાર પ્રાણીઓ ચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધે છે. ૨ તે પ્રાણીઓ પરભવમાં પ્રથમ દર્શનાવરણ-ચક્ષુદર્શનાવરના ઉદયથી કાણા, રાત્રિ અંધ, દિવસના અંધ કે જન્મથી અંધ, દુઃખી અને દીન અવસ્થાવાળા થાય છે. એમ જાણવું. ૩ અલપતેજવાળા જેનાં નેત્રો હોય તેઓ જ્યારે સૂર્યને તડકે હોય ત્યારે આંખની આડે હાથ રાખી જુએ છે. એવી રીતે કુમતિવાળા જેને જોતાં પણ એમ થાય છે કે– હજી તેઓ પૂર્વભવની ટેવ ભૂલ્યા નથી. જેથી જિનદર્શનની આડે તેઓ હાથ રાખે છે. ૪ Page #490 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, ખીજે દિવસ જયણાયુત ગુરુ આગમ પૂજો, જિનપડિમા જયકારી; ર્. તુજ૦ શ્રી શુભવીરનું શાસન વરતે, ૪૦૩ એકવીશ વર્સ હુજારી, ૨. તુજ ૫ કાવ્ય અને મત્ર જિનપતે રંગ ધસુપૂજન જનિજરામરણેાદુભવભીતિહૃત્ સકલર વિયાગવિપદ્ધર, પુરુ કરેણ સટ્ટા નિજપાવનમ. ૧ સહજક કલંક િવનાશî-મલભાવસુવાસનચંદનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહુ સિદ્ધમહું પરિપૂજયે. ૨ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચક્ષુશનાવરણ-નિવારાય ચંદન યજામહે સ્વાહા, હે ભવ્યાત્માએ ! તમે જયણા પૂવક જયવ'તી એવી જિનપ્રતિમા, સદ્ગુરુ અને જિનાગમની પૂજા કરેા. કારણકે શુભ વીર પરમાત્માનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી જયવંતુ રહેવાનુ` છે. ૫ કાવ્ય તથા મ ંત્રના અથ પ્રથમ દિવસની ચંદન પૂજાના અંતે આપેલ અથ પૃ૦૪૪૩ પ્રમાણે કરવા. મંત્રના અર્થમાં એટલુ' ફેરવવુ' કે—ચક્ષુ શનાવરણને નિવારનારા પ્રભુની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ પૂજાસંગ્રહ સાથે ત્રીજી પુષ્પપૂજા ફૂલ અમૂલક પૂજન, ત્રિશલાનંદન પાય; સુરભિ દુરભિ નાસા પ્રમુખ, અચકું આવરણ હઠાય. ૧ ( રાજ ! પધારે મેરે મંદિર–એ દેશી.) હમણે મર કેતકી ફૂલે, પૂજા ફળ પ્રકાશ્યાજી, ભેગીનિવાસ સંયુત આશા, લક્ષણવંતી નાસા; ભવભવ કરીએજી, જિનગુણમાળ રસાળ કંઠે ધરીએજી. ૧ દુહાને અર્થ – અમૂલ્ય પુવડે શ્રી ત્રિશલાનંદ મહાવીર પરમાત્માના ચરણને પૂછએ કે જેથી સુરભિ-દુરભિ ગંધને જાણનાર નાસિકા વગેરે ચક્ષુશન સિવાયની ચાર ઇદ્રિના આવરણ દૂર થાય ૧ ઢાળીને અથ :– ડમણે, મરુઓ, કેતકી વગેરે પુપિવડે પ્રભુની પૂજા કરીએ તેના ફળ-પ્રાણી ભેગના નિવાસરૂપ ભેગી થાય, આશા સંયુત થાય-પૂર્ણ આશાવાળા થાય, નાસિકા વગેરે ઇંદ્રિયે લક્ષણવતી સુંદર પ્રાપ્ત થાય વળી ભવે ભવમાં શાંતિ પમીએ. આ કારણે પુષ્પની માળા પ્રભુના કંડે સ્થાપન કરીએ અને પ્રભુના ગુણરૂપ પુષ્પની માળા પિતાના કંઠમાં રથાપન કરીએ. ૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ચેસઠપ્રકારી પૂજા બીજે દિવસ ગુણ બહુમાનજિનાગમ વાણી, કાને ધરી બહુમાને; દ્રવ્ય ભાવ બહિત્ય ટાળી, પરભવ સમજે સાને. ભo ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મહાવે, આગમ શુદ્ધ પ્રરૂપે જી; મૂરખ સૂગ ન લહે પરભવ, ન પડે વળી ભવ. ભ૦ ૩ પરમેષ્ઠીને શિશ નમાવે, કરસે તીરથ ભાવે; વિનય વૈયાવયાદિક કરતાં, ભરતેશ્વર સુખ પાવે, ભ૦ ૪ જિમ જિમ ક્ષય ઉપશમ આવરણ, તિમ ગુણ આવિર્ભાવે; શ્રી શુભવીર વચનરસ લધે, સંભિજોત જણાવે. ભવ ૫ પરમાત્માના ગુણનું બહુમાન કરે, જિનગામની વાણી બહુમાનપૂર્વક કાને સાંભળે તે પ્રાણ દ્રવ્ય-ભાવથી બહિરાત્મભાવને ત્યાગ કરી પરભવમાં-આવતા ભવમાં સાનમાં સમજી શકે તેવી કાન વગેરે ઇન્દ્રિયની શક્તિ પ્રાપ્ત કરે. ૨ પ્રભુના ગુણ ગાય, ધ્યાન કરે, આગમને શુદ્ધપણે પ્રરૂપે તે પ્રાણું પરભવમાં મૂખે ન થાય, મુંગ ન થાય અને સંસારરૂપી કુવામાં ન પડે, ૩ જે આત્મા પરમાત્માને મસ્તક નમાવે, ભાવપૂર્વક તીર્થોની સ્પર્શના કરે, ગુણ આત્માઓના વિનય–વૈયાવચ્ચ આદિ કરે, તે આત્મા ભારતેવરની જેમ સુખ પ્રાપ્ત કરે. ૪ જેમ જેમ એ અચક્ષુદર્શનાવરણને સોપશમ થાય, તેમ તેમ આત્મગુણને આવિર્ભાવ થાય-આત્મગુણ પ્રગટ થાય. શ્રી શુભવીર પરમાત્માના વચનરૂપ રસમાં નિમગ્ન થવાથી સંભિન્નશ્રોત આદિ લબ્ધિઓ પ્રગટ થાય. ૫ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનાં નિકરેઃ પ્રભુપૂજનમ્ સુમનસા સુમને ગુણસ`ગિના, પૂજાસ'ગ્રહ સાથે જન વિધેહિ નિધેહિ મનેાન ૧ સમયસારસુ સુમાલયા, સહજક કરેણ વિશાયા; પરમાગમલેન વીકૃત, સહજસિદ્ધમહુ` પરિપૂજયે, ૨ ૐ હ્રી શ્રી ધર્મપુરુષાય પરમેશ્વરાય જન્મજા-મૃત્યુનિવાર્ય શ્રીમતે વીજિને દ્રાય અચક્ષુ શનાવરણનિવારાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચેાથી ધૂપપૂજા દુહા અધિદનાવર ક્ષય, ઉપશમ ચગતિમાંહી; ક્ષાયકભાવે કેવળી, નમા તમેા સિદ્ધ ઉમ્બાહી. ૧ કાવ્ય તથા મંત્રના અથ પ્રથમ દિવસની પુષ્પપૂજામાં પૃ॰ ૪૪૬માં આપ્યા મુજબ સમજવા મંત્રન ાઅ માં એટલું ફેરવવું કે—અચક્ષુ શનાવરણને નિવારનારા પ્રભુની અમે પુષ્પા વડે પૂજા કરીએ છીએ. દુહાના અથ :-~ અવધિદર્શનાવરણને ક્ષયે પશમ ચારે ગતિમાં થાય છે, અને ક્ષાયિકભાવ પામે ત્યારે કેવળજ્ઞાની થાય છે. અને પ્રાંતે સિદ્ધ થાય છે. એવા સિદ્ધ પરમાત્માને અત્યંત ઉપ્તાહપૂર્વક નમસ્કાર થાએ ૧ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ ચોસઠપ્રકારી પૂજા બીજે દિવસ ( ચંદ્રશેખર રાજા થયા–એ દેશી ) અવધિ રૂપી ગ્રાહકે, ષભેદ વિશેષ; અવધિદર્શન તેહનું, સામાન્ય દેખે, એ ગુણ લેઈ ઉપન્યા, પરભવથી સ્વામી; આ ભવમાં સુખીયા અમે, તુમ દર્શન પામી. ૧ (એ આંકણી) દેવ નિશ્ય ગતિથી લહે, ગુણથી નર તિરિયા; કાઉસ્સગ્નમાં મુનિ હાસ્યથી, હેઠા ઊતરીયા, એ ગુણ૦ ૨ પરિણામે ચઢતી દશા, રૂપી દ્રવ્ય અનંતા; જઘન્યથી ઉત્કૃષ્ટથી, સવિ દ્રવ્ય મુર્ણતા. એ ગુણo ૩ ઢાળને અથ :– અવધિજ્ઞાન અને અવધિદર્શન એ બને રૂપી દ્રવ્યના ગ્રાહક છે-રૂપી દ્રવ્યને જાણનારા છે અવધિજ્ઞાનના પ્રતિપાતી આદિ છે ભેદે છે. તે છ ભેદને સામાન્ય રૂપે જાણે તે અવધિદર્શન છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ પરભવમાંથી આવતા એ ગુણ (અવધિજ્ઞાન–અવધિદર્શન) સાથે લઈને આવે છે. આ ભવમાં અમે તમારું દર્શન પામી સુખી થયા છીએ. ૧ દેવ અને નારકી ગતિ સ્વભાવે જ અવધિજ્ઞાન અને અવધિદર્શન પામે છે, મનુષ્ય અને તિય ગુણથી પામે છે. એક મુનિને કાર્યોત્સર્ગમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી શદ્રને અપ્સરાને મનાવતા જોયા તેથી હસવું આવ્યું તેથી આવેલ જ્ઞાન જતું રહ્યું. હાસ્યદોષથી નીચે ઉતરી ગયા. ૨ શુભ પરિણમે ચઢતી દશા થાય છે તે જઘન્યથી પણ અનંતા રૂપી પ્રત્યે જાણે છે. ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યે જાણે છે. ૩ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ પૂજાસંગ્રહ સાથે ક્ષેત્ર અસંખ્ય અંગુળ લઘુ, ગુરુ લોક અસંખ; ભાગ અસંખ્ય લઘુ આવળી, ઉસ્સપિણી અસંખ્યા. એ ગુણ૪ ચાર ભાવ દ્રવ્ય એકમા, લધુ ભાવ વિશેષે; અસંખ્ય પર્યવ દ્રવ્યને, ગુરુ દર્શન દેખે, એ ગુણo ૫ નંદીસૂત્રે એણપરે, કહ્યું અવધિનાણ; નિરાકાર ઉપગથી, દર્શન પરિમાણ. એ ગુણo ૬ વિભાગે પણ દાખીયું, દર્શન સિદ્ધાંત; તસ્વારથ ટીકા કહે, દર્શન એકાંતે. એ ગુણ૦ ૭ ક્ષેત્રથી જઘન્યપણે અંગુલને અસંખ્યાતમે ભાગ દેખે છે, ઉત્કૃષ્ટપણે અસંખ્ય લોક દેખાવા જેટલું વૃદ્ધિ પામે છે. કાળથી જઘન્યપણે આવલિકાના અસ ખ્યાતમા ભાગ જેટલા વખતના અતીત-અનાગત પર્યાયે જાણે છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપિણ-અવપિણી સુધીના અતીત–અનાગત પર્યાય ભાવથી જઘન્યપણે એકેક દ્રવ્યમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શરૂપ ચાર ભાવ જાણે છે અને ઉત્કૃષ્ટપણે દ્રવ્યના અસંખ્ય પર્યાને એ દર્શન જોઈ શકે છે. ૫ નંદીસૂત્રમાં આ પ્રકારે અવધિજ્ઞાન અને અવધિદર્શનનું સ્વરૂપ કહ્યું છે તેમાં નિરાકાર ઉપગ તે દર્શન કહ્યું છે. ૬ મિથ્યાત્વી છને અવધિજ્ઞાનને બદલે વિભાજ્ઞાન થાય છે તેને પણ અવધિદર્શન હોય એમ સિદ્ધાંતમાં આગમમાં કહ્યું છે. જ્યારે તત્વાર્થસૂત્રની ટીકામાં સમકિતી આત્માઓને જ અવધિદર્શન હોય એમ કહ્યું છે. ૭ Page #496 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ४७८ તસ આવરણ દહન ભણું, ધૂપપૂજા કરીએ; શ્રી શુભવીર શરણ લહી, ભવસાયર તરીએ, એ ગુણ ૮ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનેહરવસ્તુના, સ્વનિરપાધિગુણોઘવિધાયિના; પ્રભુશરીરસુગંધમુહેતુના, રચય ધૂપનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબાધમનંતસુખાત્મક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ ૩ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરાઋયુનિવારણાય શ્રીમતે વીરજિનંદ્રાય અવધિદર્શનાવરણ-નિવારણાય ધૂપં યજામહે સ્વાહા. પાંચમી દીપક પૂજા હે કેવળ દશનાવરણને, તું પ્રભુ ટાળણહાર; જ્ઞાનદીપકથી દેખીએ, મેટો તુજ આધાર, એ અવધિદર્શનનું આવરણ બાળી દેવા માટે પરમાત્માની ધૂપપૂજા કરીએ. શ્રી શુભ વીર પરમાત્માનું શરણ લઈ સંસાર સમુદ્રને તરીએ. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની ધૂમપૂજામાં પૃષ્ટ ૪પ૦માં કહ્યા પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલે ફેરફાર કરે કે-અવધિદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ધૂપ વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ – હે પ્રભુ ! મારા કેવળદર્શનાવરણને ટાળનાર તમે જ છે, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ પૂજાસંગ્રહ સાથ ઢાળ ( રાગણી—માયાવરી, ગરબાની. ) દીપક દ્વીપતા રે, લેાકાલાક પ્રમાણ દ નદીવડા રે,હણી આવરણ લહે નિર્વાણ દી એ આંકણી, ક્ષાયક ભાવ અનાદિચંતન, આઠ પ્રદેશ ઉઘાડાં રે; અવરનું દશ ન દેખણ ભમીયા,પણ આવરણ તે આડાં, દી ૧ તુમ સેવે તે તુમસમ હાવે, શક્તિ અપૂરવ યાગે રે; ક્ષષકશ્રેણી આરેાહી અરિહા, ધ્યાન શુકલ સચાગે. દી૦ ૨ એમ મે જ્ઞાનરૂપ દીપકથી જોયુ છે, તેથી હે પ્રભુ મારે તે તારા જ માટે આધાર છે. ૧ ઢાળના અથ :— દનરૂપી દ્વીપક લેાકાલેાક પ્રમાણ પ્રકાશે છેદન રૂપ દીપક કેવળદ નાવરણને ક્ષય કરવાથી પ્રાપ્ત થાય છે અને તેથી નિર્વાણુપ-મેક્ષપદની પ્રાપ્તિ થાય છે. ચેતનના (જીવના) અસંખ્યાત પ્રદેશેામાંના આઠ (રૂચક ) પ્રદેશ અનાદિકાળથી ક્ષાયિક ભાવની જેમ ઉઘાડાં છે, તેના ઉપર કોઈ આવરણ નથી. બીજા પ્રદેશમાં દર્શન દેખવા-દશ નગુણ પ્રાપ્ત કરવા આ સંસારમાં ઘણુ' ભચ્ચે પણ વરશે। આડાં આવ્યાં જ કર્યાં. ૧ યાગથી તમારી શુક્લ ધ્યાનના જે તમારી સેવા કરે છે, તે અપૂર્વ શક્તિના સમાન થાય છે. અને ક્ષપકશ્રેણી ઉપર ચઢી સચેાગે અરિહ ંતરૂપે થાય છે. ૨ Page #498 -------------------------------------------------------------------------- ________________ . .. ચેસઠપ્રકારી પૂજા. બીજે દિવસ ૪૮૧ ઘનઘાતીને વાત કરીને, પ્રથમ સમય સાકારે રે; સમયાંતર દર્શન ઉપગે, દશનાવરણ વિદ્યારે દી ૩ મૂળ એક બંધ ચાર સત્તોદય, ઉત્તર પણ એક બાંધે રે, બેંતાલીશ ઉદયે પંચાશી, સત્તા હણુ શિવ સાધે. દી. ૪ ઝગમગ ઝાળા દીપક પૂજા, કરતાં કેડી દીવાજ રે; શ્રી શુભવીર જિનેશ્વર રાજા, રાધે રેયત તાજા. દી. ૫ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરસવનિ શાભનમ; સ્વતનુકાંતિકર તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુલદીપકે- જર્વલિત પાપપતંગસમૂહકે: સ્વકપદે વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજ્ય. ૨ તે પ્રાણી ચાર ઘનઘાતી કર્મને ક્ષય કરી દર્શનાવરણને નાશ કરી પ્રથમ સમયે સાકારો પગી (કેવળજ્ઞાની) થાય છે, અને બી જે સમયે કેવળદર્શની થાય છે. પછી સમયાંતર ઉપગ રહ્યા કરે છે. ૩. તેરમે ગુણસ્થાનકે મૂળ પ્રકૃતિ એક (શાતાદનીય) ને બંધ હોય છે, ઉદય અને સત્તામાં ચાર મૂળ પ્રકૃતિ (ચાર અઘાતી કર્મ) હોય છે. ઉત્તર પ્રકૃતિ તરીકે એક શાતા વેદનીચને બંધ હોય છે, ઉત્તર પ્રવૃતિ કર ઉદયમાં અને સત્તામાં ૮૫ પ્રકૃતિ હોય છે, તે સર્વને ક્ષય કરી જીવ મેક્ષને સાધે છે. ૪ ઝગમગતી શિખાવાળા દીપકવડે પૂજા કરવાથી કેટીગણ લાભ થાય છે. શ્રી શુભવીર પરમાત્માના રાજ્યમાં તેની રૈયતભવ્ય રૂપી પ્રજા તાજી-સુખી હોય છે. ૫ ૩૧. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ પૂજાસંગ્રહ સાથે ૩૦ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય કેવલદર્શનાવરણનિવારણાય દીપ યજામહે સ્વાહા. છઠ્ઠી અક્ષત પૂજા નિદ્વાદુગ દળ છેદવા, કરવા નિર્મળ જાત; અક્ષત નિર્મળ પૂજના, પૂજે શ્રી જગતાત, ૧ વાળ ( સ્થૂલભદ્ર કહે સુણ બાળા રે—એ દેશી ) હવે નિદ્રા પાંચને ફેટી રે, મેહરાયતણું એ ચેટી રે; સર્વઘાતી પયડી મોટી રે, નિદ્વાદુગ બહેનો છાટી રે, કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની પાંચમી પૂજામાં પૃ૦ ૪૫૩માં લખેલ છે તે પ્રમાણે સમજ. મંત્રના અથ માં એટલે અર્થ ફેરવે કે કેવળદર્શનાવરણને નિવારનાર પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. કુહાને અથ – બે નિદ્રાના કર્મ પુદ્ગલેને છેદવા માટે અને પિતાની જાતને નિર્મળ કરવા માટે નિર્મળ અક્ષતની પૂજાવડે કરીને જગતના તાત રૂપ પરમાત્માની પૂજા કરે. ૧ ઢાળને અર્થ :– - હવે પાંચ નિદ્રાને દૂર કરવાની છે, તે મેહરાજાની દાસી છે, પાંચે પ્રકૃતિ સર્વઘાતી છે, તેમાં ત્રણ (થિણદ્વિત્રિક) મેટી Page #500 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રક રી પૂજા. બીજો દિવસ ૪૩ એ મહેના જગ પિતરાણી રે, નાના મેાટા મુંઝવ્યા પ્રાણી રે; ભાનુદત્ત પૂર પડીયા રે, એ ૩ દીપ જ્યાતે જોતાં નવ જડીયા રે. એ ૧ સુખે જાગે આળસ મેટી રે, તે નિદ્રા આળવટી રે; ઉભાં બેઠાં નયણાં છુ'ટી રે,જમ લાગે વયણની સાટી રે. એ૦ ૨ તવ નયણથી નિંદ્ર વછૂટી રે, પ્રચલા લક્ષણ ગતિ ખાટી રે; દ્વાદશાંગી ગણિરૂપ પેટી રે, મુનિ નયણે નિદ્રા લપેટી રે, પૂર્વધર પણ શ્રુત મેટી રે, રહ્યા નિગેાદમાં દુ:ખ વેઠી રે; અપૂર્વ મધથી છૂટી રે, સત્તા ઉદયે આણ્યે ખૂઢી રે. એ ૪ છે અને નિદ્રાદ્વિક એ નાની એને છે. એ બહેન જગતની પિતરાણી જેવી છે, તેણે નાના-મોટા સર્વ પ્રાણીઓને મુ ંઝવ્યા છે, ભ વ્રુદત્ત નામના સૂત્રધર મુનિ નિદ્રાના ઉડ્ડયથી ચારિત્રથી પડ્યા છે, તે પાછા દીવાની જ્યેાતે શેષતાં પણું જણ્યા નથી. ૧ એ પાંચ નિદ્રામાં પ્રથમ જે નિદ્રામાંથી આળસ મરડીને સુખપૂર્વક જાગે તેનુ નામ ‘નિદ્રા' છે. તે ખાળવધૂ સરખી છે અને જે નિદ્રાના ઉચે બેઠા અને ઉભા ઉભા પણ આંખા ઘેરાય અને વચનરૂપ સેટી લાગે-કાઇ જોરથી ખેલાવે ત્યારે જાગે તે ‘પ્રચલા' લક્ષણવાળી નિદ્રા છે તેની ગતિ ખાટી છે. દ્વાદશાંગીરૂપી ગણિપેટીને ધારણ કરનારા મુનિના નેત્રમાં પણ એ નિદ્રા જ્યારે વ્યાપે છે, ત્યારે પૂત્ર ધર પણ શ્રુતને ભૂલી જઈ પતન પામે છે અને નિગેદ અવસ્થા સુધી પતન પામી અનેક પ્રકારના દુ:ખાથી વીંટાઈ રહે છે. એ એ નિદ્રા (નિદ્રા-પ્રચલા) અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે મધમાંથી જાય છે અને સત્તા અને ઉદયમાંથી ખારમે ક્ષીણમેહ નામના બારમે ગુણસ્થાનકે જાય છે. ૨-૩-૪ Page #501 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે મુનિરાજ મળીને લૂંટી રે, અપ્રમત્તને દંડે ફૂટી રે; છળ જોતી ને રેતી વખૂટી રે, ધ્યાનલહેર બગાડે બૂટી રે. એ૦૫ શુભવીર સમા નહીં માટી રે, નિદ્રાની વનકટી કાટી રે; થઈ સાદિ અનંતની છેટી રે, શિવસુંદરી સહેજે ભેટી રે, એ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાનક, ગણિવરસ્ય પુરાતમંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુનિલiડલે-વિપુલદોષવિશેાધકમંગલે અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધહં પરિપૂજયે. ૨ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય નિદ્રામચલાવિદાય અક્ષત યજામહે સ્વાહા. મુનિરાજે મળીને તેને લૂંટી છે, અપ્રમત્તપણું રૂપ દંડવડે તેને ફૂટી છે–દૂર કરી છે. તે દૂર થયા છતાં રેતી રેતી સુનિના છળ જોયા કરે છે. તેની બૂટી–અંશ પણ ધ્યાનરૂપી લહેરને બગાડે-નાશ કરે તેવી છે. શુભવીર પરમાત્મા સરખા કોઈ માટી-મઈ માણસ જણાતા નથી કારણ કે એ પરમાત્માએ નિદ્રારૂપી ઝાડીને મૂળમાંથી કાપી નાંખી છે, તેમનાથી તે સાદિ અનંતકાળ દૂર ભાગી ગઈ તેથી તેમને શિવસુંદરીની સહેજે પ્રાપ્ત થઈ છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષત પૂજા પૃ૦ ૪પ૬ પ્રમાણે જાણ. મંત્રમાં એટલું ફેરવવું કે-નિદ્રા અને પ્રચલાને વિચ્છેદ કરનારા પ્રભુની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Page #502 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, બીજો દિવસ સાતમી નૈવેધ પૂજા દુહા આહારે ઉંઘ વધે ઘણી, નિદ્રા દુઃખ ભંડાર નૈવેદ્ય ધરી પ્રભુ આગળે, વરીચે પદ અણ્ણાહાર. ૧ ૪૮૫ ઢાળ ( રાગ-ગેડી તારણ આઇ કયુ ચલે રે—એ દેશી. ) થીદ્વિત્રિક સાંભળેા રે, નિદ્રા જે દુઃખદાય સલુણા, ધ બીજા ગુણઠાણસે રે, છઠ્ઠે ઉદય મુનિરાય સલુણા, મિજિમ જિનવર પૂજીએ રે,તિમ તિમે ધ્રૂજે ક` સલુણા, ૧ સંપ કરી સત્તા રહે રે, નવમાને એક ભાગે સલુણા; નિદ્રાનિા તેહમાં રે, કષ્ટ કરી જે જાગે સલુણા, જિ૦ ૨ દુહાના અથ ઃ— આહારથી ઉંઘ ઘણી વધે છે. નિદ્રા એ દુઃખના ભંડાર છે. પ્રભુ આગળ નૈવેદ્ય કરી અણાહારીપદ-માક્ષપદ માગીએ. ઢાળના અથ : હવે થીશુદ્ધિત્રિકની વાત સાંભળે . એ ત્રણે નિદ્રા બહુ દુઃખ આપનારી છે. તેને મધ ખીજા ગુણુઠાણું અટકે છે, અને ઉડ્ડય મુનિપણામાં છઠ્ઠે ગુણુઠાણું અટકે છે. જેમ જેમ જિનવરની પૂજા કરીએ તેમ તેમ કર્યાં જે છે, ૧ એ થીશુદ્ધિત્રિક સત્તામાં સપ કરીને નવમા ગુણુસ્થાનકના પહેલા ભાગ સુધી સાથે રહે છે. તેમાં જે નિદ્રાનિદ્રા છે તેના ઉદયે મહાકષ્ટપૂર્વક જીવ જાગે છે. ૨ Page #503 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે પ્રચલા-પ્રચલા ચાલતાં રે, નયણે નિંદ સુખાર સલુણા; જાગે રણસંગ્રામમાં રે, વિજળી જવું ઝબકાર સલુણ, જિ. ૩ દિનચિંતિત રાત્રે કરે રે, કરણું જે નરનાર સલુણા. બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર સલુણા, જિ૪ એમ વિશેષાવશ્યકે રે, વરણવીય અધિકાર સલુણા; સાયુમંડળીમાં રહે રે, એક લઘુ અણગાર સલુણ, જિ. ૫ થીણસિનિદ્રાવશે રે, હણુ હસતી મહંત સલુણા; સૂતો ભરનિદ્રાવશે રે, ભૂતળીયે દય દંત સલુણા, જિ૬ બીજી પ્રચલાપ્રચલા છે તેના ઉદયથી ચાલતાં ચાલતાં પણ ઉંઘ આવે. અશ્વને એ નિદ્રા ધારું કરીને હંમેશા હોય છે. એ રણસંગ્રામમાં કેઈક વખત જાગે છે પણ તે વીજળીના ઝબકારાની માફક લાંબે વખત ટકતું નથી. ૩ જે સ્ત્રી-પુરુષ દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરે છે તે થીણદ્ધિનિદ્રાને ઉદયે કરે છે. તે વખતે (પ્રથમ સંઘયણ વાળાને) તેનું બળ બળદેવ જેટલું હોય છે. તે નિદ્રાવાળે જીવ મરીને નરકગતિએ જાય છે. આ પ્રમાણે વિશેષાવશ્યક સૂત્રમાં અધિકાર કહેલે છે. તે નિદ્રાવાળા એક નાના સાધુ કોઈ સાધુ સમુદાયમાં રહેતા હતા. ૫ શીશુદ્ધિનિદ્રાનાં વશથી દિવસે હેરાન કરનારા એક મેટા હાથીને રાત્રીએ મારી તેના બે દાંત ખેંચી કાઢી જમીન ઉપર નાખી પાછા ભરનિદ્રામાં સૂઈ ગયા. ૬ Page #504 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ૪૮૭ અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરીયા સાધ સલુણા; જ્ઞાનીવયણે કાઢીયા રે, હંસવનેથી વ્યાધ સલુણા, જિ. ૭ પાશે નિદ્રા લહે રે, શેઠવધૂ દષ્ટાંત સલુણા; નિંદવિગે કેવાળી રે, શ્રી શુભવીર ભણંત સલુણા જિમ૦ ૮ કાવ્ય તથા મંત્ર -- - -- -- - --- અનશન તુ મમાહૂિતિ બુદ્ધિના, ચિરાજનસંચિતભેજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે મત ઢૌકય ચેતસા. ૧ કુમતબોધવિરોધનિવેદકે વિહિત જાતિજરામરણાંત નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ તે શિષ્ય-સાધુનું અંગ અપવિત્ર જોઈ અન્ય મુનિઓને તેના ઉપર સંશય આવ્યે. શાનીને પૂછતાં તેમના વચનથી તેને થીગુદ્ધિનિદ્રાના ઉદયવાળા જાણને હંસના વનમાંથી જેમ પારધીને કાઢી મૂકે તેમ તેને ગરછમાંથી કાઢી મૂક્યા. ૭ આ વીણહિનિદ્રા એકવાર આવ્યા પછી ફરીને છ મહિને આવે છે તેના ઉપર એક શેઠની પુત્રવધૂનું દષ્ટાંત છે, આ પાંચેય નિદ્રાને વિયોગ થાય-સત્તામાંથી દૂર થાય ત્યારે જીવ કેવળી થાય છે એમ શ્રી શુભવીર પરમાત્મા કહે છે ૮ Page #505 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય થિણદ્વિત્રિકદહનાય નૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા વિવિધ ફળે પ્રભુ પૂજતા, ફળ પ્રગટે નિર્વાણ; દર્શનાવરણ વિલય હવે, વિઘટે બંધનાં ઠાણ. ૧ ( રાગ-ફાગ-દીપચંદજીની ચાલ ) (હેરી ખેલાવત કનૈયા, નેમિસર સંગે લે ભઈયા–એ દેશી) હોરી ખેલું મેરે સાહેબિયા, સંગરંગે સુણે હે ભઇયા; અબીલ ગુલાલ સુગધ વિખરીયા, કનક કળી કેસરીયા હેરી ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની સાતમી પૂજામાં પૃ. ૪૫૯માં લખ્યા પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-થીણદ્વિત્રિકને નિવારનારા પ્રભુની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. કહાનો અર્થ : વિવિધ પ્રકારના ફળેવડે પ્રભુની પૂજા કરવાથી નિર્વાણમેક્ષરૂપે ફળ પ્રગટ થાય છે. દર્શનાવરણકમ વિનાશ પામે છે, તેના બંધના સ્થાન તૂટી જાય છે. ૧ ઢાળને અર્થ :– મારા સાહેબ પરમાત્માની સાથે હે મૈયા! હું આનંદથી હારી ખેલું છું. તેમાં અબીલ, ગુલાલ વગેરે સુંગધી પદાર્થો ફેંકું છું તેમજ કેસરની ભરેલી કનકની કળીને પણ ઉપયોગ કરું છું ? Page #506 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ૪૮૯ ખારેક બીજેરા ફળ ટેટી, પૂજે ફળ થાળે ભરીયા; ફાગ ગાન ગુણ તાત બયાં, દર્શનાવરણ ભવે ડરીયો, એ પ્રભુદર્શન વિણ ભવ કરાયા, કદેવ ઉનીથ વરણવીયા; કુગુરુ કુશાસ્ત્ર પ્રશંસા કરીયા, મિથ્યાત્વધર્મ હૈયે ધરીયા, હારી ૩ બહોત દુખે બહુકે ભરીયા, સમકિતદૂષણ આચરીયા; કુવ્રત પાળે ન ચાલે અનૈયા, પરમેષ્ટી ગુરુ ઓળવીયા, હેરી ૪ પડણિયા ગુરુ અપચ્ચખાણિયા, ભગવઇ ભાખે ગણધરીયા; દશનાવરણી કમ ઘેરૈયા, તીસ કેડીકેડી સાગરીયા હેo પ ખારેક, બીજોરાં અને ટેટી વગેરે ફળના થાળ ભરીને પ્રભુ પાસે ધરું. ફાગના રાગમાં પ્રભુના ગુણગાન તાનથી-એકાગ્રપણે ગાઉં, જેથી દર્શનાવરણકર્મ ભયથી ડરીને ભાગી જાય. ૨ એ પ્રભુના દર્શન વિના હું સંસારમાં ભયે અને કુદેવકુતીર્થનાં વખાણ કર્યા, કુગુરુ-કુશાસ્ત્રની પ્રશંસા કરી, હૃદયમાં મિથ્યાત્વધર્મ ધારણ કર્યો. ૩ ઘણું દુઃખ અને ઘણા શોક ભરેલી સ્થિતિ પામ્યો, સમક્તિના દૂષણે આચર્યા, કુવ્રત પાળ્યાં, અનીતિએ ચાલ્યો અને પરમેષ્ટિ અને ગુરુને ઓળવ્યા. ૪ દર્શનાવરણીય કર્મવડે ઘેરાવાથી શાસનના પ્રત્યેનીક-શત્રુ અને અપ્રત્યાખ્યાની એવા ગુરુઓ કે જેને ગણધર મહારાજાએ ભગવતીસૂત્રમાં બતાવ્યા છે, તેને ગુરુ તરીકે સેવ્યા. એ કમની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કડાકડી સાગરોપમની છે. ૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ પૂજા સંગ્રહ સાથે એસે બંધક બંધ ઘટેયા, સાંયુકી આણું શિર ધરીયા; શૃંગી લવણ મધુરી લહેરીયા, શ્રી શુભવીર પ્રભુ મળીયા હે ૬ કાવ્ય તથા મંત્ર શિવતર: ફલદાનપ૨ વરફલ કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતમપંકજ, વિહત મેહમહીધરમંડલમ. ૧ શમરસૈકસુધારસમાધુરે-૨નુભવાખ્યફલેરભયપ્રદૈ અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમતું પરિપૂજયે ૨ 8 હીં શ્રીં પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દ્વિતીયદર્શનાવરણયકર્મદહનાય ફલાનિ યજામહે સ્વાહા. કલથ –પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ ૪૬૩ માં બાપેલ છે તે કહેવો. - - - - - - સાંઈ એટલે પરમાત્માની આજ્ઞા મસ્તકે ધારણ કરવાથી એવા ઉત્કૃષ્ટ સ્થિતિના બંધને ઘટાડ્યો–નાશ કર્યો, શ્રી શુભવીર પ્રભુ મળવાથી લવણસમુદ્રના ખારા જળમાં રહેનાર જંગીમચ્છ (શીંગડાવાળો મચ૭) જેમ મધુરી લહેર મેળવે છેમીઠું પાણી પીવે છે. તેમ મેં પણ ઉત્તમ ધર્મનું પાન કર્યું. ૬ કાવ્ય મંત્ર તથા કળશને અર્થે પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે, તે મુજળ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે બીજા દર્શનાવરણીય કર્મના દાહ માટે અમે ફળવડે પ્રભુને પૂજીએ છીએ. Page #508 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દિવસે વેદનીય કમ નિવારણાથ ભણાવવાની પૂજા. પ્રથમ જળપૂજા દુહા ત્રીજું અથાતી વેદની, જાવ લહે શિવશર્મ; સંસારે સવિ જીવને, તવ લગે એહિ જ કર્મ. ૧ બંધદય અધુવ કહી, ધ્રુવસતાએ હોય; પડી અઘાતી જાણીએ, શાતા અશાતા દોય. ૨ કર્મ વિનાશીને હુવા, સિદ્ધ બુદ્ધ ભગવાન; તે કારણ જિનરાજની, પૂજા અષ્ટ વિધાન. ૩ હ્રવણ વિલેપન કુસુમની, જિનપુર ધુપ પ્રદીપ; અક્ષત નૈવેદ્ય ફળતણું, કરે જિનરાજ સમીપ, ૪ દુહાને અર્થ- ત્રીજું અઘાતી કર્મ વેદનીય નામે છે. તે મોક્ષસુખ પામે ત્યાં સુધી સંસારી જીવને સાથે રહે છે. ૧ એ કર્મની શાતા-અશાતા નામે બે ઉત્તર પ્રકૃતિ છે. તે બંધ-ઉદયમાં અબવ છે અને સત્તામાં ધ્રુવ છે. એ અવાતી પ્રકૃતિ છે. ૨ જિનેશ્વર એ કમને વિનાશ કરીને સિદ્ધ-બુદ્ધ ભગવાન થયા છે. તે માટે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. ૩ સ્નાન, વિલેપન, કસુમ તેમજ જિનેની આગળ ધૂપ, Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ પૂજા સંગ્રહ સાથે ઢાળી (રૂડી ને રઢીયાળી રે વાહહા–એ દેશી) હવણની પૂજા રે નિર્મળ આતમા રે, તીર્થોદકનાં જળ મેલાય; મનહર ગધે તે ભેળાય. હુવર્ણo ૧ સુરગિરિ દેવા રે સેવા જિનતાણું રે, કરતાં હવણ તે નિર્મળ થાય; કનક રજત મણિ કળશ ઢળાય. હવણ૦ ૨ સુરવહુ નાચે રે માચે વેગશું રે, ગાયક દેવ તે જિનગુણ ગાય; વૈશાલિક મુખ દર્શન થાય. હવણo ૩ દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ પ્રમાણે અષ્ટપ્રકારની પૂજા જિનેશ્વર પાસે કરે. ૪ પ્રભુની ન્હાવણ પૂજા કરવાથી આપણે આત્મા નિર્મળ થાય છે, તેથી અનેક તીર્થ વગેરેનાં પાણી ભેગા કરવા, તેમાં સુગ ધી દ્રવ્ય ભેળવવા. ૧ દેવતાઓ મેરુપર્વત ઉપર તીર્થો દિકના જળવડે સેના, રૂપા અને મણિ વગેરેના કળશ ભરી, જિનેશ્વરને ન્હવણ કરી તે નિર્મળ થાય છે. ૨ તે સમયે દેવાંગનાઓ આનંદમાં આવીને નાચે છે હર્ષના આવેગથી હૃદયમાં ખુશ થાય છે ગાયન કરનારા ગંધર્વ દેવે જિનેશ્વરના ગુણ ગાય છે, વિશાળાનગરીના ચેડારાજાના ભાણેજ મહાવીર પ્રભુના દર્શન કરે છે. ૩ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ચોસઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ ચિહું ગતિ માંહિ રે ચેતન રળી રે, સુરનર સુખીયા જે સંસાર; નરક તિરિ દુઃખને ભંડાર, હવણ૦ ૪ ભેંશ સુખમાં રે સ્વામી ન સાંભર્યા રે, તેણે હું રઝ કાળ અનંત; મલિન રતન નવિ તેજ ઝગંત, હવણ૦ ૫ પ્રભુ નવરાવી રે મેલ નિવારણું રે, વેદની વિઘટે મણિ ઝલકંત; શ્રી શુભવીર મળે એકંત. હુવણo ૬ કાવ્ય તથા મંત્ર તીર્થોદકર્મશ્રિતચંદન, સંસારતા પાહતયે સુશીતૈ; જરાજની પ્રાંતોષભિશાંત્યે, તકર્મ દાતાર્થમજ યજેહમ. ૧ આ વેદનીય કર્મ વડે આત્મા ચારે ગતિમાં ભટક્ય છે, તેમાં દેવ અને મનુષ્ય પ્રાયે શાતા વેદનીયના ઉદયે સુખી હોય છે. અને નાક અને તિર્યંચ પ્રાયે અશાતા વેદનીયના ઉદયથી દુઃખી હોય છે. ૪. શાતાના વશે સુખ પ્રાપ્ત થવાથી તે સ્વામી તમે યાદ ન આવ્યા, તેથી હું અનંત સંસારમાં રઝ. કેમકે મલિના રત્નનું તેજ ઝળહળતું નથી. પ - પ્રભુને ન્હાવરાવીને આત્માને મેલ દૂર કરશું. વેદનીય કર્મ દૂર થવાથી આત્માનું તેજ ઝળકશે અને શુભવીર પ્રભુ એકાંતમાં મળે તે આત્માનું તેજ પ્રગટ થાય. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જળપૂજાને અંતે Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પૂજાસંગ્રહ સાથે સુરનદીજલપૂર્ણ ઘટેāને ઘુસણમિશ્રિતવારિભ: પરે, અપયતીર્થકૃત ગુણવારિધિ વિમલતાં યિતાં ચનિજાભના ૨ જનમનેમણિભાજનભારયા, સમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણ્યકં, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૩ મંત્ર–હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિસેંઢાય તદનીયકમ નિવારણાય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા કુહો વેદના કર્મ તણું કહું, ઉત્તર પડિ દેય; જાસ વિવશ ભવચકમાં, મુંજાણા સહુ કેય, ૧ હાળી ( રાગ-આશાવરી, સાહેબ સહસફશા. એ દેશી. ) તન વિકસે મન ઉલસે રે, દેખી પ્રભુની રીત; દાયક દિલ વસિયા, પૃ. ૪૪૦મા લખ્યા મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–વેદનીયકર્મનું નિવારણ કરનારા પ્રભુની જળવડે પૂજા કરીએ છીએ. દુહાને અથ– વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિ બે છે. જેની પરવશતાથી સંસારરૂપી ચેકમાં સર્વ જી મુંઝાયેલા છે. ૧ ઢાળને અર્થ પ્રભુની ઉત્તમ પ્રવૃત્તિ જાણીને મારું શરીર વિકાસ પામે છે, મન ઉલ્લાસ પામે છે. હે મેક્ષદાયક પ્રભુ! તમે મારા Page #512 -------------------------------------------------------------------------- ________________ - ચેસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ ૪૯૫ અરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીતo દા. ૧ નયન જ્યોતિ સમ પ્રીતડી રે, એક સુરત કેય કાન, દાહ વેદની હરી ધનવતરી રે, કરીએ આપ સમાન, દા. ૨ વેદની ઘર વાસે વસ્યો રે, નડિયા નાથ કુનાથ; દo પાણી વળ્યું એકલું રે, ચતુર ન ચઢિયે હાથ, દા. ૩ ખગધાર મઘુલેશું રે, તેહવો એ સંસાર; દo લક્ષણ વેદની કર્મનું રે, ફળ કિંપાક વિચાર; દા. ૪ દિલમાં વસ્યા છે. આ કારણથી જીભ ઝરવા લાગી કે તમે પ્રભુ સાથે પૂરી પ્રીતિ બાંધી છે, પણ તેમાં મારે ઉપગ કેમ કરતા નથી તેથી હે પ્રભુ! વાણી દ્વારા સ્તુતિ કરી તેને ઉપયોગ મારી પ્રીતિ પ્રભુ સાથે નેત્રની તિ સમાન લાગી છે. એટલે નેત્ર બે છે, છતાં તેની સુરત–લક્ષ્ય એક જ છે. તેમ કાન પણ બે છે છતાં એક સરખુ સંભળાય છે. તેમ મેં પણ પ્રભુ સાથે એકતા કરી છે. હવે હે પ્રભુ! ધવંતરી વૈદ્યની માફક મારું વેદનીય કર્મ દુર કરી આપની સમાન મને કરે. ૨ નાથ! વેદનીય કર્મના ઘર સરખા આ શરીરમાં વાસ કરીને મને ઘણા કુનાથ મળ્યા-નડ્યા. મેં એકલું પાણ વધ્યું. મહાચતુર–આપ પરમાત્મા મને હાથ ન આવ્યા. ૩ મધથી લેપાયેલ ખગની ધારા જે આ સંસાર છે–મધ ચાંટવાથી મીઠાશ આવે પણ પછી જીભ કપાય તેમ સંસારના સુખે ભેગવતાં મીઠા લાગે પણ તેના પરિણામે દુર્ગતિનાં દુઃખે ભેગવવાં પડે. વેદનીય કર્મનું હૃક્ષણ કિંપાકફળ જેવું છે. જે ખાવામાં મીઠું લાગે પણ તે ખાવાથી પરિણામે મૃત્યું થાય. ૪ Page #513 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે તુજ શાસન પામે થકે રે, લા કર્મને મમ: દાહ કેડી કપટ કેઈ દાખવે રે, પણ ન તજુ તુજ ધર્મ. દાઓ ૫ પૂજ્ય મળે પૂજા રચું રે, કેશર ઘોળી હાથ; દાતા શ્રી શુભવીરવિજય પ્રભુ રે, મળિયો અવિહડ સાથ દા. ૬ - કાવ્ય અને મંત્ર જિનપર્વગ ધસુપૂજન જનિજરામરાભવભીતિહૂત; સકલગવિયોગવિપદ્ધર, કર કરેણુ સદા નિજાવનમ, ૧ સહજક કલંક વિનાશને-રમલભાવસુવાસનચંદને; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ હીં શ્રીં પરમપુરષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય દિનીયલક્ષણુકર્મનિવારણ્ય ચંદન યજામહે સ્વાહા, હે પ્રભુ! તમારું શાસન પામવાથી મને કમને મર્મ સમજાય છે. હવે કઈ કરડ કપટ બતાવે તે પણ તમારા ધર્મને હું તનું તેમ નથી. ૫ હે પ્રભુ! આપ પૂજ્ય મળવાથી હાથે કેશર ઘોળીને આપની પૂજા હું કરું છું. હવે મને શ્રી શુભવિજય પ્રભુનેવીર પરમાત્માનો ન છૂટે એ સાથે મળે છે ૬ કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની અંદનપૂજાને અને પૃ૪૪૩માં છે તે મુજબ જાણ, મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-વેદનીય લક્ષણ કર્મને નિવારનાર શ્રી પ્રભુની ચંદનવડે પૂજા કરીએ છીએ. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ -- ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ત્રીજી પુષ્પપૂજા - - - બળિયે સાથ મળે શકે, ચેરતણું નહિં જોર; જિનપદ ફૂલે પૂજતાં, નાસે કમ કઠેર ૧ વાળ ( રાગ-સારંગ. હે ધના–એ દેશી) કર્મ કઠેર દૂર કરે રે મિત્તા ! પામી શ્રી જિનરાજ; ફૂલ વગર પૂજા રા રે મિત્તા ! પામી નરભવ આજ રે. રંગીલા મિત્તા! એ પ્રભુ સેવાને, એ પ્રભુ સેવે સાનમાં મિતા! પામો જેમ શિવરાજ રે રંગીલા મિત્તા! એ પ્રભુ સેવોને, ૧ દુહાનો અથ - બળવાન માણસને સાથ મળે તે રસ્તામાં ચારનું જોર ચાલી શકે નહિ. તે માટે પ્રભુને સાથ મેળવવા પ્રભુના ચરણની હું ફૂલવડે પૂજા કરું છું. જેથી કર કર્મો નાશ પામે છે. ઢાળને અથ – - હે મિત્ર! શ્રી જિનરાજને પામી કઠે રકમને દૂર કરે, મનુષ્યભવ પામીને આજે પ્રભુની ફૂલગર ભરવાવડે પૂજા કરે. એ પ્રભુને રાનમાં-અંતઃકરણમાં સેવવાથી હે રંગીલા મિત્ર! તમે શિવરાજને-એક્ષ સુખને પામે. ૧ ૩૨ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯૮ પૂજાસંગ્રહ સાથે વેદનીવશ તમે કા પડો રે મિત્તા! જેને પ્રભુ શું વેર; સાહેબ વેરી ન વીસ મિત્તા! તે હેય સાહિબ મહેર રે. રંગી એ ૨ છા ગુણઠાણ લગે રે મિત્તા ! બંધ અશાતા જાણ; શાતા બાંધે કેવળી રે મિત્તા ! તેરમે પણ ગુણઠાણ રે. ૨૦ ઓo ૩ શાતા અશાતા એક પદે રે મિત્તા! ચરમ ગુણે પરિહાર; સત્તા ઉદયથી કેવળી રે મિત્તા! સહ પરિસહ અગિયાર રે, રં૦ એ ૪ તીસ કેવાકેડી સાગ રે મિત્તા ! લધુ સાતેયા વિભાગ; બંધ અશાતા વેદની રે મિત્તા! હવે શાતા સુવિભાગ રે, ૨૦ એ૦ ૫. હે મિત્ર! તમે વેદનીયકર્મને વશ કેમ પડે છે. કારણ કે તેને તે પ્રભુ સાથે વેર છે. સ્વામીના વેરીને વિશ્વાસ કરે નહિ, તે જ સ્વામીની મહેરબાની થાય. ૨ અશાતા વેદનીયને બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. શાતાવેદનીય તે તેને ગુણસ્થાનકે કેવળી પણ બાંધે છે ૩ શાતા–અશાતા અને એક જ ચૌદમ ગુણઠાણે નાશ પામે છે. (છેલા બે સમયે સત્તામાંથી અને ઉદયમાંથી એકેક જાય છે) એ કર્મ સત્તા અને ઉદયમાં હોવાથી કેવળી પણ અગીયાર પરિષહ સહન કરે છે. ૪ એ કર્મની અશાતા વેદનીયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કોડાકેડી સાગરોપમ છે અને તેની જધન્ય સ્થિતિ એક સાગરે Page #516 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ પન્નર કેડાછેડી સાગર રે મિત્તા! લધુ રાય સમય તે થિર; ગાયમ સંશય ટાળીએ રેમિત્તા! ભગવઇમાં શુભવીર રે ૨૦ એ. ૬ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિયિવિધાયિન, સુમનસાંનિકરે. પ્રભુપૂજનમ ; સુમનસા સુમન ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મર્ચને, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મ કરેણ વિશેાધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજશે. ૨ - ૩૦ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય વેદનીયમંધનિવારણા પુષ્પાણિ યજામહે સ્વાહા. પમના સાત ભાગ કરીએ તેના ત્રણ ભાગની (૭) છે. હવે શાતાના માટે કહે છે. ૫ : શાતાની ઉત્કૃષ્ટી સ્થિતિ પર કડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ (૧૧-૧૨-૧૩ ગુણઠાણે) એ સમયની છે. આ પ્રમાણે ભગવતીસૂત્રમાં શ્રી શુભવી પરમાત્માએ શ્રી ગૌતસ્વામીને ઉત્તર આપીને સંશય ટાળેલ છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની પુષ્પપૂજાને આ તે પૃ. ૪૪૬માં આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવું કે-વેદનીયકર્મના બંધને નિવારનારા પ્રભુની અમે પુપ વડે પૂજા કરીએ છીએ, Page #517 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ પૂજાસંગ્રહ સાથે ચેથી ધુપપૂજા દુહા ઉતરાધ્યયને સ્થિતિ લધુ, અંતરમુહૂર્ત કહાય, પન્નવણામાં બાર તે, શાતબધ સંપરાથ. ૧ શાતા વેદની બંધનું, કારણ પ્રભુ પૂર ધૂપ . મિછત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ. ૨ " ઢાળ (વિમળાચળ વેગે વધા–એ દેશી ) ઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુળ જરી પથરાવે રે; મહાવીર પ્રભુઘેર આવે, જી રણશેઠજી ભાવના ભાવે રે, મ૦ ૧ દુહાને અથ - | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ કર્મની જઘન્ય સ્થિતિ અંત મુહૂર્તની કહી છે. શ્રી પન્નવણા સૂત્રમાં શાતા વેદનીયને કષાય- પ્રત્યાયિક બંધ ૧૨ મુહૂર્તને કહ્યો છે. ૧ પ્રભુની આગળ ધૂપપૂજા કરવી તે શાતાના બંધનું કારણ છે. જેનાથી મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થાય છે. અને આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. ૨ ઢાળનો અથ – પ્રભુ મહાવીરસ્વામિને માસી તપનું પારણું આવતાં છરણશેઠે પ્રભુને પારણા માટે વિનંતિ કરી પોતાના ઘરે આવી પ્રિયાને તથા પુત્રને વાત જણાવી. પિતાના ઘરે માર્ગમાં પટકુળ, Page #518 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ - ૫૫ ઉભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી કુલ બિછાવે; નિજઘર તરણ બંધાવે, મેવા મીઠાઈ થાળે ભરાવે રે. મ૦ ૨ અરિહાને દાન જ દીજે, દેતાં દેખી જે રી; માસી રેગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મ૦ ૩ તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરીએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજ રચાવું રે. મo ૪ પછી પ્રભુને વળાવા જઈશું, કર જોડી સામા રહીશું; નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રમે વરશું રે, મ૦ ૫ જરીયાન વગેરે ઉત્તમ વસ્ત્રો પથરાવે છે, પછી છરણશેઠ (ધનાવહશેઠ) ભાવના ભાવે છે કે-પ્રભુ આપણે ત્યાં વહેરવા પધારો ૧ પછી જરણોઠે ઉભી શેરીએ પાણી છટાવ્યું, ભાઈ, કેતકી વગેરે પુષે પથરાવ્યા, પિતાને ઘેર તેરણ બંધાવ્યું અને પ્રભુને પહેરાવવા માટે મેવા-મીઠાઈના થાળ ભરાવ્યા. ૨ અરિહંત ભગવાનને દાન આપીયે ત્યારે તે જોઈને જે રાજી થાય તેના પણ છ માસના રોગ નાશ પામે અને દાન આપનાર ત્રીજે ભવે મોક્ષે જાય. ૩ - છરણશેઠ વિચારે છે કે-શ્રી જિનેશ્વરની સામે જઈશ. મારે ઘરે લાવીને પ્રભુને પધરાવીશ. સુંદર રીતે પારણું કરાવીશ અને યુક્તિપૂર્વક પ્રભુજીની પૂજા કરીશ. ૪ પછી પ્રભુને વળાવવા જઈશું. હાથ જોડી પ્રભુની સામે ઉભા રહીશું, પ્રભુને નભીને વન્દન કરીને પવિત્ર થઈશું. અને અત્યંત આનંદથી ચારિત્ર લેશું. ૫ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ પૂજાસંગ્રહ સા દયા દાન ક્ષમા શીલ ધÁ, ઉપદેશ સજ્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકીલક્ષણ વશું રે. મ હું એમ જીણશેઠ વદતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે હરડતા, દેવદુદુભિ નાદ સુતા રે, મ૦ ૭ કરી આસુ પૂર્ણ શુભ ભાવે, સુરલાક અચ્યુતે જાવે; શાતાવેદની મુખ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. મ૦ ૮ કાવ્ય તથા મત્ર અગરુમુખ્યઅનેાહરવસ્તુના,સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂપનપૂજનમત: ૧ નિજગુણાક્ષયરૂપસુશ્ર્વપન, સ્વગુણઘાતમલપ્રવિકષ ણમ્ ; વિશાધમન તસુખાત્મક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ પછી યા, દાન, ક્ષમા અને શીલને ધારણુ કરશું, ઉત્તમ જનાને ઉપદેશ કશું'. સાચી જ્ઞ'નદશાને અનુસશુ : દ્રવ્ય અને ભાવ અનુકંપાના લક્ષણને વરશુ–સ્વીકારશું. ૬ આવી રીતે જીરણશેઠ બેલે છે, પરિણામની ધારાએ ચઢતાં શ્રાવકની છેલ્લી મર્યાદા સુધી પહોંચે છે, તેવામાં દેવદુંદુભિના અવાજ સાંભળે છે. ७ (ખીજાને ત્યાં પારણું થયાનુ જાણી. પરિણામની ધારા અકી ગઈ. પછી આયુષ્ય પૂર્ણ થયે મરણ પામી અચ્યુત નામે ખારમા દેવલાકે જાય છે. ત્યાં ઉત્તમ પ્રકારનુ શાતાવેદનીયનું સુખ પામ્યા. પંડિત વીરવિજયજીએ પરમાત્માના વચનરસનું ગાન કર્યુ ૮ Page #520 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ જન્મજામૃત્યુ ૐ હ્રી શ્રી પમપુરુષાય પર્મેશ્વરાય નિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય શાતાબ'બાપહાય ગ્રૂપ યજામહે સ્વાહા, પાંચમી દીપક પૂજા દુહા શાતાધક પ્રાણીયા, દીપે એણે સંસાર; તેણે દીપક પૂજા કરી, હરીએ દુઃખ અંધાર. ૧ ઢાઠી ( ચતુરા ચેતા ચેતનાવલી એ દેશી. ) સાંભળજો સુનિ સયમ રાગે, ઉપશમશ્રેણે ચડિયા રે; શાતાવેદની અંધ કરીને, શ્રેણિ થકી તે પહિયા રે, સાં૦ ૧ ૫૦૩ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની ચેાથી પૂજાને અંતે પૃ૦ ૪૫૦માં આપેલ છે, તે પ્રમાણે જાણવા. મંત્રના અથ માં એટલુ ફેરવવું કે- શાતાવેદનીયના અશ્વને નિવારનારા પ્રભુની અમે પવડે પૂજા કરીએ છીએ. દુહાના અથ :-- શાતાવેઢનીયના બંધક જીવા આ સંસારમાં દ્વીપે છે, તેથી દીપકની પૂજા પ્રભુ પાસે કરી દુઃખરૂપ અધકારને હરીએ. ૧ ઢાળના અથ :-~~~ હું ભવ્યાત્માએ સાંભળે! 'યમના રાગી મુનિ ઉપશમશ્રેણીએ ચઢીને શાતાવેદનીયને ખ'ધ કરીને તે શ્રેણીથી પડ્યા. (ઉપશમશ્રેણીથી અવશ્ય પડવુ' પડે છે.) ૧ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પૂજસંગ્રહ સાથે ભાખે ભગવાઈ છઢતપ બાકી, સાત લવાયું છે રે; સર્વારથસિદ્ધ મુનિ પહેતા, પૂર્ણાયુ નવિ છેછે રે. સાંe ૨ ધ્યામાં પોઢયા નિત્ય રહે, શિવમારગ વિસામા રે; નિર્મળ અવધિજ્ઞાને જાણે કેવળી મન પરિણામે રે. સાંo ૩ તે શયા ઉપર ચંદર, મુંબખડે છે મેતી રે; વચલું મોતી ચેસઠમણુનું, ઝગમગ જાલિમ જયેત રે, સાં૦ ૪ બત્રીશમણુના ચઉપાખળિયા, સેળમણ અડ સુણુયા રે; આઠમણા મેળસ મુક્તાફળ, તિમ બત્રિસ ઉમણિયારે. સાંo૫ ભગવતીસૂત્રમાં કહ્યું છે, કે–તપમાં છતપ બાકી રહેવાથી અને આયુષ્ય સાત લવ ઓછું હોવાથી મુનિ શ્રેણિથી પડીને | સર્વાર્થસિદ્ધ વિમાનમાં પૂર્ણ આયુર્વે-૩૩ સાગરોપમના આયુષ્ય ઉત્પન્ન થાય છે. ૨ - હવે સર્વાર્થસિદ્ધ નામના વિમાન માં જ્યાં એ મુનિ દેવપણે ઉત્પન્ન થાય છે, ત્યાં તેને નિરંતર શય્યામાં સૂઈ રહેવાનું જ છે, અને તે મેક્ષમાર્ગના વિસામા જેવું છે. (કારણ કે ત્યાંથી એવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ મોક્ષે જાય છે) તે દેવેનું અવધિજ્ઞાન એટલું બધું નિર્મળ હોય છે કે તેનાથી તે કેવળીના મનના પરિણામોને જાણે છે. ૩ દેવેની તે શા ઉપર એક ચંદરુ હોય છે, તેમાં ઝુમખડાની જેમ લટકતા મેતી હોય છે, તેમાં વચલું મતી ૬૪ મણ તેલામાં હોય છે. તેને પ્રકાશ અત્યંત ઝગારા મારતે હોય છે. ૪ તે વચલા મોતીની ચારે બાજુ ચાર મેતી ૩૨-૩૨ મણના હોય છે, તેની ફરતા આઠ મેતી ૧૬-૧૬ મણના છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પ ' . ચોસઠપ્રકારી પૂજા બીજે દિવસ દામણ કેરાં ચોસઠ મોતી, ઈગસય અડવીસ મણિયા રે; તો સય ને વળી ત્રેપન મોતી, સેવે થઇને મળિયા રે. સાં૬ એ સઘળાં વિચલા મતી શું, આફળે વાયુ વેગે રે, રાગ રાગણી નાટક પ્રગટે, લવસત્તમ સુરભેગે રે. સાં. ૭ ભૂખ તરસ છીપે રસલીના, સુર સાગર તેત્રીશ રે; શાતા લહેરમાં ક્ષણક્ષણ સમરે, વીરવિજયજગદીશ રે. સાં૦ ૮ અને મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વરસધ ન શોભનમ ; સ્વતનુકાંતિકરે તિમિરે હર, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુજજ્વલદીપકે-ર્વલિતપાપપતંગસમૂહકે: સ્વકપદ વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ તેની ફરતાં સેળ મેતી ૮-૮ મણના હોય છે, તેની ફરતા બત્રીશ મતી ૪-૪ મણના હેય છે. ૫ તેની ફરતા ચેસઠ મેતી બે-બે મણના હોય છે, અને તેની ફરતા ૧૨૮ મતી એક એક મણના હોય છે, બધા મળીને ૨૫૩ મતી હોય છે. ૬ એ બધા મેતી વચલા મેતી સાથે વાયુવડે અથડાય છે, તેથી તેમાંથી અનેક પ્રકારની રાગ-રાગણીઓ ઉત્પન્ન થાય છે, નાટક પ્રગટે છે, તે આ લવસત્તમ-સર્વાર્થસિદ્ધના દેવે સાંભળે છે, તેને ઉપભેગ લે છે. ૭ - સુખમાં લીન એવા તે દેવોને ભૂખ-તરસ છીપી જાય છે એટલે કે ભૂખ-તરસ લાગતી નથી. એ રીતે ૩૩ સાગરોપમનું આયુષ્ય પસાર કરે છે. એવી શાતાસુખની લહેરમાં પણ વીર પુરમાં વિજયી એવા પરમાત્માને ક્ષણ ક્ષસ યાદ કરે છે. ૮ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ પૂજાસંગ્રહ સાથે ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેંધાય શાતત્તરસુખ પ્રાપણાય દીપ યજામહે સ્વાહા, છઠ્ઠી અક્ષતપૂજા દુહો અક્ષતપૂજાએ કરી, પૂજે જગત દયાળ;. હવે અશાતા વેદની, બંધના ઠાણ નિહાળ. ૧ હાળી ( બટાઉની દેશી ) પ્રભુ તુ જ શાસન મીઠડું રે, સમતા સાધન સાર; યેગનાલિકા રૂઅડી, તે તો જ્ઞાનીને ઘર બાર રે, હું રે એણે સંસાર રે, ગુણ અવગુણુ સરિખા ધારશે, હીરે હાથ છે અંધાર રે, ન કરી જ્ઞાનીશું ગોઠડી મેરે લાલ. ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક પૂજાના અંતે પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-શાતેત્તર સુખ–મોક્ષસુખ મેળવવા માટે અમે પ્રભુની દીપક પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ જગત દયાળ–આખા જગતના સર્વ જીવે ઉપર દયાળુ પરમાત્માની અક્ષતવડે પૂજા કરીને હવે અશાતાદનીયના બંધસ્થાન કહું છું તે નિહાળે–સાંભળે. ૧ ઢાળને અથ– હે પ્રભુ! તમારૂં શાસન મીઠું છે. તે સમતા પ્રાપ્ત -- Page #524 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ શાક કર્યાં સ`સારમાં રે, પરને પીડા ઢીબ, ત્રાસ પડાવ્યા જીવને, જીવ ખત્રીખાને લીધ રે; મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે, રાજા દેવસેનાભિધ રે, એક સયિશતક પ્રસિદ્ધ રે, ન ર માણસના વર્ષ આચર્યાં રે, છેદન ભેદન તાસ, થાપણ રાખી આળવી, કરી ચાડી પહાળ્યા ત્રાસ રે; દર્મિયા પર ક્રાનિવાસ રે, કેઇ ઝુઝવીયા રહી પાસ રે, કોઈ જીવની ભાંગી આશ રે, થયા કરપી કપિલા દાસરે. ન૦ ૩ એમ અશાતાવેદની રે, ખાંધે પ્રાણી અનંત, સૂવિપાકે સાંભળેા, મૃગાપુત્રતા દૃષ્ટાંત રે; કરવાનું શ્રેષ્ઠ સાધન છે. તેમાં યેાગનાલિકા-ચેાગની શ્રેણી પશુ ઘણી સુંદર છે. તે જ્ઞાનીના ઘરમાં છે. હું ગુચ-અવગુણુને સરખા માનીને આ સ'સારમાં ઘણુ ટકયા. હાથમાં રહેલા હીરા અધારામાં ખાય, જ્ઞાનીની મિત્રતા ન કરી. ૧ મ' સ'સારમાં અનેક પ્રકાર શેક કર્યાં, પારકાને પીડા કરી, જીવાને ત્રાસ પમાડ્યા, જીવને ખંધીખાને નાખ્યા, મુતિરાજની નિંદા કરી, મુનિએને અનેક પ્રકારે સતાપ્યા, આ અંગે સરિયશતકમાં દેવસેન રાજાની કથા પ્રસિદ્ધ છે. ર ૫૦૭ મનુષ્યેાના વધ કર્યાં, તેમેને કેન-ભેદન કર્યું, પારકી થાપણુ એળવી, ચ.ડી કરીને ત્રાસ પડાવ્યા, પારકા ઉપર ક્રોધથી ક્રમન કર્યું, કંઈકને પાસે રહીને લડાવ્યા, કેઇક જીવાની આશા ભાંગી નાંખી, કપિલાદાસી જેવા કૃપણ થયા. ૩ એવી રીતે અનત જીવે અશાતા વેદનીયકમ ખાંધે છે. તે માટે વિપાકસૂત્રમાં મૃગાપુત્ર (લેઢીયા) તું દૃષ્ટાંત છે, ત Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ પૂજાસંગ્રહ સાથે સુણી કંપે સમકિતવંત રે, સુખ અક્ષય પામે એકંત રે, કરે અક્ષતપૂજા સંત રે, શુભવીર ભજો ભગવંત રે, ન૦ ૪ કાવ્ય અને મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાનકે ગણિવરરય પુરેડક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણાદતમ. ૧ સહજભાવસુનિમલતંડલૈર્વિપુલષવિશેાધિકમંગહી:; અનુપરેધસુવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ યુ હૈી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીજિનેંઢાય અશાતાબંધસ્થાનનિવારણીય અક્ષતં યજામહે સ્વાહા. સાતમી નૈવેદ્યપૂજા દુહે ન કરી નૈવેદ્યપૂજના, ન ધરી ગુરુની શિખ; લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભીખ. સાંભળે. જે સાંભળતાં સમકિતી કંપી ઉઠે છે. અશાતાને ક્ષય થવાથી જીવ અક્ષય-એકાંતે સુખ પામે છે. તે માટે પરમે શ્વરની અક્ષતપૂજા કરે અને શુભ વીરપરમાત્માની ભક્તિ કરે. ૪ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૪૫૬ માં આપેલ છે, તે પ્રમાણે જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-અશાતાના બંધસ્થાનના નિવારણ માટે પ્રભુની અક્ષત વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ જે જીવે પરમાત્માની નૈવેદ્યપૂજા કરી નથી, ગુરુની હિત Page #526 -------------------------------------------------------------------------- ________________ ચે'સઠપ્રકારી પૂજા, ત્રીજો દિવસ ઢાળ ( ઈમન રાગણી. મારી સહી રે સમાણીએ દેશી. ) તુજ શાસનર્સ અમૃત મીઠું, સંસારમાં નવ દીઠું રે; મનમેાહનવાસી. દીઠું પણ નવિલાગ્યું મીઠુ, નારકદુ:ખ તેણે દીઠું રે, મ૰ ૧ દર્શાવધ વેદ્દન અતુલ તે પાવે, દુ.ખમાં કાળ ગમાવે રે; પરમાધામી દુઃખ ઉપજાવે, ભવભાવનાએ ભાવે રે, મ૦ ૨ જેમ વિષભુક્તિ તાર અવાજા, એક નગરે એક રાજા રે; મ૦ શત્રુસૈન્ય સમાગમ પહેલુ, ગામગામ વિત્ર ભેન્યુ રે. મ૦ ૩ મ ૫૦૯ શિક્ષા ધારણ કરી નથી, તે પરભવમાં અશાતા પામે છે અને ઘરે ઘરે ભીખ માંગે છે. ૧ ઢાળના અથ :~ હું મનમેાહન પ્રભુ ! તમારું' શાસન અમૃતના રસ જેવુ મીઠું છે. એ શાસન સંસારમાં બીજે કોઈપણ સ્થળે મે જોયુ નથી, વળી કયારેક જોયુ હશે છતાં મીઠું લાગેલ નહિં, તેથી નારક વગેરેનું દુઃખ મારે જોવુ પડ્યુ. ૧ નારકીપણામાં જેની તુલના ન કરી શકાય એવી દશ પ્રકારની વેદના પામે છે, તે જીવેા દુઃખપૂર્ણાંક કાળ પસાર કરે છે. પરમાધામી દેવે અનેક પ્રકારે દુઃખ ઉપજાવે છે. એ હકીકત ભવભાવના નામના ગ્રંથમાં સારી રીતે સમજાવી છે. ૨ વિષ ભાજનના સંબધમાં ધમ રાજાના તલાર-કોટવાળને અવાજ-ઘાષણા આ પ્રમાણે છે—એક નગરમાં એક રાજા હતા, તેણે શત્રુના સૈન્યનું આગમન જાણી, તે પહેલાં ગામે Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ પૂજા સંગ્રહ સાથે ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગેલી ખાંડ તરફળમાં રે; મe પડ બજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે, મ૦ ૪ ભક્ષ્ય ભેજન રસલીના ખાશે, તે યમમંદિર જાશે રે; મ દૂર દેશાગત ભેજન કરશે, ખારાં પાણું પીશે રે, મ ૫ તે ચિરંજીવ લહે સુખશાતા, કદીય ન હોય અશાતા રે, મ0, નૃપ આણુ કરી તે રહા સુખીયા, બીજા મરણું લહે દુ:ખીયા રે. મo ૬ વિષમશ્રિત વિષયારસ જુત્તા, બ્રહ્મદત્ત નરક પહુરા ૨. મ૦ મેઘકુમાર ધને સુખભાજ, શ્રી શુભવીર તે રાજ રે. મo ૭ ગામમાં ઝેર ભેળવી દીધું છે. દરેક ગામમાં ધાન્યમાં, મીઠાઈમાં, મીઠા પાણીમાં, ગળમાં, ખાંડમાં, વૃક્ષોના ફળમાં-બધામાં ઝેર ભેળવી દીધું છે અને પડહ(ઢાલ) વગડાવી જાહેર કર્યું કે“જે કઈ મીઠું પાણી પીશે ભય ભેજન રસમાં લીન થઈ જે ખાશે તે યમમંદિરમાં જાશે-મરણ પામશે. જે દૂર દેશમાંથી આવેલા ભેજન કરશે અને ખારું પાણી પીશે તેઓ ચિરંજીવ રહેશે, સુખશાતા પામશે કયારે પણ તેને અશાતા-દુખ નહિ થાય.” આ પ્રમાણેની રાજાની આજ્ઞાનું પાલન જેમણે કર્યું, તે સુખી થયા, અને જેમણે પાલન ન કર્યું તે મરણ પામી દુઃખી થયા. ૩-૪-૫-૬ એ કથાને ઉપનય એ છે કે_મોહરાજાએ પાંચે ઈદ્વિ– યેના વિષયમાં ઝેર ભેળવેલું છે. જે પ્રાણી તેમાં આસક્ત થશે તે દુઃખ પામશે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ વિયરસમાં આસક્ત થઈને નરકે પહોંચેલ છે, અને વિષયમાં આસક્ત ન થવાથી મેઘકુમાર, ધન્ના-શાલિભદ્ર વગેરે શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં સુખી થયા છે. ૭ Page #528 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિના, પ્રતિદ્દિન વિધિના જિનમંદિરે, રુચિર્ભેાજનક ચિતભાજનમ્ ; કુમતમાધિવ રાધિનવેદઃ નિશને: પ્રચુરામગુણાલય, ૫૧૧ શુભમતે અંત ઢીકસ ચેતસા, ૧ વિહિતજાતિજરાઅણ્ણાંતૐ; સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ હીં શ્રી પમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય આશાતાનિવારણાય દૈવેધ યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા દુહે આત્મિક ફળ પ્રગટાવીયું, ઢાળી શાત અશાત; ત્રિશલાનંદૈન આગળે, ફળપૂજા પરભાત. ૧ કાવ્ય તથા મત્રના અથ પ્રથમ દિવસની સાતમી (નૈવેદ્ય) પૂજાને અંતે પૃ૦ ૪૫૯માં આપેલ છે, તે મુજબ જાવે. મંત્રના અથ'માં એટલુ' ફેરવવું કે-અશાતા વેદનીયના ઉદયને નિવારવા માટે અમે પ્રભુની નૈવેદ્ય પૂજા કરીએ છીએ. દુહાના અ— શાતા અને અશાતા વેદનીયકમ ટાળીને જેમણે આત્મિક' Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ઢાળ (રાગ-વસંત, નંદકુવર કેડે પડયા, ક્રમ જળ અમે ભરીએ ? એ દેશી) વીરકુંવરની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ; નવિ મદિર એસી રહીએ, સુકુમાળ શરીર. વીર૰ એ આંકણી બાળપણાથી લાડકો નૃપ ભાગ્યેા, મળી ચેાસાઇ, મહાવ્યા; ઈંદ્રાણી મળી હુલરાવ્યા, ગયા રમવા કાજ. વીર૦૧ રું ઉછાંછળા લેાકના કેમ રહીએ ? એની માવડીને શું કહીએ ? કહીએ તેા અદેખા એ, નાસી આવ્યા માળ. વીર૦ ૨ ફળ પ્રગટાવ્યુ, તે ત્રિશલાનંદન વીર પ્રભુની ફળપૂજા અમે પ્રભાતે કરીએ છીએ ૧ ઢાળના અ -- ત્રિશલામાતા સખીઓને કહે છે કે વીરકુંવરની વાત કાને કહીએ? ઘરમાં તે તે બેસી રહેતા જ નથી અને શરીર બહુ સુકુમાળ છે, બાળપણાથી રાજાને તે અત્યંત લાડકા છે, ચેાસડ ઇંદ્રોએ ભેગા મળીને મલ્હાળ્યેા છે, ઇંદ્રાણીઓએ ભેગા મળી હુલરાજ્યેા છે, માટે થતાં રમવા ગયા. ૧ 6 પૂજાસ ગ્રહ સાથ ત્યાં તે લેાકેાના અનેક ઉછાંછળા છેકરાએ મળ્યા, તે કેમ રહી શકે? તેની માવડીએને પણ શું કહીએ ? જો કાંઈ કહીએ તે અદેખા થઇએ. છેકરાએ સાથે ક્રીડા કરતાં એક મિથ્યાત્વી દેવ સર્પરૂપે આવ્યે તેને જોઇને અધા છેકરા નાસી " ગયા. ર Page #530 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ ૫૧૩ આમલકી કીડાવશે વીંટાણે, મોટે ભરીંગ રોષે ભરાણા; હાથે ઝાલી વીર તાણ્યો, કાઢી નાખ્યા દૂર, વીર૦ ૩ રૂપ પિશાચન વિતા કરી ચલી, મુજ પુત્રને લેઈ ઉછળીયા; વીરે મુષ્ટિપ્રહારે વળિયે, સાંભળીયે એમ. વીર. ૪ ત્રિશલામાતા મોજમાં એમ કહેતા, સખીઓને એલંભા દેતા, ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ. વીર૦ ૫ વાર જેવંતા વીરજી ઘરે આવ્યા, ખેાળે બેસારી હુલાવ્યા; માતા ત્રિશલાએ હરાવ્યા, આલિંગન દેત. વીર૬ આમલકી કકડા કરતા તે દેવ સાપનું રૂપ કરીને મેટા રોષથી આમલીના ઝાડ ઉપર વીંટાયે, વીરકુંવરે હાથે પકડી, તે સર્પરૂપધારી દેવને ફેંકી દીધે. ૩ પછી તે દેવતા-પિશાચે બાળકનું રૂપ કરી રમતમાં હારીને મારા કુંવરને ખભે ઉપાડ્યો, એકદમ મોટા તાડનું રૂપ કરીને ઉછળે, વીરકુંવરે તેના માથામાં મુષ્ટિપ્રહાર કર્યો, તેથી તે નાને થઈ ગયે”, એવી વાત સંભળાય છે. ૪ - ત્રિશલા માતા આનંદમાં આવીને આ પ્રમાણે સખીઓને કહે છે, અને “તમે મારા પુત્રની સંભાળ લેતી નથી.” એમ એ લંભા આપે છે. ક્ષણેક્ષણે પ્રભુનું નામ લે છે, માણસને મેકલી બાળપ્રભુને બેલાવે છે. ૫ આ પ્રમાણે માતા વાટ જોવે છે, તેટલામાં વિરપ્રભુ ઘરે આવ્યા, માતાએ ખેાળામાં બેસાડી રમાડ્યા, પછી હુવરાવ્યાં અને અ લિંગન આપ્યું. ૬ ૩૩ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ યૌવનવય પ્રભુ પામતાં પરણાવે, પછી ઉપસની ફાજ હઠાવે, લીધું કેવળનાણુ, કમસૂદન તપ ભાખિયુ· જિનરાજે, ત્રણ લેાકી ઠકુરાઈ છાજે; ફળપૂજા કહી શિવ કાજે, ભવિને ઉપગાર, વીર૦ ૮ પૂજા સગ્રહ સાય સયમશુ મન લાવે; વી૨૦ ૭ શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે . અક્ષયપદ લીધું; શુભવીરનું કારજ સીધ્યુ', ભાંગ સાદિ અનંત, વીર ૯ કાવ્ય તથા મંત્ર શિવતરે: ફલદાનપન વૈ-વ ફૅલે: કિલ પૂજય તી પમ્ દ્વિશનાથનતક્રમપંકજ, નિર્હુતમાહુમહીધર્મડલમ. ૧ શમસેકસુધાસમાધુરે રનુભવાખ્યાલેભયપ્રદે; અહિતદુઃખહર' વિભવપ્રદ, સકલસિદ્ધમહુ’પરિપૂજયે, ૨ પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે પરણાવ્યા, પછી સયમ લેવાની ઈચ્છા કરી. ચારિત્ર લઇ ઉપસની ફેજને હુઠાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૭ વીરપ્રભુની ઠકરાઈ ત્રણ લાકના સ્વામી તરીકે શે।ભી રહી છે, તેમણે કમસૂદન તપ કહ્યુ' છે. ભવ્ય જીવાના ઉપકાર માટે મેક્ષ મેળવવા આ ફળપૂજા કહી છે. ૮ તે વીર પરમાત્માએ શાતા-અશાતા વેદનીય ક્ષય કરી અક્ષયપદ-માક્ષપદ પ્રાપ્ત કર્યું, એ શુભ વીર પરમાત્માનું કાય સાદિ-અનંત ભાંગે સિદ્ધ 'યું છે. સાદિ–અન ત સ્થિતિએ માક્ષે પધાર્યાં. ૯ Page #532 -------------------------------------------------------------------------- ________________ સઠપ્રકારી પૂજા, ત્રીજે દિવસ ૫૧૫ ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતિ વીરજિનેન્દ્રાય વેદનીયમદહનાય ફલ યજામહે સ્વાહા, કળશ-પ્રથમ દિવસની આઠમી પૂજાને અંતે પૃ. ૪૬૩ માં આપેલ કળશ કહે. કાવ્ય, મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની આઠમી ફળપૂજાને અંતે પૃ૦ ૪૬૨મા આપેલ છે, તે પ્રમાણે જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-વેદનીય કમને સર્વથા દાહ કરવા માટે પ્રભુની ફળપૂજા અમે કરીએ છીએ. Page #533 -------------------------------------------------------------------------- ________________ ચેાથે દિવસે ભણાવવા ચાગ્ય મેાહનીય કમ નિવારણ માટે પૂજાષ્ટક પ્રથમ જલપૂજા દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, માત-પિતા સમ જે; બાળપણે બતલાવીયા, આગમનિધિ ગુણગૃહ. ૧ ગુરુ દીવા ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણ; નાથકી જગ જાણીએ, માહનીનાં હિઠાણ, ૨ કષ્ટ તે કરવું સેાહુલુ, અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જગ ઢાહલુ, જ્ઞાની માઠુનવેલ, ૩ ૩ દુહાના અ શ્રી શુભવિજય નામના મારા સદ્ગુરુ કે જે માતા-પિતા તુલ્ય છે અને જેમણે બાળપણપાં ગુના ઘર રૂપ આગમ ના નિધિ મતાન્યા છે. તેમને નમસ્કાર કરું છું. ૧ ગુરુ મહારાજ દ્વીપક સમાન છે, ગુરુ દેવ તુલ્ય છે. ગુરુથી જ્ઞાન મળે છે, આ જ્ઞાનથી જગમાં મેહુનીયના સ્થાનેા જાણી શકાય છે. ૨ પ્રાણીને કષ્ટ કરવુ. એ સહેલુ' છે અજ્ઞાનીની ક્રિયા અધી પશુના ખેલ જેવી છે. જગતમાં જાણપણુ' દોહ્યલું છે. જ્ઞાની પુરુષા માહનવેલ છે–વાંછિત પૂરનાર છે. ૩ Page #534 -------------------------------------------------------------------------- ________________ સઠપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૧૭ અજ્ઞાની અવિષે કરે, ત૫ જ૫ કિરિયા જેહ. વિરાધક પકાયનો, આવશ્યકમાં તેહ, ૪ મૂરખ મુખ આગમ સુણી, પડિયા મેહની પાસ; આગમ લેપે બિહું જાણું, નરક નિકે વાસ, ૫ મૂરખસંગ અતિ મળે, તો વસીએ વનવાસ, પંડિતશું વાસો વસી, છેદો મેહને પાસ. ૬ કુછ મિચ્છ કપાય સવિ, ભય ધ્રુવબંધી એહ; શેષ અધુવબંધી કહી, મિલ્ક પ્રાદય ગેહ, ૭ સગવીશ અધૂદય કહી, હવે અધુવ સમ મિસ; સત્તાથી દૂર કરે, ધ્રુવસત્તા છવીશ. ૮ અજ્ઞાની જ અવિધિએ તપ-જપ ક્રિયા કરે છે, તેને આવશ્યક સૂત્રમાં પકાયના વિરાધક કહ્યા છે. ૪ મૂર્ખના મુખેથી આગમ શાસ્ત્રી સાંભળીને અજ્ઞાની છે ઉલટા મેહના પાસમાં પડે છે, તે વક્તા-શ્રેતા અને આગમને લેપે છે અને પરિણામે નરક-નિગદમાં વાસ પામે છે. ૫ જે ઘણા મુખેને સંગ અહિં મળતું હોય તે વનમાં જઈ રહેવું સારું છે. તેથી પંડિતની સાથે વાસે કરી મેહનીય કમની જાળને તેડો. ૬ જુગુપ્સા, મિથ્યાત્વ, ૧૬ કષાય અને ભય એ ૧૯ પ્રકૃતિ ધ્રુવબ છે બાકીની ( ત્રણ વેદ, રતિ, અરતિ, હાસ્ય અને શોક એ) ૭ પ્રકૃતિ અવબંધી છે. મિથ્યાત્વ દયી છે. ૭ તે સિવાયના ૨૭ પ્રકૃતિ અદયી છે. સમતિ મેહનીય અને મિશ્ર મેહનીય એ બે અધવસત્તા છે. બાકીની ૨૬ પ્રકૃતિ ધ્રુવસત્તા છે. ૮ Page #535 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથે માહુની દૂર થયે શકે, નાસે કસાર; કારજ સધે, પૂન કારણથી પ્રકાર. ૯ ઢાળ ( એધત્ર માધવને કહેજોએ દેશી ) જળપૂજા જીગતે કરીએ, માહુની ખાણ હરીએ; વિનતડી પ્રભુને કરીએ રે, ચેતન ચતુર થઈ ચૂકયો, નિજગુણ મેહવશે સૂકા રે. ચેતન૦ ૧ જીવ હુણ્યા ત્રસ જળ ભેટી, ડેઈ ફ્રાંસા માગર્ ફ્રૂટી; મુખ દાબી વાર વેઠી રે. ચેતન૦ ૨ ૫૧૮ અષ્ટ આ માહીયકમ દૂર થવાથી કર્માંના મોટા સમૂહને નાશ થાય છે. એ કાય, કારણથી સાધ્ય થાય છે, તેથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરા. ૯ ઢાળના અ મા ચેતન ચતુર થઈને ચૂકયા છે. માહનીયક ને વશ પડી પેાતાના ગુાને મૂકી દીધા છે. તેથી પ્રભુની જળપૂજા યુક્તિપૂર્વક કરી માહનીય કમના ખધસ્થાનાને હરીએ-દૂર કરીએ. તે માટે પ્રભુને વિનતિ કરીએ. ૧ હવે મેહનીય કર્મોના બહેતુ કહે છે. જળાશયમાં પ્રવેશ કરીને-જળને ભેટીને (જાળ નાંખીને) જે ત્રસ જીવે તેમાં ૨ લા હાય તેને હણ્યા, ગળે ફ્રાંસે દઈને મારે તેમ કેટલાકને માર્યાં, મેાગરની જેમ કેટલાકને ફૂટીને માર્યાં, કેટલાકને મુખ દાખીને માર્યાં અને કેટલાક જીવાને વાધર વીંટીને માર્યાં. ૨ Page #536 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ પ૧૯ કલેશ શમ્યા ઉદીરણ આ, અરિહા અવગુણ મુખ ભણુ આ બહુ પ્રતિપાલકને હણુ આ રે. ચેતન ૩ ધર્મી ધર્મથી ચૂકવીઆ, સૂરિ પાઠક અવગુણ લવીઆ, શ્રુતદાયક ગુરુ હેલવી આ રે. - ચેતન ૪ નિમિત્ત વશીકરણે ભરીએ, તપસી નામ વૃથા ધરીઓ; પંહિતવિનય નવિ કરી રે, ચેતન ૫ ગામ દેશ ઘર પરજાયા, પાપ કરી અન્ય શિર ઢાળ્યા; કપટ કરી બહુ જન વાળ્યા રે, ચેતન ૬ બ્રહ્મચારી થઈ ગવરાણે, ૫રદારશું મુંઝાણે; પરધન દેખી દુહાણે રે ચેતન ૭ શમી ગયેલા ફલેશ ઉરીરીને-ઉભા કરીને તાજા કર્યા. અરિહંતના અછતા અવગુણ મુખેથી બોલ્યા, ઘણા માણસના પ્રતિપાલકને માર્યા. ૩ ધર્મજનેને ધર્મથી ચૂકવ્યા, આચાર્ય અને ઉપાધ્યાયન અવગુણ બોલ્યા, જ્ઞાનદાતા ગુરુની હીલના કરી. ૪ સાચા–ટા નિમિત્તો કહ્યા, વશીકરણ કર્યા–કરાવ્યા, બેટી રીતે તપસ્વી નામ ધારણ કર્યું, પંડિતપુરુષોને યથાયોગ્ય વિનય ન કર્યો. ૫ ગામ, દેશ અને ઘર બાળ્યા, પતે પાપ કરી બીજાના માથે ઢળી દીધાં, કપટ કરી ઘણા લોકોને પોતાની તરફ વાળ્યા. ૬ પરસ્ત્રી સાથે લુબ્ધ હોવા છતાં બ્રહ્મચારી તરીકે પિતાને પ્રગટ કર્યો, પારકાનું ધન દેખી ઈર્ષ્યાથી હવામાં દુઃખ પામ્યા. ૭ WWW.jainelibrary.org Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ પૂજા સંગ્રહ સાથે પરદ્રોહી મિથ્યાભાષી, વિશ્વાસઘાતી કૂડશાખી; મુનિ ઠંડી સેવ્યા ખાખી રે, ચેતન ૮ મેહનીબંધ કરી ફરીયે, સિત્તેર કેડાછેડી સાગરી; હવે તુમ શાસન અવતરીયે રે. ચેતન શ્રી શુભવીર મયા કીજે, જિમ સેવક કારજ સીજે; વાંક ગુને બખસી દીજે. ચેતન ૧૦ કાવ્યમ તીર્થોદકમિશ્રિતચંદનૌશૈ:, સંસારતાપાહતયે સુશીતૈ: જરાજનીપાંતરોડભિશાંત્યેતકર્મદાહાથમજ યજેહમ, ૧ સુરનદીજલપૂર્ણ થઈને, ધુસૂણમિશ્રિતવારિભ: પરે પયતીર્થકૃત ગુણવારિધિવિમલતક્રિયતાંચનિજાભન ૨ જનમ-મણિભાજનભાસ્યા, સમરસૈકસુધારસધારયા; સકલાધકલારમણીયકં સહજસિદ્ધ મહું પરિપૂજયે. ૩ પરદ્રોહી થયે, અસત્ય બોલનાર થયે, વિશ્વાસઘાતી થયે, બેટી સાક્ષી પૂરી, અનેક પ્રકારની લાલચથી મુનિને છેડી કુગુરુની સેવા કરી. ૮ આ પ્રકારના સ્થાનકેનું સેવન કરી ૭૦ કેડીકેડી મેહનીય કર્મની સ્થિતિ બાંધી પરિભ્રમણ કર્યું, હવે હે નાથ! તમારા શાસનમાં અવતર્યો–તમારું શાસન પામ્યું. ૯ શુભવીર પ્રભુ! મારા ઉપર કૃપા કરે કે જેથી આ સેવકનું કાર્ય સિદ્ધ થાય, મારાથી જે અપરાધ-ગુન્હા થયા હોય તે બધા માફ કરો. ૧૦ WWW.jainelibrary.org Page #538 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા ચોથે દિવસ ૫૨૧ ------ મંત્ર-૩૪હુંી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિદ્રાય મોહનાયબંધસ્થાનનિવારણીય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા દુહે બીજી ચંદનપૂજના, પૂજે ભેળી કપૂર; અડવીશ પયડીમાંહીથી, ચારિત્ર મેહની દૂર, ૧ દ્વાવી (રાગ બિહાગ ઘડી ઘડી સાંભરે સાંઈ લુણા–એ દેશી ) ચંદનપૂજા ચતુર રચાવે, મહમહીપતિ મહેલ ખણા; ચંo ચારિત્રમેહની મૂળ જલાવે, જિનગુણુ ધ્યાન અનલ સળગાવે. ચં. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જ પૂજાને અંતે પૃ. ૪૪૦ માં આપેલ છે, તેમ જાગુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-હનીયકર્મના બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળ વડે પૂજા કરીએ છીએ. દુહાને અથ પરમાત્માની બીજી ચંદનપૂજા અંદર કપૂર--બરાસ ભેળવીને કરવી અને મેહનીય કમની ૨૮ પ્રકૃતિમાંથી ચારિત્ર-મોહનીયની ૨૫ પ્રકૃતિ દૂર કરવા પ્રાર્થના કરવી. ૧ ઢાળને અર્થ - ચતુર પુરુષ પ્રભુની ચંદનપૂજા કરે છે અને મહારાજાને Page #539 -------------------------------------------------------------------------- ________________ પર પૂજાસ ગ્રહ સાથ ચાર અનંતાનુબંધી વિષધર, સુર્વસુદત્ત મુનિરૂપ ધરાવે; ચ’૦ ત્રણ નાગ એક નાગણી મ્હાટી, પડિબાહુણ નાગદત્ત હસાવે. ચર્ જાવજીવ ચાર વિષ રહેવે, સજ્જનને એણી પરે સમજાવે; ચ’ નરક લહે સમકિત ગુણ ઘાત, અંતે સમાધિપણું નવિ પાવે. ચં૦ ૩ ચાળીશ સાગર કાડાકાડી, અધ ઉદ્દય સાસ્વાદન ભાંવે; ચં મહેલ–તેનુ રહેવાનુ સ્થાન ખાદી નાંખે છે દૂર કરે છે. તેમાં ચારિત્ર માહનીયને મૂળમાંથી ખાળી નાખવા માટે જિનેશ્વરના ગુણેાના ધ્યાનરૂપ અગ્નિને સળગાવે છે. ૧ ચારિત્ર-મેહનીયમાં પ્રથમ ચાર અનંતાનુખ ધી કષાય છે. તે રૂપ ચાર વિષધર વિષુવીને વસુદત્ત નામે દેવમુનિનુ રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિષેધ કરવા આવે છે. તે ચારમાં ત્રણ નાગ છે. અને એક મેાટી નાગણી છે. નાગદત્તને પ્રતિધવા તેને ડસાવે છે–દશ અપાવે છે. ૨ એ ચારેનું વિષ યાવવ રહે છે. એમ સજ્જનેને તે સમજાવે છે. એ મન તાનુબંધી કષાયવાળા મરીને નરકે જાય છે. એ કષાય આત્માના સકિત ગુણુને ઘાત કરે છે. અને એ કષાયવાળા જીવ અંતે સમાધિપણું' પામતા નથી. ૩ Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ ચેસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ આઠમે ગુણઠાણે વિષ સત્તા. પર્વતરેખા કેધ કહાવે. ચંદ્ર ૪ આઠ ફણુળ માન મણિધર, પથ્થર થંભને કેણ નમાવે? ચંo ઘનવંશી મૂળ માયા નાગણી, લાભ કીમજ રંગ કેણ હઠાવે, ચં. ૫ મેં વશ કીધા મુનિકિરિયાથી, મંત્ર મણિ મહારે વશ નાવે; ચં. જાગુલી વાદીને પાણી ભરાવે, નાગદત્ત વસુદત્ત જગાવે. ચં૦ ૬. એ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમના છે. તેને બંધ અને ઉદય સાસ્વાદન ગુણસ્થાનક સુધી રહે છે, સત્તામાં એ કષાયનું વિષ આઠમાં ગુણસ્થાનક સુધી રહે છે. એ અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો છે. ૪ માનરૂપી આઠ ફણાવાળે મણિધર-સાપ પથ્થરના સ્થંભ જે છે, પત્થરને થાંભલે જેમ નમે નહિ તેમ અનંતાનુબંધી માનના ઉદયવાળા જ ન હતા નથી તે જાતની માયાઅનંતાનુબંધી માયારૂપી નાગણ દઢ વાંસના મૂળીયા જેવી વક છે, અને અનંતાનુબંધી લેભ કરમજના રંગ જેવો છે. ૫ નાગદત્ત પાસે આવેલ મુનિના રૂપને ધારણ કરનાર વસુદત્ત દેવ કહે છે કે “મેં એ ચાર નાગ-નાગણીને મુનિપણાની ક્રિયાથી વશ કર્યા છે, તે એવા છે કે-કઈ પણ મંત્ર, મણિ કે મહારાના વશમાં આવે તેવા નથી. તે જાંગુલી મંત્રવાદીને Page #541 -------------------------------------------------------------------------- ________________ સર૪ સામાયિક દડક ઉચ્ચરાવે, શ્રી શુભવીના શાસનમાંડે, એ સમા મત્ર ન કે। જગ આવે; ચ પૂજાસ ગ્રહ સાથે નાગદત્ત અક્ષયપ પાવે. ૨૦ ૬ કાવ્ય અને મત્ર જિનપતેવ રગ ધણુપૂજન જનજામરા ભવભીતિહત; સકલરાવયાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિરાવનમ્ ૧ સહુજક કલ'કવિનાશને – રમલભાવસુવાસચંદી; અનુપમાનગુણાવલીદાયક, સહુસિદ્ધમહ પરિપૂજયે, ૨ ૐ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણીય શ્રીમતે વીજિને ડ્રાય અનંતાનુ ધીકષાયદહુનાય ચંદન યજામહે સ્વાહા. પણ પાણી ભરાવે છે, એટલે કે તેને પણ વશ થાય તેવા નથી. આમ કહેવા છતાં નાગદત્ત સમજતા નથી, તેથી, તે સાપેાને છૂટા મૂકવાની નાગદત્તને કરડ્યા તેથી તે બેશુદ્ધ બની જાય છે, નાગદત્તના કુટુ બીએની પ્રાથનાથી નાગદત્તે મુનિપણુ અંગીકાર કરવુ એ શરતે વસુદત્ત નાગદત્તને જગાડે છે. હું સામાયિક દડક ઉચ્ચાવે છે. એ સામાયિક 'ડક (કરેમિ ભંતે) જેવા કોઇ મત્ર આ જગમાં નથી, શ્રી વીરપરમાત્માના શાસનમાં નાગદત્તમુનિ મેાક્ષપદ પામે છે. ૭ કાવ્ય તથા મ ંત્રને અ પ્રથમ દિવસની ચંદનપૂજાને અંતે પૃ॰ ૪૪૩માં છે તે મુજબ જાણવા. મત્રમાં એટલુ ફેરવવું' કે અનંતાનુખ ધી કષાયનું દહન કરવા માટે અમે પ્રભુની ચંદન વડે પૂજા કરીએ છીએ. Page #542 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૨૫ ત્રીજી પુષ્પપૂજા અપચ્ચકખાણી ચેકડી, ટાળી અનાદિની ભૂલ પરમાતમપ પૂજીએ, કેતકી જાઈને કુલ ૧ વાળ ( રાણીઓ રૂવે રંગમહેલમાં –એ દેશી ). ફૂલપૂજા જિનરાજની રે, વિરતિને ઘરબાર રે; સનેહા. તે ગુણલપક અપચ્ચખાણી, જે ક્રોધાદિક ચાર રે. સનેહા, ચાર ચતુર ચિત્ત ચોરટા રે, મેહમહીપતિ ઘેર રે, સનેહા, ચા૧ ચાલીશ સાગર કડાકડી, બંધચિતિ અનુસાર રે, સનેહા. ઉદય વિપાક અબાધાકાળે, વર્ષ તે ચાર હજાર રે, સનેહા, ચા૨ કુહાને અર્થ :– અપ્રત્યાખ્યાનાવરણની ચોકડીથી થતી અનાદિકાળની ભૂલને દૂર કરીને કેતકી જાઈ વગેરેના ફૂલવડે પરમાત્માની પૂજા કરીએ ૧ ઢાળનો અર્થ – પ્રભુની પુષ્પપૂજા વિરતિને-દેશવિરતિ શ્રાવકને ત્યાં હોય છે. એ વિરતિગુણને લેપનાર અપ્રત્યાખ્યાની ક્રોધ વગેરે ચાર કષાયે છે. એ ચારે ચતુર એવા શુભ ચિત્તને ચારનારા છે. મહારાજાને ઘેર રહેનારા છે. ૧ તેની ઉત્કૃષ્ટ બંધસ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમની છે. અને તેની વિપાકેદયની સ્થિતિ અબાધાકાળના ચાર હજાર વર્ષ ન્યુન ૪૦ કડાકડી સાગરોપમ છે. ૨ Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ પૂજાસંગ્રહ સાથે બંધ ઉદય ચેાથે ગુણે રે, નવમે સત્તા ટાળ રે, સનેહા, વર્ષ લાગે તે પાપે કરી રે, ન ખમાવે ગુરુ બાળ૨. સચાo ૩ તિયચની ગતિ અહથી રે, પુત્રવીરેખા ક્રોધ રે; સનેહા, અસ્થિ નમાવ્યું વરસે નમે રે, બાહુબળી નરોધ રે, સ ચાર્જ માયા મિંઢાસીંગ સારીસી રે, લાભ છે કઈમરંગ રે; સનેહા અનીતિપુરે વ્યવહારી રે, રણવંટાને સંગ રે. સચા. ૫ ચાર ધુતારા વાણી આ રે, પાસેથી વાળ્યું વિરા રે; સનેહા, નગૃહપરે શુભવિરતિશું રે, લાગે ચતુરનું ચિત્તરે, સચા૦૬ તેને બંધ અને ઉદય ચેથા ગુણસ્થાન સુધી હોય છે. ક્ષપકશ્રેણું માંડનારને સત્તા નવમા ગુણઠાણે જાય છે. એ કષાયના ઉદયે બાળ કે વૃદ્ધ મનુષ્ય બીજાને ખમાવતા નથી તેથી તેની સ્થિતિ એક વર્ષની છે. ૩ એ કષાયથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે તેમાં આ અપ્રત્યાખ્યાની જાતિને ક્રોધ પૃથ્વીની રેખા જેરે છે, માન અસ્થિ-હાડકા જેવું છે, જેમ હાડકાને વાળવું હોય તે તૈલમર્દન આદિ પ્રાગે વરસ દિવસે જેમ વળે છે, તેમ આ માન પણ વરસ સુધી રહે છે. તે ઉપર નરોદ્ધા બાહુબળીનું દષ્ટાંત છે. ૪ આ જાતની માયા મેંઢાના શિંગડા જેવી છે. લેભ કાદવના રંગ સરખે છે. આ અંગે રચૂડનું દૃષ્ટાંત છે. તેમાં અનીતિપુરીમાં એક વ્યવહારી છે. અને રણવંટા વેશ્યાને ત્યાં પત્નચૂડ રહે છે. ૫ ત્યાં બીજા ચાર ધૂતારા વાણીયા રહે છે, તેનાથી રત્નસૂડ છેતરાયે હતું, તે રણઘંટાવેશ્યાએ બતાવેલી યુક્તિથી પિતાનું દ્રવ્ય પાછું વળે છે, એ જ પ્રમાણે આ કષાયની ચેકડીને Page #544 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા ચાથા દિવસ કાવ્ય અને મત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનમાં નિકરે: પ્રભુપૂજનમ સુમનસા સુમને ગુણસગિના, જન વિધેહિ નિષેહિ મનાચ ને. ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહુજક કરેણ વિશાયા; પરમચેાગલેન વશીકૃત, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ ૩. હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુતિવારાય - શ્રીમતે વીરજિનેન્દ્રાય અપ્રત્યાખ્યાનીય-કષાયનિવારહાય પુષ્પાણિ યજામહે સ્વાહા. પ્રથમ ધૂપપૂજા દુહા પ્રત્યાખ્યાની ચોકડી, દહન કરવા ધૂપ; પૂજક ઊર્ધ્વગતિ લહે, વળી ન પડે ભદ્રૂપ ૧ જીતનાર પ્રાણીએ શુભ વિરતિને પામે છે, ચતુર મનુષ્યાનુ ચિત્ત તેમાં લીન થાય છે. ૬ ૫૨૭ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની પુષ્પ પૂજાને અ તે પૃ. ૪૪૬ માં લખેલ છે, તેમ જાણુવે. મંત્રના અથ માં એટલું ફેરવવું કે—અપ્રત્યાખ્યાની કષાયેનું નિવારણુ કરવા માટે પ્રભુની પુષ્પાવડે અમે પૂજા કરીએ છીએ. ઢાળના અથ :— પ્રત્યાખ્યાની કષાયની ચાકડીનુ' દહન કરવા માટે ધૂપપૂજા કરવી, ધૂપપૂજા કરનાર ઉર્ધ્વગતિ પામે છે, અને તે પ્રાણી સંસારરૂપી કૂવામાં પડતા નથી ૧ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ પૂજા સંગ્રહ સાથે ( અનિહાંરે વાલાજી વાય છે વાંસળી રે એ દેશી ) અનિહાં રે ધૂપ ધરિ જિન આગળે રે, કૃષ્ણગ ધૂપ દશાંગ; શ્રેણું ભલી ગુણઠાણુની રે. અનિહાં રે ધુપધાણું રણે જડયું રે, જાત્યમયી કનકાંગ છે. ૧ અમુનિવર રૂપ ન દાખવે રે, ચિતિબંધ પૂરવની રીત; છે અબંધદય ગુણઠાણે પાંચમે રે, હવે ક્ષપકશ્રેણ વદીત્ત શ્રેo ૨ અo સોળ સામંતને ભેળવી રે, વચ્ચે ઘેરી હણ્યા લઈ લાગ; છે અ૦ નાઠા આઠે સેનાપતિ રે, નવમાને બીજો ભાગ. શ્રેo ૩ ઢાળને અથ :– કૃષ્ણાગરુ તથા દશાંગધૂપ પ્રભુની આગળ ધરે, ધૂપની શિખા ઉંચી ગુણસ્થાનકની શ્રેણીને સૂચવે છે. તે માટે ધૂપધાણું જાતિવંત સુવર્ણનું અને રત્નજડિત કરાવવું. ૧ હવે પ્રત્યાખ્યાન કષાય ઉદયમાં હોય ત્યાં સુધી મુનિયણું પામી શકાતું નથી. તેને સ્થિતિબંધ અપ્રત્યાખ્યાન કષાય પ્રમાણે ૪૦ કડાકોડી સાગરોપમ છે. તેને બંધ અને ઉદય પાંચમા ગુણઠાણ સુધી છે. હવે ક્ષપકશ્રેણી માટે કહે છે. ૨ ક્ષપકશ્રેણી માંડનાર મુનિ સેળ સામતરૂપ સેળ કષાયને ભેળવીને ઘેરી લઈને લાગ મેળવી હણી નાંખે છે. તેમાં બીજી ત્રીજી ચોકડીના કષાયરૂપ આઠ સેનાપતિ નવમા ગુણઠાણાના બીજા ભાગે નાશ પામે છે. ૩ Page #546 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ પર અo ચઉમાસી લગે એ રહે રે, મરણે નરની ગતિ જાણ; શ્રેo અo રજરેખા સમ કેધ છે રે, કઠથંભ સમાણે માણ. છે. ૪ અo માયા ગોમૂત્ર સારખી રે, છે લેભ તે ખંજનરેગ; શ્રે અ૦ મુનિવર મહને નાસવે રે, રહી શ્રી શુભવીરને સંગ. 2. ૫ કાવ્ય તથા મંત્ર અગરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય પનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધ મહું પરિપૂજયે ૨ ૩. હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય શતાબં ધાપહાય ધૂપ યજામહે સ્વાહા. આ ચોકડીની સ્થિતિ ચાર માસની કહી છે. એ કષાયમાં મરણ પામતા જીવની મનુષ્યગતિ જાણવી. આ જાતને (પ્રત્યા ખ્યાની) Bધ રજની રેખા જેવું છે. અને માન કાષ્ઠના સ્થંભ સમાન છે. ૪ | માયા ગોમૂત્ર સરખી છે અને લેભ કાજળના રંગ જે છે. મુનિમહારાજા શ્રી શુભવીર પરમાત્માના સંગને પામી મે હનીય કર્મને નષ્ટ કરે છે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની ધૂપપૂજાને અંતે પૃ. ૪૫૦ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-પ્રત્યાખ્યાન કષાયને બાળવા માટે અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પૂજાસંગ્રહ સાથે પાંચમી દીપક પૂજા સંજવલનની ચોકડી, જબ જાયે તબ ગેહ; જ્ઞાનદી પરગટ હવે, દીપકપૂજા તેહ, ૧ " ઢાળ ' ( ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે...એ દેશી ) જગદીપકની આગળ રે, દીપકને ઉદ્યોત; સંજ્વલને લતે કે રે, ભાવદીપકની જ્યોત, હે જિનજી! તેજે તરણીથી વડા રે, ટાય શિખને દીવડો રે; પ્રગટે કેવળ જ્યોત. (એ આંકણી.). બંધથિતિ પૂરવ પરે રે, સંજવલનતિગ જાણ; બંધઉદય સત્તા રહે છે, અનિયી ગુણઠાણું. હે જિનજી૨ દુહાને અર્થ સંજવલન કષાયની ચેકડી જ્યારે જાય, ત્યારે આત્મારૂપ ઘરમાં જ્ઞાનરૂપી દિપક પ્રગટ થાય તે માટે દીપપૂજા કરીએ. ૧ ઢાળનો અથ – જગદીપક–પરમાત્માની આગળ દીપકને ઉદ્યોત કરવાથી સંજવલન કષાયો બળી જાય છે અને તેથી ભાવદીપક-કેવળજ્ઞાનની જેમ પ્રગટે છે. હે જિનેશ્વર ! તેજમાં સૂર્યથી પણ વિશેષ તેજવાળો જ્ઞાન–દર્શન રૂપ બે શિખાવાળો દીપક કેવળજ્ઞાન–કેવળદર્શન રૂપ તિ વડે પ્રગટી રહ્યો છે. ૧ એ સંજવલની કડીની બંધસ્થિતિ પૂર્વની ચેકડીની જેમ ૪૦ કેડાડી સાગરોપમની છે. તે સંજ્વલન સંબંધી Page #548 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ પ૩૧ લભદશા અતિ આકરી રે, નવમે બંધ પલાય; ઉદય ને સત્તા જાણીએ રે, જે સૂફમસંપાય. હો જિનy૦ ૩ સાહિબ શ્રેણે સંચર્યા રે, લોભને ખંડ પ્રચંડ; ગુણઠાણ સરિખો કરી રે, ખેરો ખંડ ખંહ હે જિન”૦ ૪ પક્ષ લગે ગતિ દેવની રે, જળરેખા સમ ક્રોધ; નેત્રલતા સમ માનથી રે, ચરમ ચરણને રોધ, હે જિનજી ૫ માયા અવલેહી સમી રે, લોલ હરિદ્વા રંગ; સાયિક ભાવે કેવાળી રે, શ્રી શુભવીર પ્રસંગ હો. જિન. ૬ ત્રિક-પ્રથમ ત્રણ કષાય (ક્રોધ, માન, માયા) ને બંધ, ઉદય અને સત્તા અનિવૃત્તિ નામના નવમા ગુણઠાણ સુધી રહે છે. ૨ - સંજવલની લેભની દશા બહુ આકરી છે. તેને બંધ નવમે ગુણઠાણે અટકી જાય છે પણ ઉદય અને સત્તા દશમાં સૂક્ષ્મસં૫રાય ગુણઠાણ સુધી હોય છે. ૩ સાહેબ-મુનિ ભગવંતે ક્ષપણશ્રેણીએ ચઢી, તેમના પ્રચંડ ખંડને ખંડખડ કરી તમામ ખંડ ખેરવી નાખ્યા. ૪ એ કષાયની સ્થિતિ પખવાડીયાની છે, એ કષાયના ઉદય વાળા દેવગતિ બાંધે છે. તેને ક્રોધ જળરેખા જેવું છે. માન નેતરની સોટી જેવું છે. તેનાથી છેલલા ચારિત્ર-યથાખ્યાત ચારિત્રને રોધ થાય છે. ૫ માયા વાંસની છાલ સરખી છે, લેભ હળદરના રંગ છે. અર્થાત એ ચારે કષાય સહેજે નાશ પામે તેવા છે. તે કષાયને ક્ષાયિક ભાવ કરી-ક્ષય કરી શુભવીર પરમાત્માના પ્રસંગથી જીવ કેવલી થાય છે. ૬ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમાન, ત્રિભુવનેશ્વરસધનિ શેલનમ; સ્વતનુકાંતિક તિમિર હર જગતિ મંગલકારણમાતરમ, ૧ શુચિમનાત્મચિદુજવલદીપકે–જવલિત પાપપતંગસમૂહકે સ્વકપદં વિમલ પરિલભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ આ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા–મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સંજવલનદહનાય દીધું યજામહે સ્વાહા, છી અક્ષતપૂજા હે નવ નેકષાય તે ચરણમાં, રાગ-દ્વેષ પરિણામ; કારણ જેહ કષાયના, તિણે નોકષાય તે નામ. ૧ કાવ્ય તથા મંત્રને અથે પ્રથમ દિવસની દીપક પૂજાની અંતે પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-સંજવલન કષાયનું દહન કરવા માટે પ્રભુની દીપકપૂજા કરીએ છીએ. દુહાને અર્થ : નવ નેકષાયના તે ચારિત્રમાં રાગ-દ્વેષના પરિણામરૂપ, જાણવા. જે કષાયના કારણરૂપ હોવાથી–તેના સહચારી હોવાથી તેનું નામ નકવાય છે. ૧ Page #550 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૩૩ હાળ (સહસાવન જઈ વસીયે રે ચાલોને સખી !—એ દેશી) વીર કને જઈ વસીએ ચાલેને સખી! વીર કને જઇ વસીએ. અક્ષતપૂજા જિનની કરતાં, અક્ષયમંદિર વસીએ; હાસ્યાદિક ખદ્ર ખટપટકારી, તાસ વદન નવિ પસીએ, ચાલો હાસ્ય રતિ દશ કલાકેડી, સાગર બંધન કસીએ;. અરતિ ને ભય શેક દુગંછા, વીશ કેડાછેડી ખસીએ. ચાલ૦૨ ભય રતિ હાસ્ય દુગરછા અપૂરવ, શેષ પ્રમત્ત બંધ ધસીએ; ઉદય અપૂરવ સત્તા નવમે, પંચમ ભાગે નસીએ, ચાલો૦૩ ઢાળને આથ - હે સખી ! ચાલ આપણે વીર પરમાત્મા પાસે જઈને રહીએ. કારણ કે જિનેશ્વરની અક્ષતપૂજા ભાવ પૂર્વક કરવાથી અક્ષય મંદિર-મુક્તિમંદિરમાં રહેવાનું થાય છે. હાસ્યાદિષક ખટપટ કરનારા છે, તેથી તેનું મુખ પણ જોવા લાયક નથી. ૧ હાસ્ય અને રતિની બંધસ્થિતિ દશ કેડાછેડી સાગરેપમની છે. અરતિ, ભય, શેક અને દુર્ગથ્થાની સ્થિતિ વીશ કડાકેડી સાગરોપમની છે. ૨ ભય, રતિ, હાસ્ય અને દુર્ગચ્છાને બંધ અપૂર્વકરણ ગુણઠાણે નાશ પામે છે. અરતિ અને શોકને બંધ પ્રમત્ત ગુણ ઠાણે નાશ પામે છે તે છયેને ઉદય અપૂર્વકરણ નામના ૮ મા ગુણઠાણ સુધી હોય છે. સત્તા નવમા ગુણઠાણના પાંચમા ભાગ સુધી હોય છે. ૩ Page #551 -------------------------------------------------------------------------- ________________ -પ૩૪ પૂજાસંગ્રહ સાથે કાજે ઉદ્ધરતાં મુનિ દેખે, સેહમપતિ મોહ વસીએ; મેહેનડીયા નાણથી પડીયા,કાઉસ્સગ્નમાં મુનિહસીએ. ચા૦૪ મેહની હાસ્ય વિનોદે વસતાં, જેમ તેમ મુખથી ભરીએ; કેઈ દિન રતિ કઈ દિન અરતિમાં, શકમસી લેઈ ઘસીએ. ચલે૫ સંસારે સુખ લેશ ન દીઠ, ભયમેહની ચ દિશિએ; ચરણ દુગછા ફળ ચંડાળે, જન્મ મેતાજ ઋષિએ, ચાલેo ૬ મહમહીપતિ મહોતોફાને, મુંઝાણું અનિશિએ; શ્રી શુભવીર હરે રહેતાં,આનંદલહેર વિલસીએ, ચાલ૦ ૭ એક મુનિ કાજે ઉદ્ધરીને કાઉસ્સગ્ન કરતા હતા, તે વખતે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં સૌધર્મેન્દ્રને મેહના વશે ઈંદ્રાણીને મનાવતા જોઈને તેમને હસવું આવ્યું; તેથી હાસ્યમેહનીય વડે નડેલા મુનિ જ્ઞાનથી પડ્યા–તેમનું અવધિજ્ઞાન ચાલી ગયું. ૪ મેહને વશ બની હાસ્ય-વિનોદ કરતાં જેમ તેમ મુખથી બેલાય છે. કેઈ દિવસ રતિમાં અને કઈ દિવસ અરતિમાં લીન થવાય છે. શેક મેહનીય વડે વશ બની મશી વડે મેટું ઘસ્યું હોય તેમ શ્યામ મુખવાળા થવાય છે. ૫ આ સંસારમાં લેશમાત્ર સુખ જોયું નથી ચારે દિશાએ ભય વ્યાપ્ત થયેલ છે. ચારિત્રની દુગચ્છા કરવાથી મેતાર્યમુનિને ચંડાળના કુળમાં જન્મ લે પડયો. ૬ હરાજાના મોટા તેફાનમાં રાત-દિવસ પ્રાણી મુંઝાયેલ રહે છે. જે શુભવીર પરમાત્મા પાસે રહીએ તે આનંદની લહેરામાં વિલાસ કરવાનું મળે–ાક્ષસુખ પ્રાપ્ત થાય. ૭ Page #552 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૩૫ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતડિક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરક્ષામંડલમ;, ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ ૧ સહજભાવસુનિર્મલiડી-દ્વિપુલષવિરોધમંગહી:; અનુપરાધસુવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ 88 હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય હાસ્યષકનિવરિણય અક્ષતાનિ યજામહે સ્વાહા. સાતમી નૈવેદ્ય પૂજા આહારે વેદ ઉદય વધે, જેહથી સહુ જાળ; નિદી આગળ ઠા, ભરી નૈવેદ્યને થાળ. ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અતે પૃ. ૪પ૬ માં આપેલ છે, તે પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલે ફેરફાર કરવાનો કે-હાસ્યાદિષકના નિવારણ માટે અમે પ્રભુની અક્ષરપૂજા કરીએ છીએ. દુહાને અર્થ આહાર કરવાથી વેદને ઉદય વધે છે, તેથી અનેક પ્રકારની જંજાળ ઉભી થાય. તેથી નિદી પરમાત્મા પાસે નૈવેદ્યને થાળ ભરી ધરે. જેથી નિદીપણું પ્રાપ્ત થાય. ૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ પૂજાસંગ્રહ સાથે (રાગ-મારુ પરજીયાની ચાલ, અમે જાણી તમારી વાત રે–એ દેશી) મળીને વિછડશે નહીં કેય રે, મનમાન્યા મેહનને મળીનેo વિરે વાહ્યો છવ, વિષયી થયો રે, ભવમાંહી ઘણું ભટકાય રે, મ0 મેહની ઘર વસ્ય, મોહની બાળ, મયે મેહન ન ઓળખાય રે. મ. ૧ જે ગુણશ્રેણે ચડ્યા, વેદ ઉદયે પડયા, અષાઢાભૂતિ મુનિરાય રે; ભo એમ અનેક તે ચૂકથા, તપ બળ વને મૂક્યા; શકયા નહીં વેદ છુપાય રે, મો ૨ ઢાળને અથ– મનમાન્યા-મનગમતા મોહનને–પરમાત્માને મળી કોઈ જુદા પડશે નહિ- હૃદયમાંથી પરમાત્માને દૂર ન કરશે. વેદમેહનીયકર્મના ઉદયથી છવ વિથી થાય છે, અને તેથી સંસા૨માં ઘણું ભટકે છે. આ આત્મા મેહનીય કર્મના ઘરમાં વચ્ચે ત્યાં મેહનીયને ખેાળી, તેમાં કદાચ મેહન–પરમાત્મા મળ્યા પણ તેને ઓળખી ન શકયે. ૧ ગુણશ્રેણીએ ચઢેલા મુનિઓ પણ વેરમેહનીયકર્મને ઉદય થવાથી આષાઢાભૂતિ મુનિરાજની જેમ પડે છે, એમ અનેક મુનિ ચૂકયા, તપનું બળ વનમાં મૂકી આવ્યા, વેદને છુપાવી શક્યા નહિ-રેકી શક્યા નહિ. ૨ Page #554 -------------------------------------------------------------------------- ________________ સહપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૩૭ મહાનિશિથે કહ્યા, ભવ બહુલ લહ્યા, * વેદ ઉદયે રૂપી રાય રે, મe વેદવિલુદ્ધા પ્રાણું, લહે સંપત હાણી, રાવણ નમે સીતાના પાય રે. મન૦ ૩ દેવ અયુતનિવાસી, પૂરવ પ્રિયા પાસી; મનુઅનારીશું લપટાય રે, મe પન્નવણાએ કહ્યા, વેદવિવશ રહા, ઘર ઈડી વિશે જાય રે. મન૦ ૪ ગળે ફાંસે ધરે, પૃપાપાત કરે, માતા-પિતાશું ન લજાય રે; મ0 વેદ વિહુ ઉદયાણે, નવમે ગુણઠાણે, મિથ્યાત નપું બંધાય રે. મ૦ ૫ મહાનિશિથ સૂત્રમાં વેદેદયથી પતન પામેલા અનેક મુનિની હકીકત કહી છે. વેદના ઉદયથી રૂપી રાજાને પણ ઘણા ભો કરવા પડયા છે, વેદમાં વિલબ્ધ બનેલા પ્રાણીઓ પોતાની સંપત્તિની પણ હાનિ કરે છે, રાવણ જે પરાક્રમી રાજા પણ સીતાના પગમાં નમે છે. ૩ કેઈક અચુત દેવલોક નિવાસી દેવ પૂર્વની પ્રિયાના પાસમાં પડી મનુષ્યજાતિની નારી સાથે લપટાયે. (જેથી મરણ પામી તેની જ કુક્ષિમાં ઉત્પન્ન થયે.) શ્રી પન્નવણ સત્રમાં કહ્યું છે કે વેદને પરવશ થયેલા મનુષ્ય ઘર છોડીને પરદેશમાં જાય છે. ૪ ગળે ફાંસો ખાય છે, નૃપાપાત કરે છે, માતા-પિતાથી પણ લજજા પામતા નથી. ત્રણ વેદને ઉદય નવમા ગુણઠાણા સુધી રહે છે. મિથ્યાત્વ ગુણઠાણે જ નપુંસકવેદ બંધાય છે. ૫ Page #555 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ પૂજાસંગ્રહ સાથે નવમ દુજા સુધી, પુરુષ પ્રિયા બંધી, હવે સત્તાથી છેદાય રે; મ૦ નર નપુંસક નારી, નવમેથી હારી, પર્ ત્રણ ચેથાને ભાય રે મ ૬ નરિથી નપું જોડી, સાગર કડકેડી, દશ પંદર વીશ કહાય રે; ભo વેદે નડ્યો જડ્યો, સંસારી ઘડ્યો, નિવેદી ચડ્યો નહીં છાંય રે. મ૦ ૭ અબ તું સ્વામી મળે, નરભવ જ ફળે, નૈવેદ્યપૂજા ફળદાય રે; મo શ્રી શુભવીર હરે, રહો આનંદ પૂરે, - ભવેવેદન વિસરી જાય રે. મ૦ ૮ પુરુષવેદ નવમા ગુણઠાણુ સુધી, સ્ત્રીવેદ બીજા ગુણઠાણું સુધી બંધાય છે. હવે સત્તામાંથી (ક્ષપકશ્રેણીની અપેક્ષાએ) પુરુષવેદ નવમા ગુણઠાણુના છઠ્ઠા ભાગે, નપુ સકવેદ નવમા ગુણઠાણના ત્રીજા ભાગે અને સ્ત્રીવેદ નવમા ગુણઠાણના ચોથે ભાગે જાય છે. ૬. પુરુષવેદ સ્ત્રીવેદ અને નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે દશ, પંદર અને વીશ કેડાકોડી સાગરોપમની છે, આવા પ્રકારના વેદથી નડેલે-જડેલે હું સંસારીપણે ઘડાયો પણ મને નિવેદી પરમાત્માની શીતળ છાયા આજ સુધી મળી નથી. ૭ - હે સ્વામી! તમે હવે મળ્યા, મારે મનુષ્યભવ સફળ થયે અને નૈવેદ્યપૂજા મને ફળદાયક થઈ. શ્રી શુભવીર પરમાભાના સાંનિધ્યમાં આનંદથી ભરપૂર રહો. જેથી સંસારની બધીય વેદના ભૂલી જવાય. ૮ Page #556 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચાથે દિવસ કાવ્ય અને મંત્ર અનશન' તુ મમાસ્થિતિ બુદ્ધિના, રુચિરલાજનસ ચિતભાજનમ્ ; પ્રતિદિન' વિધિના જિનમંદિરે, કુમતમેાશિવરાનિવેદૐ શુભમતે મત ઢૌય ચેતસા. ૧ વિહિતજાતિ જરામરણાંતê:; નિરશને: પ્રચુરામગુણાલય, સહજસિદ્ધમહ' પરિપૂજયે, ૨ ૐ હ્રી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય વેત્રિકસૂદનાય ચૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા દુહા માહ મહાભઢ કેસરી, નામે તે મિથ્યાત; ફળપૂજા પ્રભુની કરી, કરશું તેહના ઘાત. ૧ ૫૩૯ કાવ્ય તથા મંત્રના અયં પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને આ તે પૃ૦ ૪૫૯ માં છે, તે મુજબ જાણવા. મંત્રના અર્થ માં એટલુ ફેરવવુ કે-ત્રણ વેદના નાશ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. દુહાના અથ ઃ— મહરાજાના કેસરીસિંહ જેવા મહાસુલટ કે જેનું નામ મિથ્યાત્વ છે તેના પ્રભુની ફળપૂજા કરીને હું... ઘાત કરીશ. અર્થાત્ તેને આત્માથી દૂર કરીશ. ૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ પૂજાસ ગ્રહ સાથ ઢાળ ( રાગ–વસંત-ધુમાલ-અહે। મેરે લલના—એ દેશ ) માહ મહીપતિ મહેલમાં બેઠે, ઢેખે આા વસંત; લલના, વીરજિણ રહે વનવાસે, માહસે ન્યારા ભગવત, ચતુરા કે ચિત્ત ચ'દ્રમા હા. ૧ મંજરી પીજરી કાયલ ટહુકે, ફૂલી ફળી વનરાય; લલના. ધરાજ જિનરાજજી ખેલે, હૈારી ગારી અજવી કાય. ચર્ સંતાય મંત્રી વડા મુખ આગે, સમકિત મંડળી ભૂપ; લલના સામત પાંચ મહાવ્રત છાજે, ગાજે માવ ગજરૂપ ચ૦ ૩ ઢાળના અર્થ : માહુરાજાએ પેાતાના મહેલમાં બેઠાં બેઠાં વસંતને આવત જોયા. એ વખતે વીરપરમાત્મા વનમાં રહેતા હતા, ભગવત મેહુથી ન્યારા હતા, ચતુર મનુષ્યેાના ચિત્તને આહ્લાદ પુમાડવામાં ચંદ્રમા તુલ્ય હતા. ૧ વસંતઋતુનું આગમન થવાથી માંખાની પીંજર વની માંજરી ઉપર કૈયલ ટહુકા કરે છે, વનરાજી ફુલી-ફળી છે, ધર્મરાજા શ્રી જિનરાજ આવતા-સરળતારૂપી ગારી સાથે હારી ખેલી રહ્યા છે. ૨ ધમ રાજા શ્રી જિનરાજ માહુરાજા સાથે યુદ્ધ કરવા નીકળ્યા ત્યારે-સ તાષરૂપ મહામ ત્રી અગ્રમુખે-આગળના ભાગમાં રહેલ છે, તે સમિરૂપી મંડળીના સ્વામી છે, પાંચ મહાવ્રતરૂપી પાંચ સામતા સાથે છે. માવ (કામળતા) રૂપ હાથી ગના કરી રહેલ છે. ૩ Page #558 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ ૫૪૧ ચરણ કરણ ગુણ પાયદળ ચાલે, સેનાની ધ્રુતબોધ; લલના, શીલાંગરથ શિર સાંઈ સુહાવે, અથવસાય જસ ધ, ચ૦૪ મોહરાજ પણ ઇણે સમે આયે, માયા પ્રિયા સુત કામ લલના મંત્રી લાભ ભટ દુધર ક્રોધા, હાસ્યાદિ ષટ રથ નામ. ચ૦ ૫ મિથ્યાત મંડળિક રાય અટારે, બંધ ઉદય નિજ ઠાણ લલના. સમકિત મિશ્ર મેહની લધુભાઇ, ઉદયે સત્તમ સમ જાણુ, ચ૦૬ સિરોર સાગર કડાકડી, મિથ્યાતને સ્થિતિબંધ; લલના. સત્તા ત્રણ ને અડ ગુણઠાણે, માનહસ્તીએ ચાલે ધંધ. ચ૦ ૭ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ગુણોરૂપી પાયદળ સાથે ચાલી રહેલ છે. તેને મૃતબાધ નામે સેનાપતિ છે. ( અઢાર હજાર ) શીલાંગરૂપ રથ પર સ્વામી શોભી રહ્યા છે. શુભ અધ્યવસાય રૂ૫ જેના દ્ધાઓ છે. ૪ હવે મહારાજા પણ તે સમયે આવ્યું. તેની સાથે તેની માયારૂપી સ્ત્રી અને કામદેવ રૂપ પુત્ર છે. લેભ નામે મંત્રી છે, ક્રોધ નામે દુર્ધર સુભટ છે. હાસ્પિાદિષક નામના મહારાજાને બેસવા માટે રથ છે. ૫ - મિથ્યાત્વ નામને માંડલિક રાજા છે, તે ઘણે આકરે છે, તે મિથ્યાત્વ મોહનીયને બંધ તથા ઉદય પિતાના મિથ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાને જ છે. સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય નામના તેના બે નાના ભાઈ છે, તેમાં સમક્તિ મેહનીયને ઉદય સાતમા ગુણસ્થાન સુધી છે, અને મિશ્ર મેહ નીયને ઉદય સમ–પિતાના ત્રીજા ગુણસ્થાનકે છે. ૬ - મિથ્યાત્વ મેહનીયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૭૦ કેવાકેડી સાગરેપમ છે. ત્રણે દર્શન મેહનીય (મિથ્યાત્વ, મિશ્ર, Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ પૂજાસંગ્રહ સાથે તસ રક્ષક મન જિન પલટાયો, મેહ તે ભાગ્યે જાય, લલના ધ્યાન કેસરિયા કેવળ વરિયા, વસંત અનંત ગુણ ગાય, ચ૦૮ તે શુભવીર જિણું રે દાખે, કમસૂદન તપ એહ; લલના, તપફળ ફળપૂજા કરી યાચે, સાચે સાંઇશું કરે નેહ, ચ૦ ૯ કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપરે-વરફલૈ કિલ પૂજ્ય તીથપમ ; ત્રિદશનાથનતકમપંકજ, વિહત મેહમહીધરમંડલમ - ૧ શમરસૈકસુધારસમાધુરનુભવાખ્યફલૈરભયપ્રદે; અહિતદુઃખહરે વિભવપ્રદ, સકલસિદ્ધમહ પરિપૂજયે. ૨ સમ્યક્ત્વ) ની સત્તા ૩ +.૮= ૧૧ ગુણઠાણ સુધી હોય છે. મિથ્યાત્વ અનંતાનુબંધી માનરૂપી હાથી પર બેસી ધમાલ કરતે ચાલે છે. ૭. મેહરાજાના સૈન્યનું રક્ષણ કરનાર આત્માનું મન શ્રી જિનેશ્વરે પલટાવી નાંખ્યું, એટલે મહારાજા ભાગવા લાગ્યો. ધ્યાનરૂપ કેસરીયા કરનારા પરમાત્મા કેવળજ્ઞાનને વર્યા, અને વસંતઋતુ પ્રભુના અનંત ગુણે ગાવા લાગ્યો. ૮ એ શ્રી શુભવી૨ જિનેશ્વરે આ કર્મસૂદન તપ બતાવેલ છે. ફળપૂજા કરી તપનું ફળ માગે. અને પરમાત્મા સાથે સાથે નેહ કરે. ૯ કાવ્ય, મંત્ર તથા કલશને અર્થે પ્રથમ દિવસની આઠમી ફલપૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે, તે મુજબ જાણો. Page #560 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, એથે દિવસ ૫૪૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિસેંકાય દર્શન મેહનીયનિવારણ્ય ફલં યજામહે સ્વાહા, ત્યાર પછી કલા કહેવો, કલા પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૩માં આપેલ છે, તે કહેવો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-દર્શનમેહનીયના નિવારણ માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. Page #561 -------------------------------------------------------------------------- ________________ પાંચમા દિવસે ભણાવવા યોગ્ય આયુકમે નાશ કરવા માટે પાંચમું પૂજાષ્ટક પ્રથમ જલપૂજા દુહા પંચમ કમતણ કહું, પૂજા અષ્ટ પ્રકાર; મેહરાય દરબારમાં જીવિત કારાગાર, ૧ ચાર અઘાતી આઉખા, બંધોદય સુવિચાર; સત્તાએ પણ જોડીએ, અધ્રુવ પદ નિરધાર. ૨ ચાર ગતિમાં જીવડે, આયુકમને યોગ; બંધ ઉદયથી અનુભવે, સુખ-દુ:ખ કેરા ભેગ. ૩. દુહાને અથ – હવે પાંચમા કર્મને નાશ કરવા માટે તે કર્મની અષ્ટપ્રકારી પૂજા કહું છું. આ પાંચમું આયુકર્મ મહારાજાના દરબારમાં જીવતું કારાગાર=કેદખાનું છે. ૧ ચારે આયુષ્ય અઘાતી છે, બંધ-ઉદય અને સત્તામાં નિચે અધ્રુવ છે. એમ સારી રીતે વિચારે. ૨ આ જીવ આયુકર્મના યોગે ચારે ગતિમાં બંધ અને ઉદયથી સુખ અને દુઃખના ભેગ ભેગવે છે. ક Page #562 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ પ૪૫ ચરઅશરીરી વિણ કે, ઝવ ઇણે સંસાર; સમય સમય બાંધે સહી, કમ તે સાત પ્રકાર, ૪ અંતરમુહૂ આઉખું, ભવમાં એક જ વાર; બાંધી અબાધા અનુભવી, સંચણ્યિા ગાત ચાર. ૫ એમ પુદગલ પરાવર્તન કરી સંસારે અનંત; નિર્ભયદાયક નાથજી, મળીયે તું ભગવંત. ૬ જળપૂજા અગતે કરી, ધરી પ્રભુ ચરણે શિશ; ચાર પડિમાં સુરગતિ,દાયક ઠાણ કહીશ, ૭ આ સંસારમાં ચરમશરીરી જીવ વિના સર્વે જ પ્રતિસમય સાત કર્મ બાંધે છે. ૪ અને આયુકર્મ આખા ભવમાં અંતમુહૂર્ત સુધી એકજ વખત બાંધે છે. તે બાંધ્યા પછી અબાધાકાળ વ્યતીત કરી ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય આપ્યું હોય તે ગતિમાં જીવ જાય છે. ૫ આ રીતે આ જીવે આ સંસારમાં અનંત પુદ્ગલપરાવજો ક્યાં છે. હવે હે ભગવંત! તમે નિર્ભયપણું આપનાર સ્વામી મળ્યા છે. ૬ પ્રભુના ચરણમાં મસ્તક નમાવી, યુક્તિપૂર્વક જળપૂજા કરી, આયુકર્મની ચાર પ્રકૃતિમાંની દેવગતિ સંબંધી આયુષ્યના સ્થાનક કહીશ. ૭ ૩૫ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ પૂજાસંગ્રહ સાથે હાથી ( શીતળ જિન સહજાનંદી–એ દેશ ). તીર્થોદક કળશા ભરીએ, અભિષેક પ્રભુને કરીએ; પ્રાતિહારજ શાભા ધરીએ, લઘુ ગુરુ આશાતના હરીએ, સલુણા સંત! એ રીતે કીજે, દેવ આયુ લહે ભવ બીજે. સ. ૧ પરમાતમ પૂજા અચાવે, સમતારસ ધ્યાન ધરાવે; શક સંતાપ અપ કરાવે, સાધુ સાધવીને હેરાવે. સ. ૨ ગુણરાગ ધરે વ્રત પાળે, સમકિતગુણને અજુઆળે; પંચાગ્નિતાપ સહંતા, બ્રહ્મચારી વનમાં વસંતા; કષ્ટ કરી દેહ દમંતા, બાળ તપસી નામ ધરતા, સ૦ ૪. હાળીને અથ – તીર્થજળના કળશ ભરી પ્રભુનો અભિષેક કરીએ, આઠ પ્રાતિહાર્યની શોભા કરીએ; નાની–મોટી આશાતનાઓને ત્યાગ કરીએ. હે સલુણ સત્પરુષએ રીતે કરવાથી બીજે ભવે દેવાયુ પામીએ. ૧ જે મનુષ્ય પરમાત્માની પૂજા રચાવે, સમતારસપૂર્વક પ્રભુનું ધ્યાન ધરે, શેક-સંતાપ અલ્પ કરે, સાધુ-સાધ્વીને આહાદિ વહરાવે. ૨ ગુણવાન ઉપર રાગ ધરે, વ્રતનું પાલન કરે, સમકિત ગુણને દીપાવે, જયણાથી વ, અનુકંપા કરે, ત્રણ કાળ ગુરુવંદન કરે. (તે જીવ દેવાયુ બાંધે ) ૩ જે પંચાગ્નિતાપ સહન કરે, બ્રહ્મચારીપણે વનમાં વસે, Page #564 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ અધ કરતા સાતમે જાણા, ઉદય ચાથા ગુણઠાણા; આધે સુર આયુ પ્રમાણેા, સત્તા ઉપશમ ગુણઠાણા, સ૦ ૫ લાક લેાકાત્તર ગુણધારી, અંતે પરિણામ સમારી; દેવલાક માંહે અવતારી, શુભવીર્ વચન અલિહારી ! સ૦ ૬ કાવ્ય તથા મત્ર તીર્થાāમિશ્રિતચ'નોધૈ:, સંસારતાપાહતયે સુશીતે; જરાજનીપ્રાંતરોઽભિશાંત્ર્ય, તકમ દાહા^મજ યજેઽહમ. ૧ સુરનદીજલપૂર્ણ ઘઘ ન હ્યુમિશ્રિતવાભૃિતૈ: પ સ્નપયતી કૃત ગુણવારિધિ વિમલતાં ક્રિયતાંચ નિજાત્મનઃ ૨ જનમનામણભાજનભાર્યા શમરસૈકસુધારસધાયા; સકલબેાધકલારમણીયક, સહજસિદ્ધમહુ” પારપૂજ્યે. ૩ • સહજસિદ્ધમહુ ૫૪૭ કષ્ટ કરવા પૂર્ણાંક દેહનું દમન કરે, માળ તપસ્વી નામ ધારણ કરે (તે પણ દેવાયુ બાંધે ) ૪ સાતમા ગુણુસ્થાન સુધી એ દેવાયુના બંધ છે, ઉદય ચેાથા ગુણસ્થાન સુધી છે. આધે દેવાયુની સત્તા ઉપશાંતમેહ નામના અગ્યારમા ગુરુસ્થાન સુધી છે ૫ લૌકિક અને લેાકેાત્તર ગુણને ધારણ કરનારા, અંતસમયે શુભ પરિણામવાળા જીવા દેવલેાકમાં અવતરે છે, ખરેખર શુભવીર પરમાત્માના વચનની અલિહારી છે. ૬ કાવ્ય તથા મંત્રના અથ પ્રથમ દિવસની જલપૂજાને અંતે ૩૦ ૪૪૦ માં આપેલ છે, તે મુજમ જાણવા મ`ત્રના અથમાં એટલુ ફેરવવું કે-દેવાયુબ ધસ્થાનના નિવારણ માટે અમે જલપુજા કરીએ છીએ. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ પૂજા સંગ્રહ સાથે મંત્ર ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેંદ્રિય દેવાયુબંધસ્થાનનિવારણાય જલં યજામહે સ્વાહા, બીજી ચંદન પૂજા પર્યાપ્તિ પૂરી કરી, સમકિતદષ્ટિ દેવ; હવણ વિલેપન કેશ, પૂજે જિન તતખેવ, ૧ ઢાળ (કોશા વેશ્યા કહે રાગીજી, મનહર મનગમતા-એ દેશી.) દુનિયામાં એવા ન દુજાજી, જિનવર જયકારી; કરું અંગવિલેપન પૂજા, જિનવર જયકારી. તેમ સમકિતી સુર પૂજે છ, જિ મિથ્યાત્વી પણ કેઇ બૂઝેજી. જ૦ ૧ દુહાનો અર્થ સમતિદષ્ટિ દેવ દેવકમાં ઉત્પન્ન થઈ પતિ પૂર્ણ કરી પ્રથમ સ્નાન કરી તરત જ હવણું, વિલેપન અને કેશર વડે (શાશ્વત સિદ્ધાયતનમાં રહેલા) જિનેશ્વરદેવની પૂજા કરે છે. ૧ ઢાળને અથ - હે જયકારી જિનેશ્વરદેવ ! તમારા સમાન આ દુનિયામાં બીજો કે દેવ નથી. હું તમારા અંગે વિલેપનપૂજા કરું છું. એમ કહી સમક્તિદષ્ટિ દેવ પ્રભુની પૂજા કરે છે. અને તે જોઈ કેટલાક મિથ્યાત્વી દેવે પણ બંધ પામે છે. સમક્તિ પામે છે. ૧ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ ચોસઠપ્રકારી પૂજા પાંચ દિવસ તિહાં પહેલી ભવનનિકાય, જs એક સાગર અધિક આયજી, જિ ઉત્તરથી દક્ષિણ હીણુજી, જિ નવમાં દય પાલય તે ઊણાજી. જિ૦ ૨ વ્યંતર એક પલિયનું આયજી, જિ સુખ સાહિબ ત્રીજી નિકાય, જિ. સહસ લક્ષ વરસ અધિકેરે, જો રવિ ચંદ્ર પોપમ પૂરેજી, જિ૩ પ્રહરખ તારક જોડાયજી, જિ પલ્ય અર્ધ ને ચોથે પાય છે; જિ. હવે દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે તેમાં પ્રથમ ભવનપતિ નિકાય–અસુરકુમાર નિકાયના ઉત્તર બાજુના દેવેનું આયુષ્ય એક સાગરોપમ ઝાઝેરું છે, અને દક્ષિણ બાજુના દેવેનું આયુષ્ય તેઓથી હીન અર્થાત્ એક સાગરોપમ છે. અને બાકીની નાગકુમાર વગેરે નવ વિકાયના ઉત્તર બાજુના દેવેનું આયુષ્ય બે પલ્યોપમનું છે અને દક્ષિણ બાજુના દેવેનું આયુષ્ય બે પલ્યોપમમાં કાંઈક ઓછું છે. ૨ વ્યંતરનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પક્ષમ છે. હવે ત્રીજી તિષ નિકાયનું આયુષ્ય કહે છે. તેમાં સૂર્યનું આયુષ્ય એક પોપમ અને એક હજાર વર્ષ છે, ચંદ્રનું આયુષ્ય એક પ પમ ને એક લાખ વર્ષ છે. ૩ ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું અર્ધ પામ, તારાનું ૦ (૩) પપમ છે. સૌધર્મ દેવકના દેવેનું બે સાગર Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ પૂજાસંગ્રહ સાથ સૌધર્મો સાગર હૈયજી, જિ. બીજે અધિકેર હેય. જિ૦ ૪ દય કલ્પ સહિય જાણેજી, જિ. એ પરમાયુ પરિમાણે; જિ. દશ ચઉદશ સત્તર દીજે, જિ મહાશુક્ર લગે તે લીજેજિ૫ હવે કીજે અધિક એક એકેજી, જિ. એકત્રીશ નવ ગ્રેવેકેજી; જિ. તેત્રીશ તે પંચ વિમાનજી, જિ સમકિતદષ્ટિ તિહાં માને છે. જિઓ ૬ પમનું, બીજા ઈશાન દેવલોકના દેવેનું બે સાગરોપમથી અધિક આયુષ્ય છે. ૪ - ત્રીજા સનસ્કુમાર દેવકમાં સાત સાગરેપમ, ચોથે માહેંદ્ર દેવકમાં સાત સાગરેપમથી અધિક ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ છે. પાંચમા બ્રહ્મદેવલોકે દશ સાગરોપમ, છઠ્ઠા લાંતક દેવલેકે ચૌદ સાગરેપમ અને સાતમા મહાશુક દેવલેકે સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું. હવે પછી દરેક દેવકે એકએક સાગરોપમ વધારવું. નવ રૈવેયકોમાં પણ એક એક સાગરોપમ વધારવું તેથી નવમી ઐયકે ઉત્કૃષ્ટ આયુષ્ય એકત્રીશ સાગરોપમ આવે ( આઠમા દેવલોકે ૧૮, નવમા દેવલેકે ૧૯, દશમા દેવલાકે ૨૦, અગ્યારમા દેવલે કે ૨૧, બારમા દેવલેકે ૨૨, પહેલી ગ્રેવેયકે ૨૩, તેમ દરેક જૈવેયકે એકેક સાગરોપમ વધારતાં નવમી રૈવેયકે ૩૧ સાગરોપમ જાણવું ) પાંચ અનુત્તર વિમાનમાં (ઉત્કૃષ્ટ) તેત્રીશ સાગરોપમ આયુ જાણવું. તે પાંચે વિમાનમાં સમદ્ધિદષ્ટિ જીવ ઉપજે છે. ૬ Page #568 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ શિવસાધક માધક ટાણેજી, જિ કલ્યાણકર ગે સુરસુખ તે દુઃખ કરી જાણેજી; જિ૰ ભીનાજી, જિ શુભત્રીર વચનરસ લીનાજી, જિ ૩ કાવ્ય અને મત્ર જિનપતેવ રગંધસુપૂજન, જનિજરામરણેાદ્દભવભીતિવૃત્ સકલર વિયાગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજાવનમૂ. ૧ સહેજકમ કલ કવિનાશનેર-મલભાવસુવાસનચ’નૈ:, અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ ૫૧ ૐી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવાર્ણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સુરાયુનિગડભંજનાય ચંન યજામહે સ્વાહા. સમક્તિષ્ટિ દેવ દેવપણાના સુખને પણ શિવસુખના સાધકપણામાં બાધક હાવાથી દુઃખરૂપ માને છે. (૧૨ દેવલેક સુધીના કલ્પપપન્ન દેવા−) પ્રભુના કલ્યાણકમહાત્સવના ર'ગમાં ભીના રહ્યા થકાં શ્રી જીલવીર પરમાત્માના વચનના રસમાં લીન થઈ પેાતાના આયુષ્યને વ્યતીત કરે છે. ૧ કાવ્ય તથા મંત્રનેા અથ પ્રથમ દિવસની ચંદનપૂજાને તે પૃ॰ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણવા. મત્રના અમાં એટલુ' ફેરવવુ` કે-દેવાયુરૂપ ખેડીને તૈાડવા માટે અમે પ્રભુની ચ'દનપૂજા કરીએ છીએ. Page #569 -------------------------------------------------------------------------- ________________ પર પૂજાસંગ્રહ સાથ ત્રીજી પુષ્પ પ્રજા દુહા ત્રીજી કુસુમની પૂજના, પૂજે નિત્ય જિનરાય; પંડિત સ ંગ કરે સદા, શાસ્ત્ર ભણે ધરે ન્યાય. ૧ ન્યાયે ઉપાર્જન કરે, જયણાયુત મુનિદાન; ભઠ્ઠ ભાવે નિવ કરે, આર્ભ નિઢા ઠાણુ, ર પર ઉપગારાદિગુણે, માંધે મણઅનું આય; તુજ શાસન રેસિયા થઇ, શિવમાર્ગે કંઇ જાય. ઢાળ ( આાસણુંરા યાગી એ—દેશી. ) કુસુમની પૂજા કમ` નસાવે, નાગકેતુ પરે ભાવે રે; સુણજો જગસ્વામી. 3 દુહાનેા અથ ઃ— હવે મનુષ્ય આયુષ્યના બધહેતુએ કહે છે. ત્રીજી પુષ્પની પૂજા વડે હુંમેશા જિનરાજની પૂજા કરે, પડિતજનાનેા હુંમેશા સંગ કરે, શાસ્ત્રાભ્યાસ કરે, ન્યાય ધારણ કરે. ૧ ન્યાય વડે દ્રવ્ય ઉપાર્જન કરે, યતનાપૂર્વક મુનિરાજને દાન આપે. ભદ્રકભાવે વો, આરભ-સમારંભ ન કરે, પાકી નિંદા ન કરે. ૨ પાપકાર કરવા વગેરે ગુણ વડે જીવ મનુષ્યનું આયુષ્ય ખાંધે છે. અને તમારા શાસનના રસીયા થઇ કેટલાક જીવે મેાક્ષમાગે પણ જાય છે. ૩ તાળના અથ:-- કુસુમની પૂજા નાગકેતુની માફક ભાવપૂર્વક કરવાથી કને Page #570 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ આયુ નિકાચિત છે પણ તેહથી, કર્મીનુ જોર હઠાવે રે, સુ૦ ૧ શ્રેણિક સરિખા તુજ ગુણ રાગી, ક'ની એડી ન ભાંગી રે; સુ સુકુમાલિકા ઉપનય અહિં ભાવેા, સાથ વાહુ ઘર લાગી રે. સુ૦ ૨ ત્ર્યાશીલાખ પૂરવ ઘરવાસે, જિનવર વિરાત ન આવે રે; સુ૦ બંધ તુરીય સત્તા ઉયેથી, કેવળી અંતે ખપાવે રે. સુ ૩ ત્રણ પાપમ યુગલિકઆયુ, કલ્પતરુ ફળ લીના રે; સુ સંખાયુ નર્ શિવ અધિકારી, જાય તે ભવ વ્રત હીના રે. ૩૦૪ નાશ કરે છે. હું જગના સ્વામી! મારી વાત સાંભળો. આયુ:ક્રમ'ની પ્રકૃતિ નિકાચિત છે, તે પણ આપની પૂજા કના જોરને હઠાવે છે–મેળુ પાડે છે. ૧ ૫૫૩ શ્રેણિક રાજા જેવા તમારા ગુણના રાગીની પણ ક્રમની એડી ન ભાંગી. (શ્રેણિક મહારાજાનું આયુષ્ય× કર્મ બંધાઈ ગયું હાવાથી તેમને નરકમાં જવુ' પડયુ.) અહિં સુકુમાલિકાની કથાને ઉપનય વિચારવા. તેને સસારમાં રહેવા ઈચ્છા ન હતી છતાં સાથ વાહને ત્યાં સ્ત્રીપણે રહેવુ પડયુ ૨ શ્રી ઋષભદેવ ભગવ'ત જેવાને પણ ન્યાસી લાખ પૂર્વ સુધી વિરતિ ઉદયમાં ન આવી. મનુષ્યાયુના બંધ ચાથા ગુણઠાણા સુધી છે. અને ઉદ્ભય અને સત્તા ચૌદમા ગુણુઠાણા સુધી છે. કેવળી પણ ભવને અ ંતે તેને ખપાવે છે ૩ યુગલિકનું ત્રણ પત્યે પમનું ઉત્કૃષ્ટ આયુ હેાય છે. તે કલ્પ વૃક્ષના ફળમાં થ્રીન રહે છે. સ'ખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય જ × માયુકત પ્રકૃતિબંધ નિકાચિત જ થાય છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથ પૂરવ કાડી ચર્ણ ફળ હારે, મુનિ અધિકે રે આય ; સુ૦ શ્રા શુભવીર્ અચળ સુખ પાવે, ચમ ચામાસું જાય રે. સુ૦ ૫ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનસાં નિકરે: પ્રભુપૂજનમ્ સુમનસા સુમને ગુણસ`ગિના, જન વિધેહિ નિષેહિ મનેાને. ૧ ૫૫૪ સમયસારપુષ્પસુમાલયા, સહજક્રમ કરેણ વિાધયા; પરમયાગલેન વીકૃત, સહજસિદ્ધમહુ' પરિપૂજયે, ૨ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજા-મૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય નરાયુ નિવારાય– પુષ્પાણિ યજામહે સ્વાહા, મેાક્ષના અધિકારી થઈ શકે છે. તેમાં જે વ્રતહીન રહે છે, તે ચાર ગતિરૂપ સ'સારમાં જાય છે—ભટકે છે. ૪ મનુષ્યપણાનુ` ક્રાડથી વધારે આયુષ્ય બાંધે તે જીવ મુનિપણુ' પામી શકતા નથી, તેથી ચારિત્રરૂપ મૂળ હારી જાય છે ( ક્રૌંડપૂર્વ^ સુધીના આયુષ્યવાળા જીવા જ સાધુપણું' પામી શકે) શ્રી શુભવીર પરમાત્મા પેાતાના ભવના છેલ્લા ચામાસામાં અચળ સુખ-મેાક્ષસુખ પામ્યા. ૫ કાવ્ય તથા મત્રને અથ પ્રથમ દિવસની પુષ્પપૂજાને અંતે પૃ॰ ૪૪૬માં આપેલ છે તે મુજબ જાણુવા. મંત્રના અય માં એટલુ ફેરવવું કે– મનુષ્યપ્યુના અ`ધના નિવારણ માટે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ. Page #572 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ ૫૫૫ ચેથી ધૂપપૂજા કુહા કમ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન યોગથી, જાત્યમયી નિજ દેહ, ૧ જિનગુણ સંગ સુગંગામે, છલકત ઝલકત હંસ; આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર; પરઘર રમત દેખીને, સમજાવે ભરથાર, ૩. દુહાને અર્થ – કર્મરૂપ કાઠેને બાળી નાંખવા માટે જિનમંદિરમાં ધૂપઘટા કરવી. જેમ અગ્નિના સંગથી સુવર્ણ જાત્યમય થાય છે, તેમ આત્મા પણ નિર્મળ બને છે. ૧ જિનેશ્વરના ગુણના સંગરૂપ ગંગાના તરંગમાં આત્મારૂપ હંસ છલકે છે ને ઝળકે છે. આયુકર્મ રૂપ કાંક દૂર થવાથી આત્માને નિર્મળ વંશ શેભે છે. ૨ નિર્મળ વંશવાળા આત્માને જોઇ તેની કુલવંતી સ્ત્રી (સુમતિ) પિતાને ભર્તારને કયારેક પરઘરમાં.-પૌગલિક ભાવમાં ૨મણ કરતે જોઇને સમજાવે છે–તેના મૂળ સ્વરૂપની એળખાણું પાડે છે. ૩ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ઢાળ ( રાગ–યાગ આશાવરી, ઉઠે ભમરા કંકણી પર બેઠા એ દેશી ) જિનગુણ ધૂપઘટા વાસ'તી, કુળવંતી પરદારુંગી; મત જારે પિયા તુજ વારુંગી. માળખેલમે’વિ તલાયા, અક્ષ નયને લલકારુંગી, મ૦ ૧ માતિપતા સયણા લજવાતે, લાજત દેશ દેાસદારુ...ગી; મ એ તુજ ખ્યાલ ભૂરા દુનિયામેં, કયા મેં મુખ દેખારુ ંગી ?મર્ રચણી ધારમેં ચોર ફીરત હૈં, પિયુ હરરાજ પાકારુંગી; મ ઈતને દિન આઝલમેં રહેતી, સહેતી દુનિયા ગારુ’ગી; મ૦ ૩ પુજનસંગ્રહ સાથ ઢાળના અથ ઃ ' જિનગુણરૂપ ધૂપઘટથી વાસિત થયેલી કુળવ'તી શ્રી (સુમતિ) પેાતાના પતિને પરદારા ( કુમતિ ) સાથે રમતા જોઈને કહે છે કે- હું પ્રિય! તમે તેને ત્યાં ન જાએ, હું તમને વારું છુ. આજ સુધી તમને બાળક્રીડા કરતા જોઇને કહેતી ન હતી, હવે તા તમને આંખના ઇસારાથી લલકાર્ છું-સૂચવું છું. ૧ તમા પરઘર જતા હૈાવાથી તમારા માતપિતા લજવાય છે, તમારા (દશ પ્રકારના યતિધરૂપ ) દશ દોસ્તે મિત્રો પણ લાજે છે-શરમાય છે. અત્યારે તમારે જે ખ્યાલ છે, તે ઘણે ખરાબ છે. તેથી હું પણુ લેાકમાં કઇ રીતે મેતુ' દેખાડું ? ૨ 6 હું હુંમેશા પાકાર કરીને કહુ છું કે- આ ( અજ્ઞાન રૂપી) ઘેર-અધારી રાત્રિમાં (કામ-ક્રોધાદિરૂપ) ચાર ફર્યાં Page #574 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પાંચમ દિવસ પપ૭ તિન લોક સાહિબકી આના, મેં તેરે શિર ધાસંગી; મe દીપક જ્યોતમે મંદિર રહેના, પરવર ચાર વિસારુંગી, મ૦ ૪ ચાર સજજાએ કુલ બિછાઉં, છતિયાં બી લગારંગી; મ0 રંગમહેલમેં સહેલ કરતા, ગાદમેં પુત્ત રમારંગી, મ૦ ૫ ગંગાનીરસે અંગ પખારું, નાથ સગાસે તાગી; મતo નવલ વધૂસું પુત સગાઈ, મારી તૂર બજારુંગી. મતo કરે છે. આજ સુધી તે હું ઓઝલમાં રહેતી હતી અને દુનિયાની ગાળે સહેતી હતી. ૩ - હવે હું ઓઝલમાંથી બહાર નીકળી હેવાથી) ત્રણ લેકના સાહિબ–પરમાત્માની આજ્ઞા તમારા મસ્તકે ધારણ કરાવીશ. હવે તમારે (જ્ઞાનરૂ૫) દીપકની તિવાળા ઘરમાં જ રહેવું. તમારે પરઘરમાં (પૌગલિક ભાવમાં) થતા ચાર (ફરવું) બંધ કરાવીશ. ૪ આપની ચાર (૧ જિનમતની શ્રદ્ધા, ૨ કામગની અવાંછા, ૩ સ્વલાભસંતેષ, ૪ અસ્નાનવાંછારૂ૫) સુખશામાં હું ફૂલ બીછાવીશ તમને છાતી સાથે પણ લગાડીશ એ રીતે રંગમહેલમાં રહી સહેલ કરવાથી મારા ખેળામાં (વિવેકરૂપ) પુત્રને પણ રમાડીશ. ૫ મારું અંગ (ધર્મરૂ૫) ગંગાના પવિત્ર પાણીમાં પખાળીશ તમને સગા-કુટુંબમાં તારી દઈશ–આગેવાન કરીશ, પછી પુત્રની યેગ્ય કુળવધૂ સાથે સગાઈ કરીશ અને મંગળ વાજીંત્રો વગડાવીશ. ૬ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ પૂજાસ ગ્રહ સાથ નાથસે હાતી પુત્ત પનાતી, સખિયાં ગીત ઉચ્ચારુંગી; મત॰ શ્રી શુભવીર ચતુર ચારીમ, શિર પર લૂણ ઉતારુંગી, મત૦ ૭ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનાહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના પ્રભુશરીરસુગ ધનુહેતુના, ય ધૂપનપૂજનમ તઃ, નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણદ્યાતમલપ્રવિકષ ણમ વિશòધમન તસુખાત્મક, સહસિદ્ધમહુ પરિપૂજયે. ૨ હૂઁી શ્રી પરમપુરુષાય પર્મેશ્વરાય . જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીજિને દ્રાય નરાયુવિગમાત્ અંતર્ગકુટુંબપ્રાપ્તયે ધૂપ યજામહે સ્વાહા. પાંચમી દીપક પૂજા દુહો મનમ દિર્દીપક જીસ્ચા, દીપે જાસ વિવેક; તસ તિરિયુ નહિ કા, થાનક બંધ અનેક, ૧ " નાથના સ'ગથી હું પુત્ર ૫નેાતી કહેવાઈશ. સખીઓ સાથે ગીત ગાઇશ, શ્રી શુભવીર પરમાત્માની ભક્તિરૂપ સુંદર ચારીમાં પુત્રના માથે લુણુ ઉતારીશ. ૭ કાવ્ય તથા મંત્રના અય-પ્રથમ દિવસની ધૂપપૂજાને અંતે પૃ૦ ૪૫૦માં આપ્યા છે, તે મુજબ સમજવા. મત્રના અમાં એટલુ ફેરવવું કે, મનુષ્યાયુના અંધ દૂર કરવાથી 'તર’ગ કુટુ ખની પ્રાપ્તિ માટે અમે પ્રભુની ગ્રૂપવડે પૂજા કરીએ છીએ. દુહાના અ મનરૂપ 'દિરમાં દીપક જેવા વિવેક જેને દ્વીપી રહ્યો છે, AME Page #576 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ ૫૫૯ - - કાળી ( એરી વ્યસન નિવારીએ એ-દેશી ) દીપક પૂજા જિનતણી, નિત્ય કરતાં હે અવિવેક તે જાય; અવિવેકે કરી આતમા, બંધ પાડે છે તિયચનું આયકે. - અજ્ઞાની પશુ આતમા ૧ શીલ રહિત પરવંચકા, ઉપદેશે હે પિષે મિથ્યાત કે વણિજ કરે કૂડ તેલશું, મુખ ભાખે હો કુકમની વાતકે. આ૦૨ વસ્તુ ઉત્તમ હીણુ જાતિશું, ભેળવીને હ વેચે નાદાન કે; માયા કપટ કૂડ શાખીએ, કરે ચારી હે નિત્ય આરતધ્યાનકે. અ૦ ૩ તે પ્રાણ તિર્યંચનું આયુષ્ય બાંધવાના અનેક સ્થાનકે છે, તેને સેવે નહીં. ૧ હાળને અથ– શ્રી જિનેશ્વરની દીપક પૂજા હંમેશા કરવાથી અવિવેક નાશ પામે છે. અવિવેકવડે જ આત્મા તિર્યચના આયુષ્યને બંધ કરે છે. અજ્ઞાની આત્માને પશુ સરખા જાણવા. ૧ હવે તિર્યંચનું આયુષ્ય શાથી બંધાય છે? તે કહે છે-શીલ વિનાના, પારકાને ઠગનારા, ઉપદેશવડે મિાત્વનું પિષણ કરનારા, ખાટા તેલ-માપવડે વ્યાપાર કરનાર, કુકર્મની વાતે મુખથી કહેનારા–૨ - ઉત્તમ વસ્તુમાં હલકી જાતની વસ્તુઓ ભેળવીને નાદાનીથી વેચનારા, માયા-કપટ કરનારા, બેટી સાક્ષી પૂરનારા, ચેરી કરનારા, હંમેશા આર્તધ્યાન કરનારા જ તિર્યચનું આયુષ્ય બાંધે છે. ૩ Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ પૂજાસંગ્રહ સાથે થઈ ધીરેલી સાધવી, શેઠ સુંદર હો નંદન મણિયાર કે; અવિવેકે પરભવ લહે, ગોહજાતિ હો દેડક અવતાર છે. અo 8 હ કલંક ચઢાવતાં, નીલ કાપાત હો વેશ્યા પરિણામ કે; શ્રી શુભવીરના નિંદકી, તિરિયુ હો બાંધે એણે ઠામ છે. અ૦ ૫ કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમોચનં, ત્રિભુવનેશ્વરસધનિ શાભનમ; સ્વતનુકાંતિકર તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ - ૧ શુચિમનાત્મચિજવલદીપકે-જ્વલિતપાપતંગસમૂહકે; સ્વકપદં વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ » હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેવાય તિર્યગાયુબંધસ્થાનનિવાણાય દીપ યજામહે સ્વાહા, . આવા કારણેથી (પરિગ્રહની મૂછથી) એક સાધ્વીને મરીને ગરોળી થવું પડયું. સુંદર શેઠને કલંક આપનાર બ્રાહ્મણ તથા અવિવેકથી નંદ મણીયાર પરભવમાં છે અને દેડકાના અવતારને પામે છે. ૪ કેઈના ઉપર ખોટું કલંક ચઢાવવાથી નીલ તથા કાપત લેશ્યાના પરિણામથી શ્રી શુભવીર પરમાત્માની નિંદા કરનારા જે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ૫ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની દી પપૂજાને અંતે પૃ. ૪૫૩ માં આપેલ છે, તે મુજબ જાણ મંત્રના અર્થમાં એટલું Page #578 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચ દિવસ ૫૬૧ છઠ્ઠી અક્ષતપૂજા અક્ષતપૂજા કીજીએ, અક્ષયપદ દાતાર, પશુઆ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર, ૧ દ્વારા . ( મનમોહન મેરે—એ દેશી. ) તુમ અમ પહેલે એકઠા, મનમોહન મેરે; મળીયા વાર અનંત, મનમેહન મેરે. શીધ્રપણે કેમ સાહિબા? મ. આપ હુવા ભગવંત, મ. ૧ આળસુ મંદ પરાધીને, મળ અંતર પાડવે જાય; મ. એકલડાં મેં આચર્યા, મ, તિરિયગતિનાં આય. મ૦ ૨ ફેરવવું કે- તિર્યગાયુના બ ધસ્થાનેનું નિવારણ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. દુહાને અર્થ અક્ષયપદ આપનાર પ્રભુની અક્ષતપૂજા કરીએ. જે પશુ પણનું રૂપ દૂર કરી મૂળરૂપે–આત્મસ્વરૂપે કરનાર છે. ૧ ઢાળનો અથ - હે મારા મનના મેહન પરમાત્મા! તમે અને અમે પહેલા અનંતીવાર એક સ્થાને મળ્યા છીએ. હે સાહેબ! તમે જલદી ભગવત કેમ થઈ ગયા? ૧ આળસુ, મંદ અને પરાધીન એવા મારું તમારાથી અંતર વધતું ગયું. મેં એકલાએ વારંવાર તિર્યંચગતિનું આયુષ્ય બાંધ્યું. ૨ Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ પૂજાસંગ્રહ સાથે એકેન્દ્રિયમાં રહ્યો મo જાવીશ વર્ષ હજાર; મ૦ મુલકલવ સત્તર કર્યા, મ0 %ાસે શ્વાસ મેઝાર, મ૦ ૩ બેઈદ્રિય ગુરુ આયુથી, મo જીવે વરસ તે બાર; મ. ઓગણપચાસ વાસરા, મ૦ તેઈદ્રિય અવતાર, ભo ૪ છમાસી ચઉરિંદિયા મ0 પલ્ય પશૃિંદી તીન; મ0 બંધ કહ્યો સાસ્વાદને, મ0 ઉદયે પંચમ લીન, મ૦ ૫ સત્તા ખસી ગઈ સાતમે, મ૦ પૂજ્ય હુવા શુભવીર; મe હું પણ મળિયો અવસરે, મ પૂજું અક્ષતે થઈ થિર, ભo , હું એકેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષ સુધી રહ્ય, અને જઘન્ય આયુષ્ય એક શ્વાસોશ્વાસમાં સત્તર ઝાઝેરા ફુલકભવ કર્યા. ૩ બેઇદ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષ સુધી જીવે, તેઈન્દ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસ છે. ૪ ચૌરિંદ્રિયમાં ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસ છે, પચેંદ્રિય તિર્યચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પપમ છે. તિર્થગાયુને બંધ બીજા સાસ્વાદન ગુણસ્થાન સુધી છે અને ઉદય પાંચમા ગુણસ્થાન સુધી છે. ૫ તિગાયુની સત્તા સાતમાં ગુણઠાણા સુધી હોય છે. તે પછી સત્તા ખસી જાય છે. તે બંધદયસત્તા દૂર કરી શુભવીર પરમાત્મા પૂજ્ય થયા છે. હું પણ ગગ્ય અવસરે આવી મળે છું, તેથી સ્થિર થઇ અક્ષત વડે પૂજા કરું છું. ૬ Page #580 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચમો દિવસ ૫૬૩ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાન, ગણિવરસ્ય પુરેક્ષતામંડલમ; તવિનિર્મિતદેહનિવારણું, ભવાધિસમુદ્ધરણાદ્યતમ • ૧ સહજભાવમુનિર્મલતડવૈવિપુલદોષવિશેાધકમંગલૈ; અનુપરસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજ. ૨ છઠ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જનમ-જા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય તિર્યગાયુનિવરિણય અક્ષતાનિ યજામહે સ્વાહા. સાતમી નવેવ પૂજા અણુહારી પદ મેં કર્યો, વિગ્રહ ગઇય અણત; નૈવેશપૂજા ફળ દીએ, અણુહારી પર સંત ૧ કાવ્ય તથા મંત્રને અથે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૦ ૪પ૬ માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલુ ફેરવવું કે તિર્થગાયુના નિવારણ કરવા માટે પ્રભુની અણતવડે અમે પૂજા કરીએ છીએ. દુહાનો અથ - હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અનતી વાર અણહારી પદ કયાં, પણ તે સંતપુરુષ! નૈવેદ્યપૂજાની ફળરૂપે મને કાયમ માટે અણુહારીપદ– ૫હ આપે. ૧ Page #581 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ઢાળ (માતા યશોદાજી ફુલરાવે, ભાવ્યો મન ગોપાળ; બાળપણે પહ્યો એ દેશી) આહાર કરતા આહેનિશ મા, ના ઇસે સંસાર; સાંબળ વશરામી નૈવેદ્ય થાળ ઠવી જિન આગે, માગું પદ અણુ હાર, સાંભળ૦ દેતાં નહીં તુજવાર, સાં તુજસરિખા દાતાર, સાંoનહિં કે આ સાર, સાંઓ ત્રિશલામાતા મલ્હાર; સાંo મુજ અવગુણુ ન વિચાર, સાં ૧ મદ મત્સર લોભી અતિ વિષચી, જીવતણે હણનાર; સાંo મહારંભી મિથ્યાતી ને રૌદ્રી, ચેરીનો કરનાર સાંo ઘાતક જિન અણુગાર, સાં, વ્રતને મંજણહાર; સાંo મદિરા માંસ આહાર, સાંઓ જન નિશિ બંધાર, સાંo ગુણુ નિદાને ઢાળ, સાં૦ લેશ્યા ઘૂર અધિકાર; સાંo ઢાળને અથ :– હે પ્રભુ! આહાર કરતાં હું રાત્રિ-દિવસ તેમાં મગ્ન થયે, અને આ સંસારમાં અનેક પ્રકારે ના. હે વિશ્રામના સ્થાનભૂત પ્રભુ! તમે સાંભળે હું નૈવેદ્યને થાળ જિનેનરની આગળ સ્થાપન કરી અણહારીપદ માગું છું. તમને દેતાં વાર લાગે તેમ નથી. આ સંસારમાં તમારા સરખે કેઈ શ્રેષ્ઠ દાતાર નથી. હે ત્રિશલામાતાના પુત્ર ! તમે મારા અવગુણને વિચાર ન કરશે. ૧ હવે નરકાયુના બંધ સ્થાન કહે છે, મદ-મત્સર કરનારા, લેબી, અતિવિષયી, જીવની હિંસા કરનાર, મહાભી, મિથ્યાત્વી રૌદ્રધ્યાની, ચેરી કરનાર, જૈનમુનિને ઘાત કરનાર, વ્રત Page #582 -------------------------------------------------------------------------- ________________ ચાસòપ્રકારી પૂજા, પાંચમા દિવસ ૫૫ નારીમાં અવતાર, સાં॰ એણે લક્ષણ નિષ્કાર, સાં અવગુણના નહીં પાર, સાં૰ પણ આવ્યા તુજ દરશ્માર; સાં નિરૂપ ક્રિયા એક વાર, સાં૰ જેમ વિદ્યાધર ઉપગાર, સાં સંજીવની બૂટી ચાર, સાં॰ સાજે કીધા ભર્તાર; સાં શુભવીર વડા આધાર. સાં ૨ કાવ્ય તથા સત્ર અનશન તુ મમાસ્થિતિ બુદ્ધિતા, રુચિરભાજનસ ચિતભાજનમ્ ; પ્રતિદિન વિધિના જિનમદિરે, શુભમત ખત ઢૌકય ચેતસા; કુમતમેાવિ રાધિનવે કે વિહિતાતિજરામરણાંતર્ક; નિશનૈઃ પ્રચુરામગુણાલય, સહુસિદ્ધમહું પરિપૂજશે. ૨ ભાંગનાર, મદિરા-માંસના આહાર કરનાર, અંધારામાં રાત્રિએ ભાજન કરનાર, ગુણી પુરુષાની નિંદા કરવાની ટેવવાળા અને ધર એટલે પ્રથમ કૃષ્ણ વેશ્યાવાળા, નારકીમાં અવતાર પામે છે. મારામાં પણ આવા લક્ષણ્ણા (નશ્ચે છે, મારામાં અવગુણુના પાર નથી. પણ હવે હું આપને દરબારે આવ્યે છુ'. એકવાર મને મારું રૂપ અપેા. જેમ ઉપગારી વિદ્યાધરના કહેવાથી સંજીવની બુટ્ટી ખવરાવવાથી એક સ્ત્રીએ પેાતાના ધણીને સાજો કર્યાં (બળદમાંથી પુરુષરૂપે કર્યાં) તેમ આપ કરો. હૈ શુભવીર પ્રભુ ! મારે તમારા માટે આધાર છે. ૨ Page #583 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથ મંત્ર છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનંદ્રાય નરકાયુબંધસ્થાનનિવારણાય નૈવેદ્ય યજામહે સ્વાહા, આઠમી ફળપૂજા દુહો બંધન બેડી ભંજવા, જિનગુણ ધ્યાન કુકાર ફળપૂજાથી તે હુવે, ફળથી ફળ નિરધાર. ૧ ઢાળ { પરિગ્રહ મમતા પરિહર–એ દેશી ) ફળપૂજા વીતરાગની, કરતાં દુઃખ પલાય; સલુણે. અરિહાપૂજ અચકા, જીવ તે નરકે જાય, સલુણે ફળ૦ ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ. ૪૫માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નરકાયુના બંધસ્થાનેનું નિવારણ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ કર્મના બંધનરૂપ બેડીને ભાંગવા માટે જિનેશ્વરના ગુણેનું થાન તે કુઠારરૂપ છે. તે ફળપૂજાથી પ્રાપ્ત થાય છે. કેમકે ફળથી ફળ વશ્ય પ્રાપ્ત થાય છે. ૧ ઢાળને અથ - - વીતરાગ પરમાત્માની ફળપૂજા કરવાથી દુઃખ નાશ પામે છે. અરિહંતની પૂજાના અરેચક-રુચિ વિનાના જીવે ઘણું કરી નરકે જાય છે. ૧ Page #584 -------------------------------------------------------------------------- ________________ - ચેસઠપ્રકારી પૂજા, પાંચમો દિવસ ૫૬૭ બંધ સમય ચિત્ત ચેતીએ, યે ઉદયે સંતાપ, સલુણે. શેક વધે સંતાપથી, છેક નરકની છાપ. સલુણે. અંધ૦ ૨ ઇગ તિગ સંગ દશ સત્તર, બાવીશ ને તેત્રીસ; સલુણે. સાગર સાતે નરકમાં, નારકી પાડે ચીસ, સલુણે, બંધo ૩ દશવિધ દાહક વેદના, વૈતરણીનાં દુઃખ; સલુણે, પરમાધામી વશ પડથા, ઘડી ન પામે સુખ. સલુણે, બંધo ૪ જાતિસ્મરણે જાણતાં, અનુભવીઆ અવદાસ; સલુણે. તો પણ રાવણ ઝૂઝતા, લક્ષ્મણ શું કરી ઘાત, સલુણે, બંધ૫ પરમાધામી દેખીને, નાખે અગ્નિ મઝાર; સલુણે, ચોથી નરકે બુઝવ્યા, સીત્તે કે તેણીવાર, સલુણે, અંધo ૬ કર્મબંધ કરતી વખતે આત્માએ ચિત્તથી ચેતવું જોઈએ. કર્મના ઉદયે શા માટે સંતાપ કરવે? સંતાપથી તે શેક વધે છે. અને શેક એ નરકની છાપ છે. ૨ સાતે નરકના જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ ને તેત્રીશ સાગરોપમ જાણવું. એ દુખથી ચીસ પાડે છે. ૩ તે નરકમાં દશ પ્રકારની દાહ કરનારી વેદનાઓ હોય છે. વિતરણના દુખે હોય છે. પરમાધામીને વશ પડેલા તે નરકના જે ઘડીભર પણ સુખ પામતા નથી. ૪ નારક જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવના અનુભવેલા વૃત્તાંતને જાણી શકે છે. તેથી વણ લક્ષમણની જોડે પરસ્પર ઘાત કરી લડતે હતો. ૫ પરમાધામી દેવે તેઓને પરસ્પર લડતા જોઈને અગ્નિમાં WWW.jainelibrary.org Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ પૂજાસંગ્રહ સાથે રાય વસુ નરકે પડથા, સુલૂમ સરિખા વીર; સલુણે, સાંભળી હઈડાં કમકમે, ધ્રુજ વછૂટે શરીર, સલુણે, બંધ૭ આદિ તુરિય બંધ ઉદયથી, સત્તા સાતમે ટાળ; સલુણે. કર્મસૂદન તપ ફળ દિયે, શ્રી શુભવીર દયાળસલુણે, બંધ૦૮ કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપરે-વરફલે; કિલ પૂજય તીર્થ પમ; ત્રિદશનાથનતક્રમપંકજં, નિહતમે હમહીધરમંડલમાં. ૧ શમરસૈકસુધારસમાધુરે-૨નુભવાખ્યફોરભયપ્રદૈ:; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમહં પરિપૂજયે. ૨ નાંખે છે. સતેદ્ર બારમા દેવલેકમાંથી આવીને રાવણ અને લક્ષમણના જીવને બંધ પમાડયો. ૬ વસુરાજા અસત્ય બોલવાથી નરકમાં પડે અને સુભૂમ ચક્રવર્તી જેવા વીર પણ અતિભથી નરકમાં ગયા, તે નરકનાં દુઃખ સાંભળીને હૈયા કંપે છે. શરીરમાં પ્રજ વછૂટે છે. ૭ નરકાયુને બંધ પહેલે ગુણઠાણે જ થાય છે. ઉદય ચોથા ગુણઠાણા સુધી હોય છે. સત્તા સાતમા ગુણઠાણા સુધી હોય છે. પછી નાશ પામે છે. તે કર્મને નાશ કરવા માટે દયાળુ શુભવીર પ્રભુએ આ કર્મસૂદન તપ કહે છે. તે તપ આ કર્મના નાશ કરવા રૂપ ફળ આપે. ૮ Page #586 -------------------------------------------------------------------------- ________________ ચાલડપ્રકારી પૂજા, પાંચમે દિવસ ૫૬૯ 0 હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણુય શ્રીમતે વીરજિનેન્દ્રાય નરકાયુનિગડવિફલત્વાય ફલં યજામહે સ્વાહા આ પછી પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૩માં આપેલ છે તે કળશ બોલો. કાવ્ય મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૨ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે- નરકાયુરૂપ બેડીને નાશ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. : ::* * - ક Page #587 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા દિવસે ભણાવવા ચાગ્ય નામક ના નાશ માટે છઠ્ઠું પૂજનાષ્ટક પ્રથમ જળપૂજા દુહાઓ પ્રણમું શ્રી શખેશ્વરા, સાહિબ મુગુણપવિત્ત; મુજ ગુરુ ઉપકારે કરી, ક્ષણ ક્ષણ આવે ચિત્ત. ૧ નામક હવે દાખવું, ચિત્રક સરખું જે; નટ જેમ અહુ રૂપા કરે, તેમ શુભ અશુભે તેહ. ૨ ઊંચ નીચ દેહાકૃતિ, પણ ઢહે હાય, ખ કૃષ્ણે નીલ જાડા ઘણું, અશુભ નામ તે જોય, 3 દુહાના અથ ઃ— સુગુણુ વડે પવિત્ર એવા શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને હું પ્રણામ કરું છું. અને માશ ઉપર ઉપકાર કરનારા મારા ગુરુ ક્ષણે ક્ષણે ચિત્તમાં આવે છે—સાંભરે છે. ૧ હવે હું' નામક બતાવુ છું. તે નામકમ ચિતારા જેવું છે. નટ જેમ ઘણા રૂપા કરે છે, તેમ આ નામકમ પણ શુભઅશુભપણે અનેક રૂપેા કરાવે છે. ૨ શરીરની ઉંચી-નીચી આકૃતિ, શરીરમાં ખેડ-ખાંપણુ, થશે કાળા, નીલા અને ઘણું! જાડા એ બધું અશુભ નામક ના ઉદયે થાય છે. 3 Page #588 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ પ૭૧ રૂપે હરિ બળ સારિખા, તે શુભ નામ વખાણ; મધ્ય તનુ પતિ ઉજળા, સુંદર રાતો વાન, ૪ જૈનધર્મ રાતે રહે, ગાય ગુણગુણગ્રામ તેણે શુભ નામ તે સંપજે, ઇતર અશુભ તે નામ, ૫ નામકર્મ દૂરે કરી, પામ્યા ભવને પાર; સિદ્ધ અરૂપી પદભણી, પૂજા અષ્ટ પ્રકાર. ૬ હાથી ( તારીના બેટા તને વિનવું રે લે–એ દેશી. ) પિંડપયડી ચૌદ પખાળવા રે લોલ, અભિષેક કરું અરિહંત જે; જસ જ્ઞાનદશા રળીયામણી રે લોલ, કરે જ્ઞાની કર્મને અત જે. જ્ઞાનીની ગોઠડી મીઠડી રે લોલ, ૧ રૂપે હરિ એટલે ઇંદ્ર કે વાસુદેવ અને બળ એટલે બળદેવ સરખા થાય તે શુભ નામકર્મથી જાણવું. મધ્યમ રીતનું શરીર, પીળે, ઉજળે કે રાતે શરીરને સુંદર વાન (રંગ) તે પણ શુભ નામકર્મથી જાણ. ૪ જનધર્મમાં રક્ત રહે, ગુણ પુરુષના ગુણગ્રામ ગાય, તેનાથી શુભ નામકર્મ બંધાય છે, તેનાથી વિપરીત પણે અશુભ નામકર્મ બંધાય છે. ૫ એ નામકર્મને દૂર કરી જે છે ભવને પાર પામ્યા છે, તે અરૂપી સિદ્ધ થયા છે તે પદની પ્રાપ્તિ માટે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરવાની છે. ૬ ઢાળને અથ – નામકમની ચૌદ પિંડ પ્રકૃતિ છે, તેને પખાળવા-દૂર કરવા Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ પૂજાસંગ્રહ સાથે નર દેવ નિરય તિરિયા ગઈ રે લોલ, ઇગ વિગલ પણિદી જાત જે; તરુ કોડે કીડી માખી થયે રે લોલ, શું વખાણું આપણી બુનિયાત છે. જ્ઞા. ૨ તનુ ઉરલ વિઉવાહારા રે લોલ, તેજ કર્મ અનાદિના સાથ જો; ત્રણ આદિ ઉપાંગને ટાળવા રે લોલ, તુજ સરિખ ન મળિયે નાથ જે. શા. ૩ શ્રી અરિહંત પરમાત્માને જળ વડે અભિષેક કરું છું. જે પરમાત્માની જ્ઞાનદશા ઘણી રળીયામણું છે–મનહર છે. જ્ઞાની જીવ કર્મને અંત કરે છે. જ્ઞાની પુરુષની બેઠઠી-મિત્રતા ઘણી મીઠી છે. ૧ ચૌદ પિંડ પ્રકૃતિમાં પ્રથમ ગતિનામકર્મ–મનુષ્યગતિ, દેવગતિ, નારકગતિ અને તિર્યંચગતિ એમ ચાર પ્રકાર છે. બીજું જાતિ નામકર્મ એકેદ્રિય, વિકલેન્દ્રિય એટલે બેઈદ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિંદ્રિય અને પંચંદ્રિય એમ પાંચ પ્રકાર છે. તેના ઉદયથી હું એકે દ્રિયપણે વૃક્ષ, બેઈન્દ્રિયપણે કેડો, તેઈદ્રિયપણે કીડી, ચૌરિંદ્રિયપણે માખી થયે. (પંચંદ્રિયપણે મનુષ્યાદિ થયે) હું મારી બુનીયાતના(-હોંશીયારીના) શા વખાણ કરું?. ૨ - ત્રીજા શરીર નામકર્મના ઔદારિક. વક્રિય, આહારક, તૈજસ અને કાર્ય એમ પાંચ ભેદ છે. તેમાં તૈજસ અને કર્મણ એ બે શરીર અનાદિકાળથી જીવની સાથે છે. ચોથા અંગે પાંગ નામકર્મના પ્રથમના ત્રણ શરીરના નામના ત્રણ ભેદ છે. તેને ટાળવા માટે તમારા સરખા નાથ આજ સુધી મળ્યા નથી. ૩ Page #590 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ઇણ નામે અધન સંઘાતના ૨ે લાલ, પણ અધક ગ્રાહક પાંચ જો; ખમ્ સંઘયણ આદિ કેવળી રે લેાલ, જે વઋષભનારાચ જો, જ્ઞા૦ ૪ સસારે ઋષસનાાચ છે રે લાલ, નારાય અધનાચ જો; કીલી છેવટ્ટ ુ' પચમકાળમાં રે લાલ, ગયા રત્ન રથા તનુ કાચ જો, જ્ઞા ૫ સમઉર્સ નિગાહુ સાદિએ રે લાલ, કુડુ વામણુ સહાણ જો; હુંડવાળાનું એકે ન પાસરું રે લેાલ, ૫૭૩ હવે વર્ણાર્દિક વીશ પ્રમાણ જો, જ્ઞા૦ ૬ પાંચમુ' બધન નામકમ' અને છટ્ઠ' સંઘાતન નામકમ પાંચ શરીરના નામે પાંચ પ્રકારે છે. તેના મ'ધક અને ગ્રાહક પાંચ પ્રકારે છે. સાતમુ' સ`ઘયણ નામકમ છ પ્રકારે છે. તેમાં પ્રથમ વઋષભનારાચ સઘળુ છે. આ પ્રથમ સઘયણવાળા જીવ કેવળજ્ઞાન પામી શકે છે. ૪ બાકીના પાંચ સંઘયણુ સંસારના હેતુભૂત છે. ૨ ઋષભનારાચ, ૩ નારાચ, ૪ અધનારાચ, ૫ કીલીકા અને ૢ છેવšં. તેમાં આ પચમકાળમાં-અત્યારે તેા છેવ ુ' સંઘયણ જ (આ ભરત—ઐરવતમાં) છે. રત્ન સમાન શરીરા ગયા અરે કાચ · સમાન શરીર રહ્યા છે. મ આઠમું સંસ્થાન નામકમ છ પ્રકારે છે. સમચતુરસ ન્યગ્રેાધ, સાદિ, કુખ્ત, વામન અને હુડક. તેમાં હુંડક સસ્થાન Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ગધ વર્ણ ફરસ સ પુગ્ગલા રે લેાલ, વીશ સાળ મેલે ગ્રહવાય જો; જીવ ચાગ્ય ગ્રહુણ અડ વણા રે લેાલ, રાગ-દ્વેષના રસ ધેાળાય જો, જ્ઞા અનુપૂર્વી કહી ગતિ ચારની રે લાલ, જાય તાણ્યા ઋષભ ઘરે નાથ જો; શુભ અશુભ ચાલ છડી કરી રે લેાલ, શુભવીરને વળગેા હાથ જો, જ્ઞા૦ ૮ વાળાનુ એકેય અંગ સીધુ` હતુ` નથી. હવે ૯-૧૦-૧૧-૧૨મી પિંડપ્રકૃતિ તરીકે વર્ણાદિક વીશ છે. ૬ પૂજાસ ગ્રહ સાથે L વણું ગંધ, રસ અને સ્પર્શના ૫-૨-૫-૮ અનુક્રમે લેદા મળી વીશ ભેદ થાય છે. તેમાંના ૧૬ ભેદે એકી સાથે ગ્રહણ કરાય છે. (કેમકે આઠ પ્રકારના સ્પર્શીમાં ચાર-ચાર પરસ્પર વિરાધી હાવાથી જીવ એકી સાથે ગ્રહણ કરી શકતા નથી. જીવને ગ્રહણ કરવા યાગ્ય આઠ પ્રકારની વણા છે, સંગષના રસથી ઘેાલના પરિણામે તે વ ણુાને જીવ ગ્રહણ કરે છે. ૭ તેરમુ' અનુપૂર્વી નામક છે. તે ચાર ગતિના નામે ચાર પ્રકારે છે. તેના ઉદયથી જીવ નાથે આંધેલે બળદ ઘરે જાય છે તેમ આંધેલી ગતિરૂપ ઘરમાં જાય છે. ચૌદમુ' શુભ અને અશુભ વિહામેાગતિ નામકમ છે. તે બન્ને ચાલના ત્યાગ કરી શુભવીર પરમાત્માને હાથે વળગે. ૮ Page #592 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ કાવ્ય તથા મંત્ર તીર્થાઢકી શ્રિતચંદ્રનૌધૈ:, સસારતાપાહતયે સુશીà:; જરાજનીપ્રાંતોઽભિશાંત્ર્ય, તત્કઢાહાથ`મજ યજેઽહુમ, ૧ સુરનદીજલપૂર્ણ ઘટે નૈ: સૃમિશ્રિતવાભૂિત: પ:; સ્નપય તીથ કૃતં ગુણવારિધિ વિમલતાં ક્રિયતાંચ નિજામનઃ, ૨ જનમનેામણિભાજનભાયા, સકલમે કલારમણીયક, શમરસકસુધારસધારા; સહજસિદ્ધમહુ` પરિપૂજ્યે, ૩ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય પિઝ્ડપ્રકૃતિવિચ્છેદ્યનાય જલ' યજામહે સ્વાહા. મીજી ચંદનપૂજ દુહા દશ તિગ જિનઘર સાચવી, પૂછશું અરિહંત, ક્રશ યતિધમ આરાધીને, કરુ થાવર દશ અંત, ૫૭૫ કાવ્ય તથા મત્રના અથ–પ્રથમ દિવસની જલજાને અંતે પૃ૦ ૪૪૦માં આપ્યા છે, તે મુજબ જાણવા. મંત્રના અથ માં એટલુ ફેરત્રવુ કે, પિંડપ્રકૃતિના વિચ્છેદ્ર માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. દુહાના અ— જિનમ'દિરમાં દશ ત્રિક સાચવીને અરિહંત પરમાત્માની પૂજા કરશુ. અને દશ યતિધર્મની આરાધના કરીને સ્થાવરદશકના અંત કરીશું. ૧ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ પૂજા સંગ્રહ સાથે હાળી ( ત્રજના વહાને વિનતિ રે એ–દેશી ) સાતે શુદ્ધિ સમાચરી રે, પૂછશું અમે રંગે લાલ; કેસર ચંદનશું ઘસી રે. સ્વામી વિલેપન અંગે લાલ, લાલ સુરંગી સાહિબે રે. ૧ ભુ જલ જલણ અનિલ તરુ રે, થાવર પંચપ્રકારે લાલ; સૂમ નામ કરમ થકી રે, ભરિયા લોકમઝારે લાલ, લાલ સુરંગી સાહિબ રે. ૨ નિજ પર્યાપ્તિ પૂર્યા વિના રે, મરતા તે અપજત્તા લાલ; સાધારણ તર જાતિમાં રે, જીવ શરીરે અનંતા લાલ, લા. ૩ ઢાળને અથ– સાત પ્રકારની શુદ્ધિ જાળવીને અમે આનંદથી પ્રભુની પૂજા કરશું. કેશરને ચંદન સાથે ઘસીને પ્રભુના અંગે વિલેપન કરશું. મારે સાહિબ લાલસુરંગી છે. અત્યંત શેભિત છે.) ૧ - હવે સ્થાવરદશકની પ્રકૃતિ સમજાવે છે. સ્થાવરનામકર્મના ઉદયથી પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચ સ્થાવર થાય છે. બીજા સૂફમનામકર્મના ઉદયથી એ પાંચ સ્થાવર ચૌદ રાજલકમાં સર્વત્ર ભરેલા છે. ૨ ત્રીજા અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવ પિતાની પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામે છે. ચોથા સાધારણ નામકર્મના ઉદયથી સાધારણ વનસ્પતિકાયમાં ઉપજે છે, જેના એક શરીરમાં અનંત જીવ હોય છે. ૩ WWW.jainelibrary.org Page #594 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, ઠ્ઠો દિવસ અંગ ઉપાંગ જે થિર નહિ રે, નામ અસ્થિર તે દીઠા લાલ; નાભિ હેઠે અશુભાકૃતિ હૈ, દુર્ભાગ લાક અનીટી લાલ, લા ૪ ન ગમે જે સ્વર લેાકમાં રે, દુઃસ્વર ખેદનું ધામા લાલ; સાચુ લાકને નવિ ગમે રે, વચન અનાદેય નામેા લાલ. લા૦ ૫ અપજસ નામથી નિંઢતાં રે, ખેદ વિના લેાક અનેક લાલ; શ્રી શુભવીને નવ હાવે રે, એ દૃશમાંહેની એકી લાલ, લા ૬ કાવ્ય અને મત્ર • જિનપતેવ રગ ધસુપૂજન, નિજરામરાન્સવભીતિહૃત ; સકલરોવિયાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજપાવનમ્ ૧ સહુજક કલ કવિનાશી-મલભાવસુવાસનચનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતુ પરિપૂજયે. ૨ પછ પાંચમા અસ્થિર નામકર્મના ઉદ્મયથી શરીરના અમુક 'ગઉપાંગ અસ્થિર હૈાય છે. છઠ્ઠા અથ્રુસ્ર નામકમના ઉદયથી નાભિની નીચેના ભાગ અશુભ ગણાય છે. સાતમા દુર્ભાગ નામકર્મના ઉદયથી જીવ, લેાકને અનિષ્ટ થાય છે. ૪ આઠમાં દુઃસ્વર નામકમના ઉદય વાળાનેા સ્વર લેાકને ગમતા નથી, અને તે ખેદનું ધામ થાય છે. અને સાચુ વચન પણ લોકને ન ગમે તે નવસુ' અનાદેય નામક છે. ૫ દશમા અપયશ નામક ના ઉષથી ખેતુ' કારણ ન આપે તે પણ અનેક લેકે નિંદા કરે છે. શ્રી શુભીર પરમાત્માને આ સ્થાવરદશકની એકે પ્રકૃતિ નથી. ( કારણ કે તેમણે નામક્રર્મોના સથા ક્ષય કરેલા છે.) ૬ ૩૭ Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ પૂજાસંગ્રહ સાથે ૩૬ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જ મજરા-મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિસેંકાય સ્થાવરદશકનિવારણાય ચંદન યજામહે સ્વાહા. ત્રીજી પુષ્પપૂજા એ દશ પયડી પાપની, પાપે બંધ કરંત; ત્રસદશ પામે છવડા, જીમ અંશે પુણ્યવંત ૧ ( કાળ : ( રહે રહે રે જાદવ દે ઘડીયા–એ દેશી ) રહે રહે રે રસભર રે ઘડીયાં, દો ઘડીયાં દિલસેં અહિયાં રહેo કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસન ચંદનપૂજાને અંતે પૃ૦ ૪૪૩ મા આપે છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે સ્થાવરદશકના નિવારણ માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. કુહાને અર્થ– ગતપૂજામાં કહેલ સ્થાવરદર્શક એ પાપ પ્રકૃતિ છે. તે પાપથી બંધાય છે. હવે ત્રસદશક કહું છું. તે પુણ્યવંત છવા પુણ્યના અંશથી બાંધે છે. ૧ ઢાળને અથ– હે પરમાત્મા! તમે બે ઘડી મારા દિલમાં અડીને-સ્પેશીને રહો કે જેથી આપની પુષ્પપૂન કરી, આપના ચરણમાં પડી Page #596 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ પ૭૯ કુસુમની પૂજા કરી ફળ માગું, પરમાતમ પાઉ પડિયાં. રહેo પુણ્ય ઉદય વસનામ ધરાયે, અબ તુમ વાર નહીં ઘડિયાં. રહો. ૧ વિકલંકી પચેલી કહા, પ્રભુ ઓળખાણ હવે પડિયાં; રહો બાદર નામ જે નજરે દેખે, ઉવેખે કિમ નજરે ચડિયાં. રહો. ૨ થઇ પર્યાપ્તો લબ્ધિ કરણે, ચરણે આ ન વિછડીયાં; એક તનુ એક જીવ કહાવે, પ્રત્યેકમાં પણ અમે વહિયાં રહો૩. તેનું ફળ માગું. હું પુણ્યના ઉદયથી ત્રસ નામકર્મના ઉદયથી ત્રપણું પામે છું. હવે આપને ફળ આપવામાં ઘડીની પણ વાર લાગે તેમ નથી. ૧ હું ત્રાણામાં વિકલે પ્રિય અને પંચેંદ્રિય કહેવાય. પણ પ્રભુની ઓળખાણ તે હવે પડી. હું બાદર નામકર્મના ઉદયથી સૌ નજરે દેખે તે થયે. તે હવે નજરે ચડેલા મને આપ કેમ ઉવેખશે? ૨ ત્રીજા પર્યાપ્ત નામકર્મના ઉદયથી લબ્ધિ અને કરણ એમ અને પ્રકારે પર્યાપ્ત થઈ આયને ચરણે આવ્યો છું. તે હવે મને વીછડશે નહિ-મારાથી છૂટા પડશે નહિ. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય છે, તેમાં પણ હું લડાઈ-- મેટાઈ પામ્યો છું. ૩ Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ક્રેતાદિક તનુ થિર થિર નામે, તહુવિ મન અમે થિર કયાં; નાભિ ઉપર તનુ શુભ સહુ દેખે, તિણે તુમ હૃદયકમળ યિાં. રહેા૦ ૪ સર્વને વહાલા સુભગથી લાગું, જબ અમ ઘર તુમ પાવડિયાં; સુવર્ સુણતાં લાગે મીઠા, તુજ ગુણ અંબામ જરિયાં, આય નામ વચન જગ માને, શ્રી શુભવીર મુખે ચર્ચાયાં; જસગુણ ગાવે લેાક બનાવે, પૂજાસંગ્રહ સાથે તે જસનામ તે તુમ વ હૈયાં, રહા૦ ૬ પાંચમા સ્થિર નામકમના ઉદયથી દાંત (ગેરે અ ચેપાંગ સ્થિર ડાય છે, તે પણ અમે તે અમારું' મેં પણ તમારામાં સ્થિર કરેલ છે. નાભિ ઉપરના શરીરને સર્વ શુભ તરીકે જીવે છે તે છઠ્ઠા શુભ નામકમના ઉદયથી છે. તેથી મેં મારા હૃદયકમળમાં આપને ધારણ કર્યાં છે. ૪ સાતમા સુભગ નામકર્માંના ઉદયથી સહુ વ્હાલેા લાગુ છું અને તેથી અમારા ઘરમાં-હૃદયમાં તમારાં ૫ગલા થયાં છે. આઠમા સુસ્વર નામકર્મીના ઉદયે મારા સ્વર તમારા ગુગ્નુરૂપ આમ્રની મજરીના સેવનથી તમારા ગુણગ્રામ ગાવાથી સહુને મીઠા લાગે છે. ૫ . નવમા આય નામકર્મના ઉદયથી આ જીવનું વચન જગત માને છે. તે શ્રી શુભ વીરપરમાત્મા મારા ખે ચડયા Page #598 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૧ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિથિવિધાયિના, સુમનસા નિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમને ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ માર્ચ, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજમ કરેણું વિશાધયા; પરમગબેલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવા૨ણાય શ્રીમતે વીરજિસેંકાય ત્રસદશનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચેથી પપૂજ -- - - - -- --- - - - દુહો ધૂપે જિનવર પૂજીએ, પ્રત્યેક દાહનહાર; પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર૧ તેને પ્રભાવ છે. દશમા યશ નામકર્મના ઉદયથી લેકે યશ ગાય છે લેકમાં અગ્રેસર બનાવે છે. તે યશઃનામકર્મ પણ તમારા પ્રતાપથી પ્રાપ્ત થયેલ છે. ૬ કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની પુપપૂજાને અંતે પૃ. ૪૪૬ માં આપેલ છે, તે મુજબ જાણો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે- ત્રસદશકના નિવારણ માટે પ્રભુની પુષ્પ પૂજા કરીએ છીએ. હાળીને અથ – નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ છે, તેને બાળવા માટે શ્રી જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ, જ્યાં સુધી આ સંસાર નાશ ન પામે ત્યાં સુધી આ પ્રકૃતિએ મૂળમાથી–સત્તામાંથી જતી નથી. ૧ Page #599 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ પૂજાસંગ્રહ સાથે ( વીજિદ જગત ઉપગાર—એ દેશી.) આજ ગઈ મનકેરી શંકા, જબ તુમ દર્શન દીઠ દૂર ગઈલેકસન્ના છારી, આગમ અભિય તે મીઠજી. - આજ ૧ ગુરુલઘુ અંગે એક ન હોવે, અગુરુલઘુ તે જાણજી; સાસ ઉસાસ લહે પજજતો, સાચેસાસ પ્રમાણુજી. આજ ૨ લંબગાત્ર મુખમાં પડકણી, પયડી ઉદય ઉપઘાત; બળિયા પણ નવિ મુખ પર આવે, નામ ઉદય પરાઘાતજી. આજ ૩ ઢાળને અથ - હે પરમાત્મા! આજે આપના દર્શન કર્યા અને દર્શન ર્યા ત્યારથી મારા મનની બધી શંકા દૂર થઈ છે. છારરૂપ લે કસંજ્ઞા પણ દૂર ગઈ. આપનું આગમરૂપ અમૃત મી છે. ૧ હવે પ્રત્યેક પ્રકૃતિ કહે છે. ૧ આ શરીર ભારે કે હલકું ન થાય તે અશુલઘુ નામકર્મના ઉદયે જાણવું. શ્વાસોચ્છવાસ પતિએ પર્યાપ્ત તે શ્વાસેવાસ નામકર્મ જાણવું. ૨ - ૩ શરીરને કેઈ ભાગ લાંબે થાય, મુખમાં પડઝભી થાય તે બધે ઉપઘાત નામકર્મને ઉદય છે. ૪ બીજે બળવાન હોય પણ જેની સામે જોઈ ન શકે તે પરાઘાત નામકર્મને ઉદય છે. ૩ Page #600 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૩ તાપ કરે વિબિંબ જે જીવા, આતપનામ કહાયજી; અંગ ઉપાંગ સુતાર પુતળિયા–નિર્માણ ઘાટ ઘડાયજી. આજ૦ ૪ વૈક્રિય સુર ખજુઓ શશિઅિંબે, તાપ વિના પરકાશજી; ઉદ્યોત નામકમ મેં જાણ્યું, આગમ નયન ઉજાસજી, આજ૦ ૫ કેવળ ઉપજે ત્રિભુવન પૂજે, વર અતિશય ગંભીરજી; જિનના ઉદયે સમવસરણમાં, બેઠા શ્રી શુભવીરજી. આજ૦ ૬ ૫ સૂર્યના બિબમાં–વિમાનમાં રહેલા જે એકેદ્રિય જીવે જે તાપ કરે છે તે આતપનામકર્મને ઉદય જાણ. ૬ સુતાર જેમ પુતળીના અંગયાંગ યથાસ્થાને જોડે છે. તેમ શરીરમાં યથાસ્થાને અંગ-ઉપાંગનું નિયમન કરનાર નિમણુનામકર્મ છે. ૪ ૭ ઉત્તરકિય કરનાર દેવતાઓ, ખજુઓ અને ચંદ્રના બિંબ જોતિષીના વિમાનમાં રહેલા એકે દ્રિય જીવે (૨) તાપ વિના જે પ્રકાશ કરે છે, તે ઉદ્યોતનામકર્મના ઉદયથી છે. એમ મેં આગમરૂપ નેત્રના પ્રકાશથી જાણયું. ૫ ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી જે ત્રણ ભુવનને પૂજ્ય થાય, ગંભીર એવા શ્રેષ્ઠ અતિશયે પ્રાપ્ત થાય તે જિનનામકમને ઉદય જાણ. તેના ઉદયથી શ્રી શુભવીર પરમાત્મા સમવસરણમાં બેઠા. ૬ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ પુજા સગ્રહ સાથે કાવ્ય અને મત્ર અગરુમુખ્યમને હુરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂનપૂજનમતઃ, ૧ નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ણમ્ ; વિરાધમન તમુખાત્મક, સહજસિદ્ધમહુ પરિપૂજયે, ૨ મંત્ર- હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારાય શ્રીમતે વીજિનેન્દ્રાય પ્રત્યેકાષ્ટકનિવાર્ણાય ધૂપ યજામહે સ્વાહા. પાંચમી દ્વીપક-પૂજા દુહો વાશ કડાકોડી સાગ, મૂળ ગુરુ થિતિ બધાય; ઉત્તરપયડી નિહાળવા, દીપકપૂજા થાય. કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસથી ધ્રુપપૂજાને અ ંતે પૃ૦ ૪૫૦ માં આપેલ છે, તે મુજમ જાણવા. મત્રના અથ માં એટલુ ફેરવવુ કે આઠ પ્રત્યેક પ્રકૃતિના નિવારણ માટે અમે પ્રભુની ધ્રુપપૂજા કરીએ છીએ. દુહાના અથ નામકમની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોડાકોડી સાગરોપમ છે. તેની ઉત્તરપ્રકૃતિની સ્થિતિ કેટલી છે? તે નિહાળવા—જાણવા હું પ્રભુની દ્વીપકપૂજા રચુ છું. ૧ Page #602 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૫ -- -- --- - - - -- હાળી ( સાહીબા મેતી ઘો હમારે–એ દેશી ) દીપક પૂજા તિ જગાવું, ઉત્તરપકડી તિમિર હરાવું; સાહિબ તેં ચિતિબંધ ખપાવ્યો, સેવકને હવે લાગતે ફાવ્યો, સાહિબા સંસાર અટારે, મોહના મુજ તા. ૧ સુહુમ વિગલતિગ બંધ અઢાર, મણુઅદુગે પન્નર અવધાર; સંઘયણાગિઈ જુગલ કરીશ, દશ ઉપર દુગ જુઠી ને વીશ, સાહિબા ૨ - - - - - - - - - ઢાળને અથ - પ્રભુની દીપક પૂજા કરી આત્મામાં જતિ જગાવું અને નામકર્મની ઉત્તર પ્રકૃતરૂ૫ અંધકાર દૂર કરું. હે સાહેબ! તમે નામકર્મને સ્થિતિબંધ ખપાવ્યે. આ સેવકને હવે લાગ ફાળે-મળ્યો છે, તે સાહેબ! આ સંસાર તરે અટા-મુશ્કેલ છે. હે મનમેહન પ્રભુ! મને તારે. ૧ સૂફમત્રિક અને વિકલ્લે દિયત્રિકની સ્થિતિ ૧૮ કડાકેડી સાગરેપની છે, મનુષ્યદ્ધિકની સ્થિતિ ૧૫ કડાકોડી સાગરેએમની છે, સંઘયણ અને આકૃતિ એટલે સંસ્થાનની સ્થિતિ દશ કલાકેડીથી બએ સાગરોપમ વધારતાં વિશ કડાકડી સુધીની છે. પ્રથમ સંઘયણ-સંસ્થાનની દશ, બીજા સંઘયણસંસ્થાનની બાર, ત્રીજા સંઘયણ સંસ્થાનની ૧૪, ચેથા સંઘયણસંસ્થાનની ૧૬, પાંચમા સંઘયણ–સંસ્થાનના ૧૮, અને છઠ્ઠા સંઘયણ–સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કેડાછેડી સાગરોપમ છે. WWW.jainelibrary.org Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ પૂજાસંગ્રહ સાથે સુરભિ મધુર સીત શુભ ચઉ ફાસા, થિર છ સુગઈ સુરદુગ દશ ખાસ; પીતામ્બે વળી રક્ત કષાયે, નીલ કઢક વળી કૃષ્ણ તીખાએ, સા૦ ૩ સાડાબાર પન્નર યુગ એકે, સાડા સત્તર વીશ ઠવીએ વિવેકે; વૈક્રિય નિરય તિરિ ઉરલ દુશંકા, તે પણ અથિર છ તસ સાસ ચઉકા. સા. ૪ થાવર કુખગઈ જાતિ પર્ણિદી, પાપ ફરસ દુગધ એગિંદી; છત્તીસ પયડીને વીશું જેડી, સઘળે સાંગર છેડાછેડી. સા૫ સુરભિગંધ, મધુર રસ, સીત-વેત વર્ણ અને મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર શુભ સ્પર્શ, સ્થિરષક શુભવિહા ગતિ અને દેવદ્વિક એ સોળ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કેડાછેડી સાગરોપમ છે. પીતવર્ણ અને આસ્ફરસની સાડાબાર રક્તવર્ણ અને કવાયરસની ૧૫, નીલવર્ણ અને કટુકરસની સાડાસત્તર, કૃષ્ણવર્ણ અને તિક્તરસની વીશ કડાકોડી સાગ ૨૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વૈક્રિયદ્રિક, નરકદ્ધિક, તિર્યચકિક, ઔદિરકદ્રિક, તેજસપં. ચક્ર, અસ્થિરષક, ત્રસચતુષ્ક, શ્વાસે શ્વાસ ચતુષ્ક, સ્થાવરનામક, અશુભવિહાયોગતિ, પંચંદ્રિયજાતિ, અશુભ ચાર સ્પર્શ (ગુરુ-કઠોર-રૂક્ષ-શીત) દુધ, એકેદ્રિય જાતિ આ છત્રીશ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કડાકોડી સાગરોપમની છે. ૩-૪-૫. Page #604 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૮૭ આહારકડુગ જિનનામ કરે તો, સાગર એક કેડાછેડી અંતે; જે જિનનામ નિકાચિત કીજે, તે શુભવીર હવે ભવ ત્રીજે, સા. ૬ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમેચન, ત્રિભુવનેશ્વરસક્વનિ શાસનમ; સ્વતનુકાંતિકરે તિમિરે હરે, જગતિ મંગલકારણમાતરમ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે-જર્વલિત પાપપતંગસમૂહકે સ્વકપદ વિમલં પરિલભિરે, સહજસિદ્ધહું પરિપૂજયે. ૨ ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ રામૃત્યુનિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મસ્થિતિબંધનિવારણય દીપ યજામહે સ્વાહા. આહારકટ્રિક અને જિનનામની સ્થિતિ અંતઃકડાકેડી સાગરોપમની છે. જે જિનનામને બંધ નિકાચિત કર્યો હોય તે ત્રીજે ભવે જ શુભવીર (તીર્થકર) થાય. ૬ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક પૂજાને અને પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–નામકર્મના સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની દીપકપુજા કરીએ છીએ. ૪ ૧૫ બંધન અને ૫ ધાતનની સ્થિતિ આમાં જણાવી નથી. તેની સિપ્રીત તેની શરીરની સ્થિતિ પ્રમાણે જાણવી. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ પૂજાસંગ્રહ સાથે --- - - --- - ---- - - ઠી અક્ષતપૂજા ( દુહા વન્નચઉ તેઓ કશ્મણ, અગુરુલઘુ નિર્માણ; ઉપઘાત નવ ધ્રુવબંધી છે, અડવન્ન અધુવા જાણ, ૧ દ્વાલી ( ત્રીજે ભવ વરણાનક તપ કરી—એ દેશી) અક્ષતપૂજા જિનની કરતાં, નામકર્મ ક્ષય જાવે; નામની સર્વ અઘાતી પયડી, વરતે નિજનિજ ભાવે રે, પ્રાણુ! અરૂપી ગુણનીપજાવો, પૂજ્યની પૂજા રચાવો રે. પ્રાણું ! અરૂપી. ૧ થાવરચઉ આતપ છે, હું નિરયદુગ જાણ; ઇગ દુતિ ચઉજાતિ ઉબાંધે,પામી પ્રથમ ગુણઠાણું રે. પ્રાણું ! અરૂપી. ૨ દુહાનો અર્થ – વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત આ નવ પ્રકૃતિ પ્રવબંધી છે. અને બાકીની ૫૮ પ્રકૃતિ અધુવબંધી જાણવી. ૧ હાથીનો અર્થ – જિનેશ્વરની અક્ષત પૂજા કરતાં નામકર્મ ક્ષય પામે છે. નામકર્મની બધી પ્રકૃતિ અઘાતી છે. તે પોતપોતાના ભાવમાં વતે છે. હે પ્રાણી! તમે પૂજ્યની પૂજા રચા અને આત્માના અરૂપીગુણને પ્રાપ્ત કરે. ૧ સ્થાવરચતુષ્ક, આતપ, છેવટૂડું સંઘયણ, ડક સંસ્થાન, Page #606 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ મઆગિસ ઘયણ તિરિદુગ, ઢાહુતિગ ઉદ્યોત; અશુભવહાયાગત સાસ્વાદન, અંધ કહે ભગવંત રે. પ્રાણી ! અરૂપી ૩ અણુઉરલદુગ ધૂર સઘયણ, ચેાથે ખંધ કહાવે; અજસ શર્ટુગ છઠ્ઠે અધે, દશમે જસ અંધાવે રે. પ્રાણી ! અરૂપી ૪ અગુરુલધુચ જિન નિર્માણ, સુરદૃગ મુહુગઇ કહીએ; તસનવ ઉરલવિષ્ણુ તણુવ ગા, વરણાદિક ચઉ લહીએ રે. પ્રાણી ! અરૂપી ૫ નરકદ્ધિક, એકેન્દ્રિય, મેઇન્દ્રિય તૈઈ દ્રિય અને ચૌરિંદ્રિયજાતિ આ તેર પ્રકૃતિએ જીવ પહેલા ગુઠાથે જ ખાંધે છે. ૨ ૫૮૯ મધ્યના ચાર સસ્થાન ને ચાર સંઘયણ, તિય ચદ્વિક, ઢૌર્ભાગ્યત્રિક, ઉદ્યોત ને અશુભન્નહ્વાયે ગતિ આ પંદર પ્રકૃતિએના ખંધ ખીજા સાસ્વાદન ગુણુઠાણા સુધી ભગવત કહે છે. ૩ મનુષ્યદ્વિક, ઔદારિકદ્ધિક, પહેલું સંઘયણ, આ પાંચ પ્રકૃતિ ચેથા ગુણુઠાણા સુધી ખંધાય છે. યશ, અસ્થિરદ્રિક એ ત્રણ પ્રકૃતિ છઠ્ઠા ગુડાણા સુધી ખંધાય છે. અને યશઃનામકમ દશમા ગુરુસ્થાન સુધી ખંધાય છે. ૪ × અગુરુલઘુચતુષ્ટ, જિનનામ, નિર્માણુ, સુરદ્ધિક, શુભવિદ્વાયેાગતિ, ત્રસનવક (યશ વિના), ઔદારિક વિનાના ચાર શરીર અને એ ઉપાંગ, વર્ણાદિચતુષ્ટ, સમચતુરસ સંસ્થાન, પચેન્દ્રિય જાતિ- ૩૦ પ્રકૃતિ આઠમા ગુરુસ્થાન સુધી અંધાય Page #607 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ પૂજા સંગ્રહ સાથે સમચરિંસ પણિદી જાતિ, બાંધે અડ ગુણઠાણે, બંધહેતુ શુભવીર ખપાવે, ઉજજવળ થાનને ટાણે રે. પ્રાણી! અરૂપી. ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન,ગણિવરસ્ય પુરક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ • ૧ સહજભાવસુનિમલતડલૈ-દ્વિપુલદોષવિશેાધકમંગલ અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મબંધનિવારણ અક્ષત યજામહે સ્વાહા. સાતમી નૈવેદ્ય પૂજા ચકવન્ન તેઅ કમ્પણ, નિમિણ અથિર થિર દેય; અગુરુલધુ ધ્રુવ ઉઠયિની, શેષ અધુવ તે જોય. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા આ બધી પ્રવૃતિઓના બંધના હેતુઓને ઉજજવળ ધ્યાનના વખતે ખપાવે છે. પ-૬ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ. ૪૫૬ માં આપેલ છે, તે મુજબ જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નામકર્મના બંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. દુહાનો અર્થ વર્ણચતુષ્ક, તેજસ, કાર્મણ, નિમણ, અસ્થિરદ્ધિક Page #608 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૯૧ ઢાળ (દેખે ગતિ દેવની રે—એ દેશી ) નૈવેદ્ય પૂજા ભાવીએ રે, પુદ્ગલ આહાર ગ્રહંત ભાગ અસંખે આહારતા રે, નિજરે ભાગ અનંત, જગતગુરુ! આપજો રે, આપજે પદ અણહાર, જ૦ ૧ એહ રીતે દૂરે હુએ રે, નામ ઉદય જબ જાય; સુહુમતિગાયવ ઘૂર ગણે રે, ઉદય કહે જિનરાય, જ૦ ૨ બીજે વિગલ ઇગ થાવ છે, ચોથે અણુબજ દય; પુવી દુહગ વૈક્રિયદુગે રે, દેવ નિરયગતિ જેય. જ૩ (અસ્થિર–અશુભ), સિથરદ્ધિક (સ્થિર-શુભ) અને અગુરુલઘુ નામકર્મ આ બાર પ્રકૃતિ ધ્રુદયી છે. બાકીની નામકર્મની પ્રકૃતિ અબુદયી છે. ૧ ઢાળનો અર્થ – પરમાત્માની નૈવેદ્યપૂજા કરતાં ભાવીએ કે આ જીવ પ્રતિસમય પુદ્ગલેને આહારપણે ગ્રહણ કરે છે. તેમાંથી અસંખ્યાતમા ભાગે આહારપણે પરિણાવે છે અને પૂર્વે બાંધેલા કર્મમાંથી અને તમે ભાગે નિજરે છે–ક્ષય કરે છે, હે જગદ્ગુરુ પરમાત્મા! મને કાયમ માટે અણહારીપદ આપજે. ૧ આ રીત–પુદ્ગલ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ્યારે નામકર્મને ઉદય જાય ત્યારે જ દૂર થાય છે. સૂક્ષ્મત્રિક અને આપનામકર્મ એ ચાર પ્રકૃતિને ઉદય જિનરાજ પહેલા ગુણસ્થાન સુધી કહે છે. વિકલત્રિક, એકે દ્રિય જાતિ અને સ્થાવરનામકર્મ એ પાંચને Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ પૂજાસંગ્રહ સાથે તિરિગઇ ઉદ્યોત પાંચમે રે, છઠે આહારક દેય; ચરમસંહનતિગ સાતમે રે, ઋષભદુર ઉપશામે હય, જ૦ ૪ ઉરલ અસ્થિર ખગઈ રૂગા રે, પત્તેતિગ છ સંડાણ; તેય કમ્મ ઘુર સંઘયણને રે, અગુરુલઘુ ચઉ જાણ, જc ૫ દુસર સુસર ચઉવના રે, નરમાણ ઉદય સગી; સુભગાઈજજ જસતસતિગેરે, નરગઈ પણિદી અગી. જ૦ ૬ ઉદય બીજા ગુણસ્થાન સુધી છે. અનાદેદ્રિક ( અનાદેયઅયશ) ચાર આનુપૂર્વી, દોભાગ્ય નામકર્મ, વૈક્રિયદ્રિક. દેવગતિ ને નરકગતિ એ અગ્યાર પ્રકૃતિને ઉદય ચેથા ગુણઠાણા સુધી છે. ૩ તિર્યંચગતિ અને ઉદ્યોત નામકર્મના ઉદય પાંચમા ગુણડાણ સુધી છે. આહારકટ્રિકને ઉદય છઠ્ઠા ગુણઠાણે છે, છેલ્લા ત્રણ સંઘયણને ઉદય સાતમા ગુણઠાણ સુધી છે. અષભદ્ધિક (ઋષભનારાચ-નારાચ) ને ઉદય ૧૧ મા ઉપશાંતમૂહ ગુણસ્થાનક સુધી હોય છે. ૪ ઔદારિકદ્ધિક, અસ્થિરદ્ધિક, ખગતિદ્રિક, પ્રત્યકત્રિક, છ સંસ્થાન, તજસ, કામણ પ્રથમ સંઘયણ, અગુરુલઘુચતુષ્ક-૫ દુઃસ્વર, સુસ્વર, વર્ણચતુ, અને નિમણએ ૨૯ પ્રકૃતિએને ઉદય સગી નામના તેરમા ગુણસ્થાન સુધી છે. સુભગ, આદેય, યશ, ત્રસત્રિક, મનુષ્યગતિ ને પંચેંદ્રિય જાતિ એ આઠ પ્રકૃતિઓને ઉદય અગી નામના ચૌદમા ગુણસ્થાનક સુધી છે ૬ Page #610 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ પ૯૩ જે જિનનામ ઉદય હવે રે, તે તીર્થકર લીધ; યેગનિષેધ કરી હુઆ રે, શ્રી શુભવીર તે સિદ્ધ જ૦ ૭ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમસ્વિતિ બુદ્ધિના, ચિરભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમ બત ઢોકય ચેતસા, ૧ કુમતવિધનિકે-.. વિહિત જાતિજરામરણાંતકે; નિરશઃ પ્રચુરાત્મગુણાલયં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ શ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મોદયવિચ્છેદનાય નૈવેદ્ય યજામહે સ્વાહા. જે જિનનામને ઉદય હોય તો જીવ તીર્થંકરપણું પામે છે. તેને ઉદય તેરમા અને ચૌદમા ગુણઠાણે હોય છે. મેગનિરોધ કરી શ્રી શુભવીર પરમાત્મા સિદ્ધ થયા છે. ૭ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ૦ ૪૫૯ માં આપેલ છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે નામકર્મને ઉદય દવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. ૩૮ Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પૂજાસંગ્રહ સાથે આઠમી ફેશપૂજા આહારકસગ જિણનારદુગ, વૈક્રિયની અગિયાર; એ અધ્રુવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર, ૧ હાળ ( પ્રભાતે ઉઠીને માતા મુંબતું જે–એ દેવી ) આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણું, પહેલાં ન જાણી રે સ્વામી પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. આવી રૂડી, કલ્પતરુનાં ફળ લાવીને, જે જિનવર પૂજે; કાળ અનાદિ કર્મ સંચિત, સત્તાથી ધ્રુજે. આવી૧ દુહાઓનો અથ– આહારકસપ્તક, જિનનામ, નરદ્રિક, અને વૈક્રિય એકાદશ આ ૨૧ પ્રકૃતિ અધુવસત્તાક છે, બાકીની ૮૨ પ્રકૃતિઓ સંસારમાં ધ્રુવસત્તાક છે. ૧ ઢાળને અથ :– હે પરમાત્મા! તમારી આવી શ્રેષ્ઠ ભક્તિ મે પહેલા જાણું ન હતી, તેથી સંસારની માયામાં મેં ફેગટ પાણી જ વધ્યું. ક૯૫વૃક્ષના ફળ લાવીને જે જિનેશ્વરની પૂર્વ ! કરે છે, તેના અનાદિકાળના એકઠા થયેલા કર્મો સત્તા iી પૂજે છેખરવા માંડે છે. ૧ Page #612 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, છઠ્ઠો દિવસ ૫૯૫ થાવર તિરિનિરયાયવ એ દુગ,ઈગ વિગલા લીજે; સાધારણ નવમે ગુણઠાણે, ધૂર ભાગે છાજે. આવી ૨ કેવળ પામી શિવગતિગામી, શૈલેશીટાણે, ચરમ સમય દો માંહે સ્વામી અંતિમ ગુણઠાણે, આવી. ૩ બાકી નામકરમની પયડી, સઘળી તિહાં જાવે; અજરામર નિ:કલંકસ્વરૂપે, નિ:કર્મા થાવે. આવી જ તે સિદ્ધકેરી પહિમા પૂજે, સિદ્ધમચી હવે; નાહી ધોઇ નિર્મળ ચિત્તે, આ રિસે છે. આવી ૫ કમસૂદન તપ કેરી પૂજ, ફળ તે નર પાવે; શ્રી શુભવીર સ્વરૂપ વિલેકી, શિવવહુ ઘર આવે. આવીe સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકટ્રિક, આતપશ્ચિક (આતપ ઉદ્યોત) એકે દ્રિય, વિકસેંદ્રિયત્રિક ને સાધારણ નામકર્મ એ તેર પ્રકૃતિએ નવમા ગુણઠાણાના પહેલે ભાગે (ક્ષપકશ્રેણી કરનારને) સત્તામાંથી જાય છે. ૨ પછી કેવળજ્ઞાન પામી શિવગતિમાં ગમન કરનાર જીવ શૈલેશીકરણ કરે છે. ત્યારે સ્વામી અંતિમ-ચૌદમાં ગુણઠાણે છેલ્લા બે સમયમાં બાકીની ૮૦ પ્રકૃતિએ અપાવે છે. એટલે આત્મા અજર, અમર, નિકલંક સ્વરૂપી અને નિષ્કર્મા થાય છે. ૩-૪ - તે સિદ્ધપરમાત્માની પ્રતિમાને છે પૂજે છે, તે સિદ્ધસ્વરૂપી થાય છે. નાહી ધેઈ નિર્મળ ચિત્ત જ્ઞાનક્ષ આરિસામાં વે છે. ૫ - આ કમસૂદન ૫ સંબંધી ફળપૂજા કરીને તેનું ફળ પામે છે. જ્ઞાનરૂપ આરીસામાં શ્રી શુભવીરપરમાત્માનું સ્વરૂપ જોઈને શિવવધૂના ઘરમાં-મેક્ષમાં જાય છે. ૬ Page #613 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર શિવતઃ ફલદાનપેરેન-વરફલૈ: કિલ પૂજય તીર્થયમ; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમે હમહીધરમંડલમ... ૧ શમરસિક સુધાસમાધુર્ર–૨નુભવા કોરભયપ્રદૈ; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમહ પરિપૂજયે ૨ ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃયુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મસનાવિદાય ફલાનિ યજામહે સ્વાહા. પૂજા ભણાવી રહ્યા બાદ કળશ કહેવો. આ કળશ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે. તેમાંથી જે બોલો. કાવ્ય મંત્ર તથા કળશને અર્થે પ્રથમ દિવસની ફળપૂજાને અંતે આપેલ છે. તે મુજબ જાણવે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે નામકર્મની સત્તાને વિચ્છેદ કરવા માટે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. Page #614 -------------------------------------------------------------------------- ________________ સાતમા દિવસે ભણાવવા યોગ્ય ગોત્રકમક્ષય કરવા માટે સાતમું પૂજાષ્ટક દુહા ગોત્રકમ હવે સાતમું, વ્યાપ્યું છણે સંસાર; ગોત્રકમ છેદ્યા વિના, નવિ પામે ભવપાર, ૧ ચક્ર દંડ સંપિગથી, ઘડો ઘટ કુંભાર; ઘી ભરિયે ઘટ એકમેં, બીજે મદિરા છાર, ૨ ઉંચ નીચ ગોગે કરી, ભરિયે આ સંસાર; કર્મદહન કરવા ભણી, પૂજા અષ્ટપ્રકાર. ૩ દુહાને અર્થ- હવે સાતમું ગોત્રકમ કે જે આ સંસારમાં વ્યાપેલું છે, તેને છેદ કર્યા વિના જીવ સંસારને પાર પામતે નથી. ૧ ચક્ર અને દંડના સંગથી કુંભાર અનેક જાતિના ઘડાઓ ઘડે છે. પછી ઘી ભરવા લાયક ઘટમાં ઘી ભરાય છે અને મદિરા કે ક્ષાર ભરવા લાયક ઘટમાં જેમ મદિરા અને ક્ષાર ભરાય છે. ૨ - - - - - - - - - - - - તેવી રીતે આ સંસાર પણ ઉંચશેત્ર અને નીચગે ત્રવાળા થી ભરેલું છે. તે ગામના દહન માટે આ અષ્ટપ્રકારી પૂજા છે. ૩ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ હાળ ( રાગ-અલૈયા બીલાવલ—મે કનેા નહીં પ્રભુ વિના ઔર શુ રાગ—એ દેશી ) કેસરવાસિત કનકકળશશુ, જળપૂજા અભિષેક સમકિતર્ગે સદ્ગુરુ સંગે, ધરતા વિનય વિવેક. મેં કીના સહી યા રીત ગાતકા અંધ, પૂજાસ ગ્રહ સાથ યા રીત ગાતકો મધ, મેં કીના યા૦ ૧ અહુશ્રુત ભક્તિ કરતાં સઘળા, પૂજ્યા યુગપરધાન; ગીતાર્થ એકાકી રહેતાં, પામે જંગ બહુમાન. મે કીને૦ ૨ અજ્ઞાની ટાળે પણ ભાળે, એળે પત્થર નાવ; આલેાયણ દેતા ભદ્રકને, પામે વિરાધક ભાવ, મેં કીના ૩ ઢાળના અથ કેસર આદિથી સુવાસિત જળથી ભરેલા કચનના કળશેથી હું અભિષેક કરી પ્રભુની જળપૂજા કરું છું. સદ્ગુરુના સંગથી અને સમક્તિના રંગથી હું વિનય-વિવેકને ધારણ કરું' છું. અને કહુ' છુ કે મેં આ રીતે ગાત્રકમના ખપ કરેલા છે. ૧ મહુશ્રુતની ભક્તિ કરતાં મેં સર્વ યુગપ્રધાનની પૂજા કરી, ગીતાર્થી એકલા રહે છે, તે પણ જગમાં મહુમાન પામે છે. ૨ ર અજ્ઞાની ગુરુ ભેાળા મુનિઓના ટોળા સાથે રહે છે, છતાં તે પત્થરની નાવમાં બેસનારની જેમ પેાતાને અને સાથે બેસનારને પણ સમુદ્રમાં એળે છે-મુડાડે છે. કેઇ ભદ્રકયુનિને અઘટિત આલેાયણ દેવાથી તે વિરાધકભાવને પામે છે. ૩ Page #616 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ ભૌતગુરુને ખાણે હુણતા, પગ અણુરસી રાય; અજ્ઞાની મુનિ પ્રવિહારી, બાજીગરને ન્યાય, મેં કીના ૪ મંડઆશ્રાવકને કહે સ્વામી, હોયે જિનધર્મઆશાત; અજાણ્યા શ્રુત અર્થ વદતા, સાચી ગુરુગમ વાત, મે' કીને૦ ૫ જ્ઞાની ગુરુની સેવા કરતાં, આરાધે જિનધમ, અણુવ્રત ધરતા તપ અનુસરતા, નિમઃ ગુણ ગ્રહે ધમ', મે' કીના૦ ૬ ભણે ભણાવે વળી જિન આગમ, આશાતનવરજત, શ્રી શુભવીર્ જિનેશ્વર ભગતે, ઉત્તમ ગેાત્ર આંધત, ૫૯૯ અજ્ઞાની રાજા ભૌતમાંતે (ભૂતવાદી) ગુરુ પાસેથી ( તેની રાણીના કહેવાથી ગુરુપાસે રહેલ સુદર મયૂરપિચ્છનું છત્ર લેવા) પગને સ્પર્શ કર્યાં વિના (ગુરૂના ચરણુ પૂજ્ય હાવાથી) માણે હણે છે, અને તે છત્ર લે છે. તેમ અજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે તે પણ તે ખાજીગરના નાટક જેવુ છે. ૪ મેં કીના૦ ૭ મણૂક શ્રાવકને વીર પ્રભુએ કહ્યુ. કે–અજાણપણે શ્રુતના અથ એલવાથી જિનધમની આશાતના થાય છે. સાચી રીતે તે ગુરુગમથી જ અર્થ જાણી શકાય છે. ૫ જ્ઞાની ગુરુની સેવા કરવાથી જિનધર્મની આરાધના કરે, અણુવ્રતાને ધારણ કરે, તપશ્ચર્યાં કરે, મદ રહિતપણે રહે, ગુણ્ણા ગ્રહણ કરે, ધમ કરે, જિનાગમ ભણે-ભણાવે, આગમની અશાતના વ, શ્રી શુસવીર પરમાત્માની ભક્તિ કરે. આ રીતે કરવાથી જીવ ઉચ્ચગેાત્ર ખાંધે છે. ૬-૭ Page #617 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે - કાવ્ય તથા મંત્ર તીર્થોદકૈમિશ્રિતચંદની:, સંસારતાપહત સુશીત; જરાજનીકાંતરજેડભિશાંત્યે, તકમ દાહાથમજજે હમ. ૧ સુરનદીજલપૂર્ણઘને:. ઘુસણમિશ્રિતવારિભૂત: પરે, સ્નાયતીર્થકૃતં ગુણવારિધિ, વિમલતાંકિયતાં નિજાભન ૨ જનમમણિભાજનભારયા, શમસૈકસુધારસધાસ્યા; સકલબેધકલારમણીયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩ મંત્ર 8 હી શ્રી પરમપુરષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુ નિવારણીય શ્રીમતે વીરજિસેંકાય ગોત્રકમબંધનિવારણય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપુજા નાદિક નાવ હણે, અંધ ઉદયમાં ય; તિણે અઘાતી તે કહી, ગાત્રની પડી હોય. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જલપૂજાને અંતે પૃ. ૪૪૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે ત્રકર્મના બંધનું નિવારણ કરવા અમે પ્રભુની જલપૂજા કરીએ છીએ દુહાને અર્થ ત્રકમની અને ઉત્તરપ્રકૃતિ બંધમાં કે ઉદયમાં આત્માના જ્ઞાનાદિ ગુણને હણતી નથી, તેથી તે અઘાતી પ્રકૃતિ કહેવાય છે. ૧ Page #618 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ ઢાળ ( પ્રતિમા લાપે પાપિયા, યેાગવડૅન ઉપધાન શિનજી એ−દેશી) જિનતનુ ચંદ્રન પૂજતાં, ઉત્તમ કુળ અવતાર; જિનજી ગાત્રવર્ડ પ્રાણી વડા, માન લહે સંસાર, જિનજી ! તું સુખીયા સ’સામાં. ૧ ઉત્તમકુળના ઉપન્યા, સુત્રે કહ્યા અણગાર; જિનજી ! વાચક્ર સાપઢવી લહે, ઉચ્ચગાત્ર અવતાર, જિનજી! તું ૨ ઉગ્રભાગ વળી રાજવી, હરિવંશ જિનદેવ; જિનજી ! વાસવકલ્પે આવતા, ચક્રી હરિબળદેવ. જિનજી! તું૰ ૩ ઢાળનો અર્થ : જિનેશ્વરના શરીરે ચંદનથી પૂજા કરતાં ઉત્તમ કુળમાં અવતાર મળે છે. ઉત્તમગેાત્રથી પ્રાણી આસ'સારમાં મેટા ગણાય છે અને માન મેળવે છે. હે પ્રભુ! આ સ ંસારમાં તમે જ સુખીયા છે. ૧ સૂત્રમાં અણગારાને ઉચ્ચગેાત્રના ઉપજેલા કહેલા છે, ઉચ્ચગેાત્રમાં ઉપજેલા મુનિએ જ ઉપાધ્યાય પદવી અને આચાય પદવી પામે છે. ર ૬૦૧ જિનેશ્વરી પણુ ઉચકુળ, ભાગકુળ, રાજન્યકુળ અને હરિવંશકુળ વગેરેમાં જ ઉપજે છે. તેમ જ દેવલેાકમાં ઈંદ્રપણું, ચક્રીપણુ, વાસુદેવપણુ' અને મળદેવપણુ' પણ ઉચ્ચગેત્રમાં જ ગણાય છે. તે સૌ ઉચ્ચગેાત્રી જ હાય છે. ૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પૂજાસ ગ્રહ સાય નીચગેાત્ર થાવમા, મણિ હીરા અલકત; જિન ! ગંગા ક્ષીરસમુદ્રનાં, યમુના જળ વજ્જત. જિનજી! તું ૪ કલ્પતરુ સહુકારના, કેતકી પત્ર ને સ્કુલ, જિનજી! મંગળ કારણ શિર ધરે, મંદ પવન અનુકૂળ, જિન! તું ૫ એમ સ’સારે પ્રાણીયા, ઉત્તમ ગાત્ર વિશેષ; જિનજી! માન લહે મથવા વળી, બાહુબળી શરતેશ જિનજી! તું૰ ↑ ધર્માયણની ચાગ્યતા, ઉંચગેાત્રે કહાય; જિનજી ! શ્રી શુભવીર્ જિનેન્ધરુ, સિદ્ધાચકુળ જાય, જિનજી! તું૰ ૭ નીચગેાત્ર તરીકે ગણુાતા સ્થાવરમાં પશુ-ઝળકતા એવા મણુિં, હીરા, ગંગા-યમુના અને ક્ષીરસમુદ્રનાં પાણી કે જેને વંદન કરાય છે. ૪ કલ્પવૃક્ષ અને આખા આદિના ફળ, કેતકી વગેરેનાં પત્ર અને ફૂલ કે જેને લોકો મંગળ માટે મસ્તક ઉપર ધારણ કરે છે. પવન પણુ મંદ મંદ વાતે હાય તે અનુકૂળ ગણાય છે. પ આ પ્રમાણે સસારમાં ઉત્તમગેાત્રથી પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે. ઈંદ્ર, માહુબળી અને ભરતમહારાજા ઉત્તમકુળમાં ઉપજવાથી વિશેષ માન પામ્યા છે. ધર્મરત્નની ચેગ્યતા ઉચ્ચગેાત્રવાળામાં વિશેષ ગણાય છે. એ કારણે શ્રી શુભવીર પરમાત્મા સિદ્ધાર્થ રાજાના કુળમાં આવેલા છે. ૭ Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ કાવ્ય તથા મંત્ર જિનપવરગંધસુપૂજનં, જનિજરામરણેદભવભીતિહત ; સકલરગવિગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજાવનમ ૧ સહજકર્મ કલંકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદની; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ ૩ થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેંદ્રિાય ઉગાવાતીતાય ચંદન યજામહે સ્વાહા, ત્રીજી પુષ્પ–પૂજા દુહા જિનવર ફુલે પૂજતાં, ઉચત્ર બંધાય; ઉત્તમકુળમાં અવતરી, કર્મ રહિત તે થાય. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસથી ચંદનપૂજાને અંતે પૃ૦ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉચ્ચત્રને પણ દૂર કરનારા પ્રભુની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ. દુહાનો અથ– જિનેશ્વરની પુષ્પ-પૂજા કરવાથી ઉચ્ચગેત્ર બંધાય છે અને તેથી ઉત્તમકુળમાં અવતરી છવ કર્મરહિત થાય છે. ૧ Page #621 -------------------------------------------------------------------------- ________________ ६०४ પૂજાસંગ્રહ સાથે --- - - - - (સુણ ગોવાળણું ગોરસડાં-એ દેશી. ) સુણ દયાનિધિ ! ઉત્તમકુળ અવતરતાં પાર ન આવ્યા; સદ્દગુરુ મળે, તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યા. (એ આંકણું) સમકિતસંયુત વત આચરતાં, જિનપૂજા કૂલપગાર ભરતાં; શ્રાવક મુનિ દશમું ગુણ ધરતાં, ઉંચગાત્રતણે બંધ જ કરતા. ૧ તુમે સત્તાઉદ અનુભવિ, શૈલેશીકરણ કરી ખવિયો તે રસ ચખવી મુજ હેવિયે, એક ખામી જે નવિ ભેળવિયા, સુણo ૨ એક સમયે એક જ બંધાયે, તિણે તે અધુવબંધી થાયે; સત્તોદય અધ્રુવ કહેવાય, સુખિયા થઈયે જબ એ જાયે. સુણo ૩ ઢાળનો અર્થ :– હે દયાનિધિ ! ઉત્તમકુળમાં અવતરવા છતાં મારે પાર ન આવ્યું. મને સદ્ગુરુ મળ્યા. તેમણે તમારા આગમરૂપ પ્રકાશ વડે મને સમજાવ્યું. સમક્તિ સહિત વ્રત આચરવાથી જિનેશ્વરને ફૂલપગર ભરવાથી શ્રાવક ઉચગેત્ર બાંધે છે. : મુનિરાજ દશમા ગુણઠાણું સુધી ઉચ્ચત્ર બાંધે છે. ૧ તે ઉચ્ચત્રને તમે સત્તા અને ઉદયથી અનુભવ્યું, શૈલીકરણ કરી ખપાવ્યું. મને પણ તેને રસ ચખાડી હેળવ્યું પણ એક ખામી રાખી કે મને તમારી સાથે ભેળવ્યું નહિ. ૨ ગોત્રકમની બે પ્રકૃતિમાંથી એક સમયે એક જ બંધાય છે Page #622 -------------------------------------------------------------------------- ________________ ચાસઢપ્રકારી પૂજા, સાતમે દિવસ ૬૫ લઘુમ ધે અડમુહૂરત કરિયા, ઉંચગાત્રે ગુરુ હિંઈ આરિયા; શકાડાકોડી સાગરા, શશે. વરસે ભાગવી ફરિયા સુણ૦ ૪ હવે મેં તુજ આણા શિરરિયા, થઈ અંત;કાડાકાડી સારિયા) મેાટા દિરયા પણ મેં રિયા, શુભ વીરપ્રભુ સેવન ફળિયા, સુણ૦ ૫ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિક્રાયિવિધાયિના સુમનસાં નિકરૈ પ્રભુપૂજનમ્ ; સુમનસા સુમને ગુસ`ગિના, જન વિધેહિ નિધેહિ મનેાચને, ૧ સમયસારસુપુસુમાલયા, સહજક કરેણ વિશેાધયા; પરમાગમલેન વશીકૃત, સહજસિદ્ધમહું પરિપૂજયે. * તેથી તે અપ્રુવખ`ધી છે. સત્તા અને ઉદયમાં પણ અધ્રુવ છે, જ્યારે એ ક્રમ સત્તા અને ઉદ્ભયમાંથી જાય ત્યારે સુખી અવાય છે. 3 ઉચ્ચગેાત્રના જઘન્ય બંધ આઠમુહૂત્તના હોય છે. તે ઉત્કૃષ્ટ ખધ દેશ કોડાકોડી સાગરોપમના હાય છૅ. તે ( ઉત્કૃષ્ટ ખંધવાળું ગાત્રકમ) ૧ હજાર વર્ષના મમાધાકાળ પછી ઉદયમાં આવે છે. હું એ પ્રમાણે ભેગવતા ફર્યાં છું. ૪ હુવે મેં આપની આજ્ઞા મસ્તકે ચડાવી, એટલે તે સ્થિતિ અતઃકોડાકોડી સાગરોપમની થઇ, એ રીતે હું માટો દરિયા પણ તરી ગયા. અને શ્રી શુભવીરપ્રભુની સેવા મને ફળી. ૫ Page #623 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથું ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજવામૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉચ્ચગોત્રસ્થિતિવિવેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચોથી ધ્રુપ--પૂજા પયડી દોય અઘાતિની, ગોત્રકર્મની એહ; નીચગાત્ર કારણ કહું, જે અનુભવિયાં તેહ. ૧ દાળ ( ગાયે ગૌતમગાત્ર મુદ, રસવૈરાગ્ય ઘણે આયા-એ દેશી ) જિનવર અંગે પૂજા-ધૂપ, ધૂપગતિ ઉચે ભાવી; પામી પંચંદ્રિયનાં રૂપ, નીચગતિ મુજ કેમ આવી? ૧ કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની પુષ્પપૂજાને અંતે પૃ. ૪૪૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉશ્ચગેત્રની સ્થિતિને વિચ્છેદ કરવા માટે અમે પુ વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ ત્રકર્મની અને પ્રકૃતિ અઘાતી છે, નીચ ગેત્રના બંધના કારણે જે મેં અનુભવ્યાં છે, તે હું કહું છું. ૧ ઢાળને અથ– જિનેશ્વરના અંગે એટલે તેમની સમીપે હું ધૂપ-પૂજા કરું છું. તે ધૂપની ગતિ ઉંચી હોય છે. હું પંચે દ્રિયપણું પા છતાં મારી નીચગતિ કેમ આવી? ૧ Page #624 -------------------------------------------------------------------------- ________________ ચિઠપ્રકારી પૂજા, સાતમે દિવસ १०७ કહિ કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા. ન કરી બહુશ્રુતકેરી સેવ, અરૂચિપણું અંતર લાવ્યા. ૨ ભણે ભણવે મુનિવર જેહ, નિંદા હતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩ વિણદીઠી અણસાંભળી વાત, લોક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી, ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિ નવ કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ, ૫ તેના કારણે હે પરમાત્મા તમે સાંભળે. મને તમારા આગમને રસ ગમ્યો નહિ, બહુશ્રુતની મેં સેવા ન કરી, અંતરમાં તેમના તરફ અરુચિભાવ લાવ્યા. ૨ જે મુનિવરને ભણે ભણાવે, તેની નિંદા કરી, પારકાના ગુણ ઢાંકી દીધા, અને અવગુણ પ્રગટ કર્યા, બેટી વાતને હું સાક્ષી થયે. ૩ વગરદીઠી અને વગરસાંભળી વાતે પાપી એવા મેં લેકની વચ્ચે વહેતી મૂકી, કેળની ચાડી કરીને મારી જાતને હલકી પાડી, તેમ જ મારા ગુણની વાડીને મેં કાપી નાંખી. ૪ ગુણ અને અવગુણને મેં સરખા કર્યા. અરિહંતની ભક્તિ ન કરી, પ્રસિદ્ધ એવા ઉત્તમકુળ અને ઉત્તમ જાતિ પામ્યા ત્યારે મદ કર્યો, ગારવ કર્યો અને તેમાં વૃદ્ધ-આસક્ત થયે. ૫ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ પૂજાસંગ્રહ સાથે નીચઠાણ સેવંતા નાથ, બંધે નીચગેત્ર કરિયે; શ્રીગુભવીરને ઝાલો હાથ, સહેજે ભવસાયર તરીયા, ૬ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનહરવસ્તુના, સ્વનિરપાધિગુણોઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહેત: ૧ નિજ ગુણાક્ષચરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદાધમનંતસુખાકં, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ મંત્ર–ઠ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાર્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નીચગાત્રબંધસ્થાનેછેદનાય ધૂપં યજામહે સ્વાહા. પાંચમી દીપક-પૂજા કાગપ્રસંગે હંસ નૃપ-આણુ પ્રાણુ પરિહાર; ગંગાજળ જળધિ મળે, નીચ ઠાણ સુવિચાર, ૧ હે નાથ! આ પ્રમાણે નીચગેત્રના બંધસ્થાને સેવતાં મેં નીચત્ર ઉપાર્જન કર્યું. હવે શ્રી શુભવીર પરમાત્માને હાથ ઝાલે છે, તેથી હું ભવસમુદ્ર સહજમાં તરી ગયો છું. ૬ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની ધૂપ-પૂજાને અંતે પૃ. ૪૫૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નીચગોત્રના બંધસ્થાનેને ઉછેદ કરવા માટે અમે ધૂપપૂજા કરીએ છીએ. દુહાને અથ– કાગડાને સંગ કરવાથી હંસપક્ષીએ રાજાના બાણના Page #626 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ હાવી ( જુગટું કઈ શો નહીં –એ દેશી. ) કાન દીપક જ્યોતિ ધરી રે, પૂજા ચું મને હાર; પ્રભુજી! નીચકુળે હવે નહીં રહું રે. પૂજા અરુચિભાવે કરી રે, નીચકુળે અવતાર, પ્રn ૧ તુજ આગળ નવિ દીપ ધર્યો રે, નાપિત હાથ મશાલ; પ્રn માતંગ જુગિત જાતિ કહી રે, કાઢે અશુચિ ખાલ, પ્રd ૨ પ્રહારથી પિતાના પ્રાણ ત્યાગ કર્યો. જેમ ગંગાજળ સમુદ્રમાં ભળવાથી ખારું થાય છે, તેમ ઉત્તમજીવ નીચકુળમાં અવતરવાથી નીચપણને પામે છે. ૧ ઢાળીને અથ– ફાનસમાં મૂકેલ દીપકની ત પ્રભુ પાસે ધરી હું મનહર એવી દીપક પૂજા કરું છું. અને કહું છું કે-હે પ્રભુજી! હું હવે નીચકુળમાં નહીં રહે. આજસુધી મેં આપની પૂજા અરુચિભાવે કરી તેથી નીચકુળમાં અવતાર પામ્યું. ૧ હે પ્રભુ! જેમણે તમારી આગળ દીપક ધયે નથી, તેઓને નાપિત–વાણુંદ થઈને હાથમાં મશાલ ધરીને બીજાની પાસે ઉભા રહેવું પડે છે. માતંગ અને ગિત હલકી જાતિમાં ઉત્પન્ન થઈને દુગપીની ખાળ કાઢવી પડે છે. ૨ Page #627 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે માળી ગાવાળી કોળી તેલી રે, મોચી ને શુ ચેકાર, પ્ર ત્રણ વનેચર પાપિયા રે, હેય અફાસ વેચાર અo ૩ વણુભગ માહણ રાંક કુલી રે, ભિક્ષુકકુળ ૨ વતાર, પ્ર. જિનદર્શન નવિ શિશ નમે રે, તે શિર વહેત, ભાર. Do ૪ ગર્દભ જ બુક નીચ તિરિ રે, કિવિષિયા જે દેવ; પ્ર. ઝાડ દીએ સુર આગળે રે, પરભવ નિદક ટેવ, પ્ર૦ ૫ છવ મરિચી કુળમદથી રે, વિપ્ર ત્રિદંડિક થાય; પ્ર. શ્રી શુભવી૨ જિનેશ્વરુ રે, દેવાનંદા ઘરે જાય, પ્રo ૬ માળી, વાળ, તેલી (વાંચી), મચી ને શુચિ કરનારા ભંગી થાય છે, અને ત્રણ પ્રકારનું હલકું વને રપણું પામે છે, જેને લેકે સ્પર્શ પણ કરતા નથી. ૩ તમારી આશાતના કરનારા વણીમગ, માહ અને ગરીબ કુળમાં ઉત્પન્ન થાય છે, ભિક્ષુકકુળમાં અવતરે છે, જેનું મસ્તક જિનદર્શનમાં નમતું નથી, તે માથે ભાર ઉપાડે છે–મજુર થાય છે. ૪ પૂર્વભવમાં નિંદા કરવાની ટેવવાળા જ ગધેડા, શીયાળ વગેરે હલકી તિર્યંચ જાતિમાં ઉત્પન્ન થાય છે. અથવા કીબીષિયા દેવ થાય છે કે જેમને દેવેની આગળ ઝાડુ કાઢવું પડે છે. ૫ કુળને મદ કરવાથી મરિચી અનેક ભાં વિપ્ર ત્રિદંડિક થાય છે. અને શ્રી શુભવીરના ભવમાં દેવાદાની કુક્ષિમાં ઉપજવું પડેલ છે. ૬ WWW.jainelibrary.org Page #628 -------------------------------------------------------------------------- ________________ ચેાસઠપ્રકારી પૂજા, સ્રાતમે દિવસ કાવ્ય અને મગ ભવતિ દીપશિખાપરિમાચન, ત્રિભુવનેશ્વરસનિ શાલનમ્ ; સ્વતનુકાંતિકર તિમિર હર, જગતિ મંગલકારણમાતરમ્. ૧ શુચિમનામચિ૬જજ્વલદીપ -જ્વલિતપાપત ગસમૂહુૐ; સ્વકપનૢ વિમલ' રિલેભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ કહી શ્રી પરમપુરુષાય પર્મેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારાય શ્રીમતે વીરજિનદ્રાય નિચગેાત્રાઢનિવાર્ણાય દીપ” યજામહે સ્વાહા, છદ્રી અક્ષત-પૂજા દુહા નીચકુળાય જિનમતિ, દૂરથકી દરખાર; તુજ સુખદ ન દેખતાં, લેાક વા વ્યવહાર. ૧ ૨૧૧ તે કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની દીપકપૂજાને પૃ૦ ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણવા, માંત્રના અર્થ માં એટલુ ફેરવવુ. કે-નીચગેાત્રના ઉત્ક્રય નિવારવા માટે અમે પ્રભુની દ્વીપક—પૂજા કરીએ છીએ. દુહાના અથ— જિનધમની બુદ્ધિવાળા પણ નીચકુળના ઉદયે આપના દરબાર-દેરાસરમાં દૂરથી તારા મુખનાં દર્શન કરી શકે છે. કારણ કે લેાકમાં વ્યવહારની મુખ્યતા છે. ૧ Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ પૂજાસંગ્રહ સાથે હાથી (વંદ વીરાજનેશ્વર રાયા-એ દેશી. ) અક્ષતપૂજા ગાધૂમકેરી, નીચગાત્ર વિખેરી રે; તુજ આગમરૂપ સુંદર શેરી, વક નહીં ભવફેરી રે. અo ૧ સાસાયણલગે બંધ કહાવે, પાંચમે ઉદયે લાવે રે; ગુણઠાણું જબ છઠું આવે, ઉદયથી નીચ ખાવે રે. અo ૨ હરિકેશી ચંડાળે જાયા, સંયમધર મુનિરાયા રે; નીચગોત્ર ઉદયેથી પલાયા, ઉંચકળે શ્રુત ગયા રે. અo ૩ સમય અયોગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે રે; ધ્રુવબંધી ઉદય કહાવે, ઘવસત્તા તિરિભાવે રે, ૪૦ ૪ ઢાળને અથ– હે પ્રભુ! આપની અક્ષતપૂજા ધુમ-ઘઉં વડે કરવાથી નીચત્ર વિખરી જાય છે-નાશ પામે છે. તમારા અગમરૂપ સુંદર શેરી નજરે પડે છે. વક્ર એવું ભવભ્રમણ દૂર થાય છે. ૧ નીચગેત્રને બંધ સાસ્વાદન ગુણઠાણું સુધી છે. અને ઉદય પાંચમા ગુણઠાણા સુધી છે. જ્યારે છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે ત્યારે ઉદયમાંથી નીચત્ર ખપાવે છે ૨ હરિકેશી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા પણ જ્યારે સંયમધારી મુનિરાજ થયા ત્યારે ઉદયમાંથી નીચગાત્ર ખપી ગયું કારણ કે સિદ્ધાંતમાં મુનિપણમાં ઉચ્ચકુળને ઉદય કહ્યો છે. ૩ અગી ગુણઠાણે ઉપાંત્ય (દ્વિચરમ) સમયે નીચગેત્ર સત્તામાંથી ખપાવે છે. તે અધવબંધી અને અશ્રુદયી છે. રાત્તામાં તિર્યચપણમાં ધ્રુવ છે. ૪ WWW.jainelibrary.org Page #630 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ - ૧૩. સાતઇયા દાય માગ વધેરી, જીવવિપાકી વડેરી રે; વીશ કોઠાડી સાગર કેરી, એ થિતિબંધ ઘણેરી રે. અ૦ ૫ એ ચિતિબંધ કરંતા સ્વામી, તુમ સેવા નવિ પામી રે; શ્રી શુભવીર મળ્યાવિસરામી, હવે કિમ રાખું ખામીરે? અ૬ કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશનિદાન, ગણિવરસ્ય પુરેક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું ભવપાધિસમુદ્ધરણેઘતમ • સહજભાવસુનિર્મલiડલૈ-ર્વિપુલદોષવિરોધકમંગલે અનુપરેધસુબોધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નીચગોત્રસજ્ઞાસ્થિતિબંધનિવારણાય અક્ષત યજામહે સ્વાહા. એ પ્રકૃતિ જીવવિપાકી છે, તેની જઘન્યસ્થિતિ એક સાગરેપમના સાત ભાગ કરીયે તેવા બે ભાગની (એકેદ્રિયને આશ્રયીને) છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડાડી સાગરોપમની છે. ૫ એ કમને સ્થિતિ બંધ કરતા હે સ્વામી! તમારી સેવા હું પામી ન શક્યો. પણ હવે વિશ્રામના સ્થાનભૂત શ્રી શુભવીર પરમાત્મા મળ્યા છે, તે હવે (તે કર્મને ક્ષય કરવા) કેમ ખામી રાખીશ? ૬ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૦ ૪૫૬ માં આવે છે, તે મુજબ જાણુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-નીચત્રકર્મની સત્તા અને સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષત પૂજા કરીએ છીએ. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પૂજા સંગ્રહ સા સાતમી નૈવેધ પૂજા દુહા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગંતિ અપમાન; કરવા વવા શિવગતિ, વિવિધજાત પકવાન, ૧ હાળ ( રાગ સારીંગ. હંમ મગન ભયે પ્રભુ ધ્યાનમે ——એ દેશી ) મીઠાઈ મેવા જિનપદ ધરતાં, અાહારીપદ લીજીએ; જિનરાજની પૂજા કીજીએ. વિગ્રહગતિમાં વાર્ અનતી, પામે પણ નવ રીઝીએ, જિ૦ ૧ ઉંચ નીચ ગાત્રે તે હાવે, કારણ દૂર કરીજીએ જિ અરિહા આગે રાગે માગા, સેવકને શિવ દીજીએ. જિ૦ ૨ દુહાના અથ ઃ— વિવિધજાતિના પક્વાન્નવડે સાતમી નૈવેદ્યપૂજા હું. સાત ગતિને દૂર કરી શિવગતિને વરવા માટે કરું છું. ૧ ઢાળનાં અ --- જિનેશ્વરના ચરણુ સન્મુખ મીઠાઇ–મેવા વગેરે ધતાં અાહારીપદ મેળવી શકાય છે. તેથી જિનરાજની નૈવેદ્યપૂજા કરીએ, વિગ્રહગતિમાં તે અનંતીવાર અાહારીપણુ પ્રાપ્ત કર્યું છે, પણ તેનાથી રીઝવાનું નથી. ૧ ઉચ્ચગેાત્ર અને નીચગેાત્રની પ્રાપ્તિ જૈનાથી થાય એ કારણેા દૂર કરીએ. અરિહંત પરમાત્મા પાસે ભક્તિરામથી માગીએ કે મને શિવ=મક્ષ આપે. ૨ Page #632 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમા દિવસ ૧૧૫ અગુરુલત્રુપદ રાત્રવિનાશી, પામ્યા અધન છીજીએ; જિ યેગવિયેાગી રહુત અયાગી, ચમતિભાગ ઘટીજીએ. જિ૦ ૩ આત્મપ્રદેશમયી અવગાહન, શિવક્ષેત્રે તે રહીએ; જિ ખત્રીશ અંગુલ લઘુ અવગાહન,ક્ષેત્રસમી ગુરુલીજીએ. જિ૦ ૪ મસ્તક સમ સઘળા લેાકાંતે, ગુરુગમભાવ પતીજીએ; જિ અગુરુલધુ અવગાહન એકે, સિદ્ધ અનંત નમીજીએ; ૦િ ૫ ફરસિત ટ્રૅશ પ્રદેશ અસંખહુ, ગુણ અનંત વીજીએ; જિ શ્રી શુભવીર જિનેન્ધર આગમ-અમ્રુતના રસ પીજીએ. જિ હું ગેાત્રકમ ના ક્ષય થવાથી ક્રમના પ્રાપ્ત થયેલા અંધન છેદાય છે. અગુરુલઘુપદની પ્રાપ્તિ થાય છે. ચેાગને વિયેાગ કરી ચૌદમા અયાગી ગુરુસ્થાને રહી છેલ્લી જે શરીરની અવગાહુના હોય તેને ત્રીજો ભાગ ઘટે છે. બાકીની આત્મપ્રદેશમય અવગાહના શિવક્ષેત્ર (માક્ષસ્થાન)માં રહે છે. ત્યાં જધન્ય અવગાહના ૩૨ અશુલ પ્રમાણુ હાય છે. ઉત્કૃષ્ટઅવગાહના (ઉંચાઇની અપેક્ષાએ ) સિદ્ધિક્ષેત્ર સમાન ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળ હાય છે. ૪૫ સર્વ સિદ્ધના જવાના મસ્તકા લેાકાંતે અડેલા ટાવાથી સમાન હૈાય છે. આ હકીકત ગુરુગમથી જાણવી. તેની અવગાહના અગુરુલઘુ છે. જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તેટલીજ અવગાડુનાવાળા અનંત સિદ્ધો છે, તેને નમસ્કાર કરીએ. ૫ તેના દેશ-પ્રદેશને સ્પર્શેલા સિદ્ધો અસંખ્યાતગુણા અનતા રહેલા છે. શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ અમૃ તનેા રસ પીવાથી એ સમજી શકાય છે. ૬ Page #633 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર અનશન તું મમાત્વિતિ બુદ્ધિના, સચિભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢીકય ચેતસા. ૧ કુમતબેધવિરોધ નિવેદકે વિહિતજાતિજારામરણતકે; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલયં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩% થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અગુરુલઘુગુણપ્રાપણાય નૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફી-પૂજા દુહો ગેવકર્મનાશ કરી, સિદ્ધ હુવા મહારાજ; ફળપૂજા તેહની કરી, માગે અવિચળ રાજ, ૧ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની નૈવેદ્યપૂજાને અંતે પૃ૦ ૪૫૯ માં આપેલ છે, તે મુજબ જાણવે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-અગુરુલઘુગુણ પ્રાપ્ત કરવા માટે અમે પ્રભુની નૈવેદ્ય પૂજા કરીએ છીએ. દુહાને અથ– ગોત્રકર્મને નાશ કરવાથી પરમાત્મા સિદ્ધ થયા છે, તેની ફળપૂજા કરી અવિચળ રાજ્ય માગો. ૧ Page #634 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમો દિવસ હાળી ( કેરબાની દેશી. ) મેં બી સેવક તોરા પાયકા, દુનિયાં કે સાંઈ! બી સેવક તેરા પાયકા, સેવક હમ કેઇ કાલકા, દુનિયાં કે સાંઇ! મેં બી સેવક તોરા પાયકા, ( એ આંકણી ) મુણુયે દેવાધિદેવા, ફળપૂજાની સેવા, દીજીએ શિવફળ રાજીએ; દુo મેંo પરિશાટન થઈ, અફસમાણ ગઇ, છયે જગતકેરી બાજીએ. દુo મેં૦ ૧ ગેવકરમ હરી, જ્યોતઓં પેત મળી, આપ બિરાજે રંગમહેલમેં; દુo મેં સુખ અનંત લહે, સેવક દૂર રહે, લાએ અમે સારા શહેરમેં, દુમેં૦ ૨ ઢાળને અથ - હે પરમાત્મા! હું તમારા ચરણને સેવક છું. હે દુનીયાના સ્વામી! હું પણ કેટલાય કાળથી તમારે સેવક છું. હે દેવાધિદેવ! સાંભળે. ફળપૂજારૂપ સેવા સ્વીકારી રાજી થઈ મને મોક્ષફળ આપે. જેથી હું કર્મોને આત્માથી જુદા કરી, અસ્પૃશદ્ગતિએ ત્યાં જઈ જગની બાજીને હું જતું. ૧ આપ તે નેત્રકર્મ દૂર કરી, જાતિમાં ત મેળવી મોક્ષરૂપ રંગમહેલમાં બીરાજે છે, અને અનંત સુખ ભેગ Page #635 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પૂજાસંગ્રહ સાથે સંસારસુખ લીયે, વગ અનંત કીયે, તો ભી ન એક પ્રદેશમેં; દુo સિદ્ધક સુખલીને, તાકે એકાંશ કીને, માવે ન કાકાશમેં દુo મેં ૩ તાકે જે અંરા દેવે તામેં ક્યા હાનિ હે? સાહિબ ગરીબ નિવાજીએ દુo મેં મહેર નજર જે વે, સેવક કામ હવે, લોક લકત્તર છાજીએ. દુ0 મેં૦ ૪ કર્મ કઠિન જડ્યો, સયુંકે મુખ ચડ્યો, બાત કરત હમ લઈએ; દુછે મેં આપહી તેજે ગાયે, કર્મપતળ છાયા, છતને અંતર ભાંજીએ. દુ મેં૦ ૫ છે. આ સેવક તમારાથી દૂર રહેલ છે, એથી હું આ સંસારરૂપી શહેરમાં ઘણે લાજું છું. ૨ આ સંસારનાં બધા સુખે ભેગા કરી તેને વગ કર્યો (તેટલાને તેટલાએ ગુણયા) તેને અનંતાએ ગુણ્યા. તે પણ તે સુખ આપના એક પ્રદેશના સુખ જેટલું પણ ન થયું. સિદ્ધપરમાત્માને જે સુખ મળ્યું છે તેને એક અંશ લેવામાં આવે તે પણ તે સુખ કાકાશમાં સમાઈ ન શકે. ૩ આપના સુખને એક અંશ આપે તે તેમાં તમને શી હાનિ થાય તેમ છે? હે સાહેબ ! ગરીબ એવા મારા ઉપર કૃપા કરે. જે આપ કૃપાનજરથી જે તે આ સેવકનું કામ થઈ જાય. અને કલેકેત્તરમાં હું શભા પામું. ૪ , જે કે હું કઠિન કર્મોથી બંધાયે છું, પરંતુ આપને Page #636 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ શ્રેણિક આદિ નવા, ઓબી સાયકી સેવા, જિનપદ લેન બિરાજીએ દુo મેં સાચી ભગતિ કહી, કારણ વેગ સહી, કારજ કેડી દીવાજીએ, દુo મેં ૬ કમસૂદનતપે, નામ પ્રભુકો જપે, જાગીએ જ્ઞાન અવાજીએ; દુo મેંo કેઇ ન નામ લેવે, સ્વામી આશીષ દેવે, શ્રીગુભવીરબળે ગાઇએ. દુo મેં ૭ મુખે-આપની નજરે ચડ્યો છું. છતાં મારી આવી સ્થિતિ રહેવાથી વાત કરતાં પણ હું લાજું છું—શરમાઉં છું. આપ તેજસ્વીપણે ગવાયા છે અને હું કર્મના પડળથી ઢંકાયે છું. તે હે પ્રભુ! આટલું અંતર ભાંગી નાંખે. ૫ શ્રેણુક આદિ (સુલસા, શ્રેણિક, અબડ, રેવતી, સુપાર્શ્વ, શંખ, આનદ કૃણિક અને ઉદાયી રાજા) નવ જણાએ આપના સમયમાં જિનપદ ઉપાર્જન કર્યું છે. એ પણ સ્વામી એવા આપની સેવાનું ફળ છે. તેઓએ આપની સાચી ભક્તિ કરી, કારણ-કાર્યને વેગ મળ્યો. તેને કેટિગણું ફળ આપી દીવાજ્યા-રાજી કર્યા. ૬ કર્મસૂદનતપ તપી, પ્રભુનું નામ જપી, જ્ઞાનદશાએ જાગૃત થઈ અવાજ (-પ્રાર્થના) કરીએ છીએ કે-હે સ્વામી! જે આપ આશીષ આપે તે અમે પણ તે શુભવીર પરમાત્મા ! આપના બળથી ગાજીએ કે જેથી અમારું કઈ નામ લઈ શકે નહિ. ૭ Page #637 -------------------------------------------------------------------------- ________________ १२० પૂજા સંગ્રહ સાથે કાવ્ય અને મંત્ર શિવત: ફલદાનપરવૈ–વરફલ: કિલ પૂજય તીર્થપમ્ ; ત્રિદશનાથનતકમપંકજં, નિહતમેહમહીધરમંડલમ - ૧ સમરકસુધારસમાધુ-રનુભવાખ્યફલૌરભયપ્રદે; અહિતદુઃખહરે વિભવપ્રદ, સકલસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ગોત્રાતીતાય ફલાનિ યજામહે સ્વાહા. પૂજા ભણાવી રહ્યા બાદ કળશ કહેવો તે કળશ પ્રથમ દિવસની ફળપૂજા અંતે પૃ. ૪૬૩ માં આપેલ છે. કાવ્ય, મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૮ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–ત્રકર્મને દૂર કરનાર પ્રભુની અમે ફળ-પૂજા કરીએ છીએ. Page #638 -------------------------------------------------------------------------- ________________ આઠમા દિવસે ભણાવવા યોગ્ય અંતરાય કમ દૂર કરવા માટે પૂજાષ્ટક, પ્રથમ જળપૂજા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુપાય; વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ જિમ રાજા રી શકે, દેતાં દાન અપાર; ભંડારી ખીજ્યો કે, વારતે તેણી વાર, તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય, ૪. અરિહાને અવલંબિને, તરિકે ઇણ સંસાર; અંતરાય ઉછેદવા, પૂજા પ્રકાર, ૪. દુહાને અથ– શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાય કર્મને ટાળશું. ૧ જેમ રાજા ખુશ થયે થકે પુષ્કળ દાન આપવા ભંડારીને હૂકમ કરે, પણ જો ભંડારી ખીજે હોય તે અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિહન કરે છે. ૨-૩ અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકમને ઉછેર કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ. ૪ WWW.jainelibrary.org Page #639 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે (આંબાના વડલા હેઠે ભયાર, સરોવર લહેર લે છે રે.એ દેશી) જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે છે, કહેતાં નવિ આણે લાજ, કર જોડીને આગળ રહે રે. જ૦ ૧ જિનપૂજાને અંતરાય, આગમ લેપી નિંદા ભજી રે; વિપરીત પ્રરૂપણ થાય, દીનતણું કરુણ તજી રે. જ૦ ૨ તપસી ન નમ્યા અનુગાર, જીવતણી મેં હિંસા સજી રે; નવિ મળિયા આ સંસાર તુમ સરિખે રે શ્રી નાથજી રે. જ૦ ૩ રક ઉપ૨ કીધું કે, માઠાં કર્મ પ્રકાશિયાં રે; ધરમમારગને લેપ, પરમારથ કેતાં હાંસિયા રે, જ૦ ૪ ઢાળને અથ– પ્રભુની જળપૂજા કરી તેમની આગળ આપણી પિતાની વીતેલી વાતે કહો. કહેતાં જરા ય લજજા લાવશે નહિ. બે હાથ જોડી પ્રભુ આગળ ઉભા રહી કહે. ૧ હવે અંતરાયકર્મના બંધહેતુઓ કહે છે -જિનેશ્વરની પૂજામાં અંતરાય કર્યો, આગમશાસ્ત્ર લેપ્યા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણાઓ કરી, દીન ઉપરની દયા તજી, તપસ્વી મુનિને નમ્યા નહિ, જીની હિંસા કરી. હે પરમાત્મા! તમારા જે નાથ આ સંસારમાં મને મળે નહિ તેનું આ પરિણામ છે. ૨-૩ તેમજ મેં ગરીબ ઉપર કેપ કર્યો, કેઈના મીઠાં કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાગને લેપ કર્યો, પરમાર્થની વાતે કરનારની હાંસી કરી. ૪ WWW.jainelibrary.org Page #640 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ ૬૨૩ ભણતાને કર્યો અંતરાય, દાન દીયંતા મેં વારિયાં રે, ગીતા રથને લાય, જૂઠ બેલી ધન ચોરીયાં રે, જc ૫ નર પશુઆ બાળક દીન,ભૂખ્યાં રાખી આપે જમ્યો રે; ધર્મ વેળાએ બળહીન; પદારા રંગે રમ્યો રે, જ૦ ફૂડ કાગળિયે વ્યાપાર, થાપણું રાખીને ઓળવી રે; વેશ્યાં પરદેશ મેઝાર, બાળકુમારિકા ભેળવી ૨. જ૦ ૭ પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાયકરમ એમ કીધ તે સવિ જાણે છે જગધણું રે. જ૦ ૮ જળે પૂજતી દ્વિજનારી, સેમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણુ મેં પણ શિર ધરી રે. જ૦ ૯ ભણનારાઓને ભણાવામાં અંતરાય કર્યો, દાન આપનારાઓને અટકાવ્યા, ગીતાર્થ પુરૂષોની હીલના કરી–નિંદા કરી, જુઠું બેલી પારકાનું દ્રવ્ય રાખ્યું.' માણસ (ચાકર), પશુ બાળક અને દીનજનેને ભૂખ્યા રાખી પોતે જમે. ધર્મ કરતી વખતે બળહીન થયે. પરસ્ત્રી સાથે આનંદથી રમે. ૨ ખેટા કાગળે (હુંડીઓ) લખી વ્યાપાર કર્યો, પારકી થાપણુ રાખીને એળવી, બાળક અને કુમારિકાઓને ભેળવી પરદેશમાં વેચ્યા. ૭ પિપટને પાંજરામાં પૂર્યા, હે સ્વામી! હું કેટલી વાત કહું? મેં આવી રીતે અનેક પ્રકારે અંતરાય કર્મ બાંધ્યું છે. હે જગતના ધણી! આપ તે સર્વ જાણે છે. ૮ - પ્રભુની જળ પૂજા કરવાથી સમશ્રી બ્રાહ્મણી મુક્તિપદ પામી WWW.jainelibrary.org Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર તીર્થોદકેમિશ્રિતચંદનૌયૅ, સંસારતાપાહતયે સુશી જરાજનીપાંતરજેડલિશાંત્ય, તત્કામદાહાથમજ યજેલહમ-૧ સુરનદીજલપૂર્ણ ઘટેલ્થ: ઘુસૂણમિશ્રિતવારિભ પરે, સ્નપય તીર્થકૃત ગુણવારિધિં, વિમલતક્રિયતાંચનિજામનગર જનમનોમણિભાજનભાયા, શમસૈકસુધારસધાણ્યા; સકલાધકલારમણ્યકં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩ ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જાજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વિનસ્થાનકેદનીય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા દુહા શીતળગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મશીતળ કરવા ભણ, પૂજે અરિહા અંગે. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા જગના આધારભૂત છે. મેં પણ તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે. ૯ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની જલપૂજાને અંતે પૃ૦ ૪૪૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અંતરાયકર્મ બાંધવાના કારણેને ઉછેદ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. દુહાને અથ :– જેમનામાં શીતળગુણ રહ્યો છે અને જેમને મુખને રંગ Page #642 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ ૨૫ અંગવિલેપન પૂજના, પૂજે ધરી ઘનસાર ઉત્તરપયડી પાંચમ, દાનવિલન પરિહાર, ૨ - - - - - - ( કામણગારે એ કુકડે રે–એ દેશી ). કરપી ભૂંડે સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર કરપી૧ કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છેડે નહીં કુકર્મ, કરપી. ૨ દાનતણ અંતરાયથી રે, દાનતણે પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લેક ન લે તસ નામ, કરપીd ૩ પણ શીતળ–શાંત છે, તે અરિહંત પરમાત્માના અંગની આત્માને શીતળ કરવા માટે પૂજા કરો. ૧ પ્રભુના અંગે ઘનસાવડે વિલેપન કરે કે જેથી અંતરાથકમની પાંચ ઉત્તરપ્રકૃતિમાંથી દાનાંતરાય દૂર થાય. ૨ હાળીને અથ– આ સંસારમાં કૃપણ મનુષ્ય ભંડે કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે રાજાના દરબારમાં રાજાના કહેવા છતાં મુનિરાજને દાન આપ્યું નહીં. ૧ કૃપણ મનુષ્ય શાસ્ત્રો સાંભળતા નથી, તેથી ધર્મ પામતે નથી, ધર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણ જે રહે છે. કુકર્મને ત્યાગ કરતા નથી ૨ - પૂર્વે દાન દેતાં અંતરાય કરવાથી આ ભવમાં ગુરુના ઉપદેશથી પણ દાનને પરિણામ આવતું નથી અને તેવા કૃપણનું લોકો પ્રભાતે નામ પણ લેતા નથી. ૩ ko Page #643 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે કૃપણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણુમાર; વિશ્વાસી ઘર આવતાં રે, ક૯પે મુનિ આર રે, કરપી૪ કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજન હે દૂર, અધૂધની ગુણ દાનથી રે, વછે લોક ૫ડર, કરપી. ૫ કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરુધર રૂડા કેરડો રે, પંથગ છાંય લગાર, કપી. ૬ ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયક ગુણ પ્રગટાય. કરપી૭ શ્રાવક દાનગુણે કરી રે, તુંગીયા અભગ દુરાર; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ મ ાર કરપી ૮ અત્યંત કૃપણુતા સાંભળી ઘરે મુનિરાજ પણ આવતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ આવવું કપે એ મુનિરાજન આચાર છે. ૪ કૃપણુ લક્ષમીવંત હોય તે પણ તેનાં મિત્રો અને સ્વજને તેનાથી દૂર રહે છે. ઉદાર મનુષ્ય અલ્પ ધનવાળો હોય તે પણ તેના દાનગુણથી લેક તેની ઉજજવળતાને ચાહે છે. ૫ મેરુપર્વત ઉપર રહેલ એ પણ કલ૫ર ઉપકાર કરી શકતું નથી. તે કરતાં મારવાડમાં રહેલ કેરડો સારે છે જે મુસાફરોને કાંઈક છાયા આપે છે. ૬ અંતરાયકમને ક્ષપશમ થવાથી જીવ પ્રભુની ચંદનપૂજામાં ધન વાપરી શકે છે. જેવી રીતે જ્યસૂર અને શુભમતિએ પ્રભુભક્તિ કરી લાયક ગુણ પ્રગટાવ્યા. ૭ દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના દ્વારે યાચકો WWW.jainelibrary.org Page #644 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ કાવ્ય અને મત્ર જિનપતેવ રંગ ધસુપૂજન, નિજામરણા ભવભીતિહૃત; સકલરે વિયેાગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિપાવનમ. ૧ સહજક કલ વિનાશન-૨મલભાવસુવાસના નૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ ૧૨૭ કહી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાયુ શ્રીમતે વીજિનેન્દ્રાય ઢાનાંતરાયનિવારણાય ન યજામહે સ્વાહા. ત્રીજી પુષ્પપૂજા કુહા હેય ત્રીજી સુમનસતણી, સુમનસ કર્ણ સ્વભાવ; ભાવ સુગંધી કરણ ભણી, વ્યકુસુમ પ્રસ્તાવ. ! માટે હ ંમેશા ખુલ્લા રહેતા હતા. શ્રી શુભવીર પરમાત્માએ પાંચમાં આગ ભગવતીસૂત્રમાં તેના વખાણ કર્યાં છે. ૮ કાવ્ય તથા મંત્રના અથ પ્રથમ દિવસની ચંદનપૂજાને અ ંતે પૃ૦ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણવા. મંત્રના અર્થ માં એટલુ ફેરવવું કે–દાનાંતરાયના નિવારણ માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. દુહાના અથ હવે પરમામાની ત્રીજી પુષ્પા કરા કે જેને પૂજકને સુદર મનવાળા કરવાને સ્વસાવ છે. આત્માને ભાવથી સુગ ષિત કરવા માટે આ દ્રવ્યથી પુષ્પપ્રજાના પ્રસ્તાવ છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂજાસંગ્રહ સાથે માલતી ફૂલે પૂજતી, લાભવિઘન કરી હાણ વણિકસુતા લીલાવતી પામી પદ નિરવાણ, ૨ ઢાળ ( ઓરાં આવોજી, કહું એક વાતલડી—એ દેશી ) મનમંદિર આવ રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયે રાતલડી, મન૧ વ્યાપાર કરેવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે કેડી ન એક મળે, મન૦ ૨ રાજગૃહી નગરે રે, કમક એક ફરે; ભિક્ષાચરવૃત્તિયે રે, દુઃખે પેટ ભરે. મન૦ ૩ વણિકપુત્રી લીલાવતી માલતીના પુર્વ પ્રભુને પૂછ લાલાંતરાયને ક્ષય કરી નિર્વાણપદ પામી. ૨ ઢાળનો અથ – હે પરમાત્મા ! તમે મારા મનરૂપ મંદિરમાં પધારે. હું એક વાત આપને કહું. હે સ્વામી! હું અજ્ઞા લીની સોબતમાં આખી રાત રમે છું. (ઘણે કાળ મેં પસ ૨ ક.) ૧ - વ્યાપાર કરવા માટે પ્રાણ દેશ-પરદેશ જાય છે, પારકાની સેવા કરે છે, પણ લાભાંતરાયના ઉદયથી એક કેડી પણ મળતી નથી. ૨ રાજગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક ) ફરતે હતે. ભિક્ષાચારવૃત્તિ કરી દુઃખે પેટ ભરતે હતે. પણ તેને લાભ વરાયને ઉદય હોવાથી લેકે આપતા ન હતા. તે કારણે Page #646 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ લાભાંતીયે રે, લેક ન તાસ દીએ; શિલા પાડે તે રે, પહેાત સાતમીએ. મન- ૪ ઢંઢણ અણગાર રે, ગોચરી નિત્ય કરે પશુઆં અંતરાયે રે, આહાર વિના વિચરે. મન ૫ આદીશ્વર સાહિબ રે, સંયમભાવ ધરે, વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે. મન ૬ મિથ્યાત્વે વાહ્યો રે, આરતયાન કરે; તુજ આગમવાણું રે, સમકિતી ચિત્ત ધરે. મન૦ ૭ જેમ પુણુઓ શ્રાવક રે, સંતેષભાવ ધરે, નિત્ય જિનવર પૂજે રે, ફૂલપગાર ભરે. મન ૮ લેકે ઉપરના શ્રેષથી વૈભારગિરિ ઉપરથી એક મોટી શીલા પાડતાં તે પોતે જ પડી જવાથી મરીને સાતમી નરકે ગયા. ૩-૪ ઢંઢણમુનિ હમેશા ગેચરી માટે ભમતા હતા, પણ પૂર્વ ભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી લોકે તેને આપતા ન હતા. તેથી આહાર વગર વિચરતા હતા. ૫ આદીશ્વરપ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી, પૂર્વના અંતરાયના ઉદયે એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા, છેવટે શ્રેયાંસરાજાના ઘરે શેરડીના રસથી પારણું કર્યું. ૬ મિથ્યાત્વથી વાસિત જીવ લાભાંતરાયને ઉદય હોય ત્યારે આધ્યાન કરે છે જ્યારે સમકિતીજીવ તે વખતે તમારા ગમની વાણીને ચિત્તમાં ધારણ કરે છે. ૭ જેમ પુણી શ્રાવક (અંતરાયને ઉદય હોવાથી ફક્ત Page #647 -------------------------------------------------------------------------- ________________ દર , જયંહ સાથ સંસારે ભમતાં રે, હું પણ આવી ભળે; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળે. મન ૯ કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસા નિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમગુણસંગિના જન વિધેહિ નિધેહિ માર્ચ, ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહેજકર્મ કરેણ વિશેાધયા; પરમયોગબલેન વશીકૃત, સહજસિદ્ધહ પરિપૂ. ૨ અહી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવરણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય લાભોતરાયા છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા, ૧૨ા દોકડા જ કમાતે હતે છતાં) સ તેષભાવ ધારણ કરતે હતું અને હંમેશા ફૂલ પગાર ભરી જિનેશ્વરની પૂજા કરતે હતે. ૮ હે પ્રભુ ! હું પણ સંસારમાં ભ્રમણ કરતાં આપની પાસે આવી ગયો છું. અને અંતરાયકને નિવારનારા શ્રી શુભવીરપ્રભુ મને મળ્યા છે. ૯ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની કૂલપૂજાને અંતે પૃ. ૪૪૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-લાભનંતરાયને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની પુષ્પ-પૂજા કરીએ છીએ. Page #648 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ ૬૩૧ ચેથી ધૂપ-પૂજા દુહા કમકઠિન કઇ દાહવા, થાન હુતાશન ગ;. ધૂપ જિન પૂછ દહો, અંતરાય જે ભેગ. ૧ એકવાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભોગ કહે જિન છેક ૨ - હાવી ( રાગ-આશાપરી. છોડ નજી-એ દેશી ) બીજી બાજુ બાજી બાજી, ભાગવિઘનઘન ગાજી, ભૂo આગમત ન તાજી ભૂ૦ કર્મકુટિલ વશ કાછ, ભૂ૦ * “સાહિબ સુણ થઈ રાજી, ભૂ બાજી. (એ આંકણી) કાળે અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; મયણભણી ન રહે છીની, મળિયા માતપિતાજી. ભૂ૦ ૧ દુહાને અથ– આકરા કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને ધૂપવડે શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભેગાંતરાયકમે છે, તેને બાળે. ૧ જે વસ્તુ એક જ વખત ભેગમાં આવી શકે તે–જન, પાણી અને વિલેપન વગેરેને જ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા ભેગ કહે છે. ૨ હે પરમાત્મા ! ભેગાંતરાયરૂ૫ વરઝાદના ગરવમાં હું મારી બધી બાજી ભૂલી ગયે. કુટિલ કર્મને વશ બનવાથી આત્માની આગમરૂપી ન્યાત તાજી ન રહી. છે સાહેબ! મારી Page #649 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પૂજાસંગ્રહ સાથે અંતરાયથાનક સેવનથી, નિધન ગતિ ઉપરા; કૂપની છાયા કપ સમાવે, ઈ તેમ સવિ ભાંજી, ભૂo ૨ નિગમ એક નારી ધૂતી પણું ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિય, જ્ઞાનદશા તવ જાગી. ભૂ૦ ૩ કબડ્ડી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રેગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂo ૪ બધી હકીકત મારા પર રાજી થઈને સાંભળે. અનાદિકાળથી અ ચેતન સંસારમાં રઝળે છે. તેની એકે ય વાત સાજીબરાબર નથી. મયણાસુંદરીની બેન-સુરસુંદરી જ્યારે તેને પિતાના માતા-પિતા મળે છે, ત્યારે રેવા લાગી, કઈ રીતે છાની રહેતી નથી. પોતાની બધી પાછલી વાત યાદ આવી ૧ હે પ્રભુ! મેં અતરાયકર્મ બાંધવાના સ્થાનકે સેવવાથી નિર્ધનપણું પ્રાપ્ત કર્યું. તેથી જેમ કૂવાની છાયા કૂવામાં સમાઈ જાય છે, તેમ મારી બધી ઈચ્છા મારા મનમાં જ સમાઈ ગઈ. ૨ એક વણિકે એક સ્ત્રીને છેતરી તે પૈસાથી પિતાના માટે ઘેબર કરાવ્યા, સાસુએ હેતથી ઘેબર જમાઈને ખવરાવી દીધા, જમીને જમાઈ પાછો ગયો. વણિકની ઘેબર ખાવાની ભૂખ ન ભાંગી, હકીકત જાણું ત્યારે તેની જ્ઞાનદશા જાગી. ૩ કયારેક કષ્ટો કરવાથી ધનપતિ થાય પણ ભેગાંતરાયકમને ઉદય હોય તે રેગી થાય, પરાધીન થાય, અન્ન ઉપર અરુચિ થાય, ઉત્તમધાન્ય ભાવે નહિ, એવી સ્થિતિ થાય. ૪ Page #650 -------------------------------------------------------------------------- ________________ ચાસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ ક્ષાયકભાવે ભાગની લબ્ધિ, પૂજા ગ્રૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયધર ભૂપાળા, ભૂલ્યા ૫ કાવ્ય અને મત્ર અગુરુમુખ્યમને હવસ્તુના, સ્વાનરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂપનપૂજનમતઃ. ૧ નિજગુણાક્ષયરૂપધૂપન સ્વગુણઘાતમલપ્રવિકા ણમ્ ; વિશાધમન તસુખાત્મક, સહજસિદ્ધમહુ` રપૂજયે, ૨ મંત્ર ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીજિને ડ્રાય ભાગાંતરાયદહનાય ધૂપ' યજામહે સ્વાહા. પાંચમી દીપક-પૂજા ૬૩૩ દુહા ઉપભાગવિધન પતગીએ, પડત જગત ૐ જ્યેાત; ત્રિશલાનઢન આગળે, દીપકના ઉદ્યોત. ૧ ૫ હે પ્રભુ ! હું વિશાળ ધૂપપૂજા કરીને ક્ષાયિકભાવની ભેગલબ્ધિ માગુ છું. મા પૂજા કરવાથી ત્રિનયધરરાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યુ' છે ૫ કાવ્ય તથા મંત્રને અથ–પ્રથમ દિવસની ધૂપ-પૂજાને પૃ૦ ૪૫માં અંતે આપેલ છે, તે મુજબ જાવા મંત્રના અંમાં એટલું ફેરવવું કેભેગાંતરાયકના નાશ કરવા માટે અમે પ્રભુની ધૂપ-પૂજા કરીએ છીએ. દુહાના અ ઉપભાગાંતરાયરૂપ પતગીએ જીવાની જ્ઞાનરૂપ જ્ગ્યાતિમાં Page #651 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ પૂજાસંગ્રહ સાથે ભેગવી વસ્તુ ભગવે, તે કહીએ ઉપભેગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ, ૧ ઢાળ (રાગ–કાફી અરનાથકું સદા મારી વંદના-એ દેશી.) વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મારી વંદના. ઉપગ અંતરાય હઠાવી, ભેગીપદ મહાનંદના રે. જિ અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરઈદના રે. જિ૦ ૧ દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નદિના રે; જિ0 સુણીય વિપાક સુખી ગિરનારે, હેલકતેહ મુણીંદના રે. જિ૦ ૨ પડી બળી જાય તેટલા માટે મહાવીરજુ થાસે દીપકને ઉદ્યોત કરીએ. ૧ - એક વખત ભગવેલી વસ્તુ વારંવાર ભેગવાય તે આભૂષણ, વસ્ત્ર, સ્ત્રી અને ઘર વગેરે સંગમાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે. ૨ ઢાળને અથ– શ્રી જિનેશ્વરને મારી વારંવાર વંદના છે. જે પ્રભુ ઉપભેગાંતરાયને દૂર કરી મહાનંદ–મોક્ષપદના ભેગી બન્યા છે. અંતરાયકર્મના ઉદયથી સંસારી જીવ નિર્ધન થાય છે. અને પારકાને તાબેદાર થાય છે. ૩ ' પૂર્વભવમાં મુનિરાજની હીલના-અપભ્રાજના કરવાથી ભીમસેન રાજાને દેશ-પરદેશમાં ભ્રમણ કરી ઘરે ઘરે સેવા કરવી પડી હતી, તેના વિપાક સાંભળી છેવટે ગિરનાર ઉપર સુખી થયા–મોક્ષપદવી પ્રાપ્ત કરી. ૨ Page #652 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ બાવીશ વરસ વિગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; જિ. નળ દમયંતી સતી સીતાજી, માસી આકંદના રે. જિ૦ ૩. મુનિવરને માદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે; જિ. શ્રેણિક દેખે પાઉસનિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિ. ૪ ઈમ સંસાર વિડંબન દેખી, ચાહે ચરણજિનચંદના રે; જિ. ચકવી ચાહે ચિત્તતિમિરારિ ભેગી ભ્રમર અરવિંદના.જિ૫ જિનમતિ ધનસિરિયસાહેલી, દીપક પૂજા અખંડના રે;જિ0 શિવપામીતિમ ભવિષદ પૂજે, શ્રીગુભવીરજિણુંદનારે જિ૦૬ ઉપગાંતરાયના ઉદયથી પવનજયની સ્ત્રી અંજનાસુંદરીને બાવીશવર્ષ સુધી પતિને વિયોગ રહ્યો. નળ-દમયંતીને બાર વર્ષને વિયેગ રહ્યો. તેમજ સીતારુતીને છ માસ સુધી આક્રંદ કરવું પડ્યું. ૩ - મુનિરાજને માદક વહરાવી પછી તેના વશે તેની નિંદા કરવાથી ઉપભેગાંતરાય બાંધનાર મમ્મણ શેઠની વિડંબના વર્ષાઋતુમાં રાત્રિએ પિતાના મહેલમાં બેઠેલા શ્રેણિક રાજાએ જોઈ. ૪ આ પ્રમાણે સંસારમાં વિડંબના જેઈ, જેમ ચક્રવાકી સૂર્યને ઈરછે છે અને ભેગી એ ભ્રમર કમળને ઈચ્છે છે તેમ હું જિનેશ્વરના ચરણને ઈચ્છું છુ. ૫ • - જિનમતિ અને ધનશ્રી નામની બંને સખીઓ અખંડ દીપક-પૂજા કરવાથી મોક્ષપદ પામી, તેમ હે ભવ્ય જીવે ! તમે પણ શ્રી શુભવીર જિનેવરના ચરણને પૂજે ૬ WWW.jainelibrary.org Page #653 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પૂજાસંગ્રહ સાથે - - - - કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમાનં, ત્રિભુવનેશ્વરસક્વનિ શાભનમ; સ્વતનુકાંતિક તિમિરે હરે, જગતિ મંગલકારણ માતરમ. ૧ શુચિમનાત્મવિદુલદીપકે જવલિતપાપતંગસમૂહકે; સ્વપદં વિમલ પરિલેભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ 8 હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુ નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભેગોતરાયા છેદનાય દીપ યજામહે સ્વાહા. છઠ્ઠી અક્ષત પૂજા દુહા વીર્યવિઘન ઘન પલળસેં, અવરાણું વિતેજ; કાળ ગ્રિમ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની દીપક-પૂજાને અંતે પૃ૦ ૪પ૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉપભેગોતરાયને ઉચછેદ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. દુહાને અથ– વીયતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે. તે ગ્રીષ્મકાળ સરખા વિશેષ તેજવાળા જ્ઞાનને ઉદય થવાથી આત્મા તેજવાળે થાય છે અને દીપી નીકળે છે. ૧ Page #654 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ ૬૩૭ અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ વહી, યુણિયે જગતદયાળ, ૨ ( ફળ ભઈ મેરી આજુકી ઘરિયાં-એ દેશી) જિપ્સદા યારા મુણીંદા પ્યારા, દેખેરી જિર્ણોદા ભગવાન, ખેરી જિમુંદા યારા. (એ આંકણી) ચરમપયડીકે મૂલ વિખરિયાં, ચરમતીરથ સુલતાન દે દરશન દેખત મગન ભયે હૈ, માગત ક્ષાયિક દાન, દેo ૧ પંચમવિઘનકે ખય ઉપશમસે, હેવત હમ નહીં લીન, દેહ પાંગળ બળહીના દુનિયામેં, વીર સાળવી દીન, દેo ૨ શુદ્ધ અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત સ્વસ્તિક પૂરી, પ્રભુની સ્તુતિ કરીએ. ૨ કાળનો અર્થ : સામાન્ય કેવળી (જિન) માં ઇંદ્ર સમાન અને મુનિઓમાં ઈંદ્ર સમાન પ્યારા શ્રી જિનેંદ્રભગવાનને જુઓ. હે પ્રભુ ! આપ અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વીતરાયને મૂળમાંથી ઉખેડી તમે છેલ્લા તીર્થના રાજા થયા છે. આપના દર્શન કરી અમે હર્ષમાં મગ્ન થયા છીએ. અને આપની પાસે ક્ષાયિકભાવના વીર્યગુણનું દાન માગીએ છીએ, ૧ આ પાંચમી અંતરાયકની પ્રકૃતિના ક્ષપશમથી અમે ખુશી થઈએ એમ નથી. એ કર્મના ઉદયથી જગમાં પાંગળાતુલા અને બળહીન પ્રાણું થાય છે. વીરે સાળવી પણ એના ઉદયથી જ દીન થયે. ૨ Page #655 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ પૂજાસંગ્રહ સાય હરિ બળ ચડી શક ર્યું બળિયે, નિર્બળકુળ અવતાર દેo બાહુબળી બળ અક્ષય કીને, ધન ધન વાલીકુમાર, દેo ૩ સફળ ભયો નરજન્મ હમેરે, દેખત જિનદેદાર; દેe લેહચમક જ્યે ભગતિસેં હળિયે, પારસ સાંઇ વિચાર; દેo ૪ કીસ્યુગલ વીહિ ચંચુમેં ધરલેં, જિન પૂજત ભયે દેવ; દેo અક્ષતસે અક્ષયપદ દેવે, શ્ર શુભવીરકી સેવ, દેo : - કાવ્ય અને મંત્ર ક્ષિતિતલેડક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરેડક્ષતામંડલમઃ ક્ષતવિનિમિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણેઘતમ • ૧ સહજભાવસુનિર્મલiડલે-ર્વિપુલદોષવિધકમંગલે અનુપરસુબેધવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ - વાસુદેવ, બળદેવ, ચક્રવત્તિ અને ઈંદ્ર જેવા બળવાન આત્મા પણ આ પ્રકૃતિના ઉદયથી નિર્બળ કુળમાં જન્મે છે. આ પ્રકૃતિના દઢ ક્ષયપશમથી બાહુબળી અક્ષયબળવાળા થયા છે. અને અતિબળવાળા વાલીકુમારને પણ ધન્ય છે. ૩ હે પ્રભુ! આપના દર્શન થવાથી અમારે મનુષ્યજન્મ સફળ થયે હવે સાંઈ પરમાત્મા એવા આપની સાથે ભક્તિથી પારસમણિ અને લેહચમકની જેમ હળી-મળી જવા ઈચ્છીએ છીએ. ૪. શુકયુગલ ચાંચમાં ત્રીહિ (ચેખા) લાવીને પ્રભુની પાસે ધરવાથી–જિનપૂજન કરવાથી દેવ થયા. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે પૂજા કરવાથી, તે પરમાત્મા અક્ષયપદ–મેક્ષપદને આપે છે , Page #656 -------------------------------------------------------------------------- ________________ ચેસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ મ ૩ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેવાય વીર્યંતરાયવિદાય અક્ષત યજામહે સ્વાહા, સાતમી નૈવેદ્ય-પૂજા - દુહા નિર્વેદી આગળ ઠા, શુચિનેવેદ્યને થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧ અણાહારી પદ મેં કર્યા, વિગહગઈએ અનંત; દૂર કરે ઈમ કીજીએ, દિએ અણાહારી ભદંત. ૨ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની અક્ષત પૂજાને ૫૦ ૪૫૬ માં અંતે આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે વર્યા રાયકર્મને વિચછેદ કરવા માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. કુહાઓને અથ– નિદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યને થાળ–વિવિધ પ્રકારના પકવાન્નો, ચેખા અને અમૂલ્ય એવી દાળ વગેરે સવતીથી ભલે ધરીએ. ૧ પછી એમ કહીએ કે હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અણાહારીપદ અનંતીવાર પ્રાપ્ત કર્યા છે, પણ તેવા અણાતા રીપલને દૂર કરીને હે ભગવંત! કાયમનું અણહારીપદ જે મોક્ષમાં છે, તે મને આપે. ૨. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઢાળ ( રાગકાફી, અખિયનમે` ગુલજારા–એ દેશી ) અખિયનમેં અવિકારા જિણ દા! તેરી અખિયનમે અવિકાશ. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ શાંતરુચિ પમાણુ નિપાયા, તુજ મુદ્રા મનેાહારા, જિ૦ ૧ દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉં ગુણ ચૈત્ય ઉદારા; જિ૦ પાઁચ વિશ્વન ઘનપહલ પલાયા, દ્વીપત કિષ્ણુ હુજારા, જિ૦ ૨ ક્રમ વિનાશી સિદ્ધસ્વરૂપી, ઈંગતીસ ગુણ ઉપચારા; જિ વર્ણાદિક વીશ દૂર પલાયા, આગિઇ પંચ નિવારા, જિ ૩ ઢાળના અ પૂજાસગ્રહ સાથે હું જિંનેંદ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે. સ’સારી જીવા રાગ-દ્વેષના પરમાણુએથી વ્યાપ્ત છે તેથી સિવકારી છે. તમારી મુદ્રા શાંતરુચિવાળા પરમાણુઓથી ખનેલી છે, તેથી અત્યંત મનહર છે. ૧ આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુથી, પર્યાંયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ઉત્તમ ગુણવાળી છે. આપે પાંચે અંતરાય રૂપી ગાઢ પડળને દૂર કરેલ છે, તેથી આપ હજાર કિરણવાળા સૂચ'ની જેમ દ્રીપેા છે. ૨ આપ કા વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છે, તેથી આપનામાં ઉપચારથી આ પ્રમાણે ૩૧ ગુણૈા ઉત્પન્ન થયા કહેવાય છે. (તે ચુણા કયા ? તે કહે છે:-) આપનામાંથી વણ -ગ ધ રસ-સ્પર્ધાના ૨૦ ભેદો દૂર થયા છે, આપે પાંચ આકૃતિ (વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કાણુ, આયત– Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ - - - - - - - - ચોસઠપ્રકારી પૂજા, આઠમો દિવસ ' હે , તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચાર, જિ. ૪ અરૂપી પણ રૂપારેપણુસે, ઠવણું અનુયાગદ્વારા; દ ૦ વિષમકાળ જિનબિંબજિનાગમ, ભવિયણકું આધાર, જિઓ ૫ એવા મીઠાઇ થાળ ભરીને રસ ભેજન સારા; જિ. મંગળ સૂર અજાવત આવે, નરનારી કર ધારા, જિ. ૬ નિવેદ્ય ઠવી જિન આગે માગે, હલિનપસુર અવતારા; જિo ટાળી અનાદિ આહારવિકાર, સાતમે ભવ અણાહા, જિ૦ ૭ લાંબુ, પરિમંડળ ચારે તરફથી ગોળ એ પાંચ આકાર) નિવારી છે-દૂર કરી છે. ત્રણ વેદને છેદ કર્યો છે, આપ સંસારના સંગ રહિત છે, આપ અશરીરી છે, આપે ભવરૂપી બીજ બાળી નાંખ્યું છે. આ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. ૩-૪ વળી આપ અરૂપી છે પરંતુ તેમાં રૂપનું આપણું કરીને આપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તે પૂજનીય છે એમ શ્રી અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે. આ વિષમકાળમાં–પાંચમા આરામાં શ્રી જિનબિંબ અને જિનાગમ એજ ભવ્ય જીવોને આધારભૂત છે. ૫ મેવા-મીઠાઈ તેમજ ષ સ ભેજનના થાળ ભરી તે થાળ પુરુષ અને સ્ત્રીઓ હાથમાં ધારણ કરી મંગળવાજી વગાડતાં પ્રભુ પાસે આવ્યો. પ્રભુની પાસે નૈવેદ્યનાં થાળે સ્થાપના કરી જેમ હળીખેડૂત રાજા થઈ, દેવભવ પામી અનાદિ આહારને વિકાર ટાળી દઈ સામે ભવે અણાહારી પદ પામ્યા તેમ અમે પશુ પામીએ, એમ પ્રભુ પાસે માગે. ૭ Page #659 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે સગાંવહ શુદ્ધિ સાતમી પૂજ, સગ ગઈસણ ભય હારા, જિ શ્રી શુભવીરવિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા, જિ૮ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિના, - સચિરાજનસંચિતજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત હોય ચેતસા. ૧ કમત વિધનિવેદકે વિહિતજાતિજરામરણાંત; નિરશ: પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધ મહું પરિપૂજયે, ૨ ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃયુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ગાત્રાતીતાય ફલાનિ યજામહે સ્વાહા. સાત પ્રકારની શુદ્ધિ સહિત કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરણ કરનારી છે. વ્યારા એવા શ્રી શુભ વીર પરમાત્મા અને જિન આગમ જયવંત વ છે. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની વેવપૂજાને અંતે પૃ. ૪૫૯માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે.સિદ્ધપદની પ્રાપ્તિ માટે અમે નૈવેદ્ય-પૂજા કરીએ છીએ. - - - - - - - - - - - - અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ન્યાપદ્રવ્ય વિધિથદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૧ Page #660 -------------------------------------------------------------------------- ________________ થાયણ પાન, નાથ જિન સઠપ્રકારી પૂજા, આઠમો દિવસ ૬૪૩ : આઠમી ફળી-પૂજા કુહા અષ્ટકમ દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧ ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિવફળ ત્યાગ. ૨ વાળ (ધનાશ્રી ગિરુઆરે ગુણ તુમ તણુએ દેશી) પ્રભુ તુજ શાસન અતિભલું, માને સુરનર રાણે રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધે એક કાણે રે. પ્ર. ૧ દુહાઓને અથ– આઠ કર્મના દળીયાને વિનાશ કરવા માટે આ આઠમી ફળપૂજા સારત છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી નિએ મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧ વગેરે પણ પ્રભુની પૂજા કરવા માટે પ્રેમપૂર્વક કહપવૃક્ષ વગેરેનાં ફળ લાવે છે. તે પુરુષમાં ઉત્તમ એવા પરમાત્માની પૂજા કરી મોક્ષફળરૂપી દાન માગે છે. ૨ હાળને અથ– હે પ્રભુ! તમારું શાસન અત્યંત સારું છે. તેને ઈદ્રો અને રાજાએ પણ માન્ય કરે છે. માત્ર જે જ મિથ્યાત્વી કે અભવ્ય હોય છે તે તેને ઓળખતાં નથી. કારણ કે તેમાં એક (મિથ્યાવીને સાન-ક્રિયારૂપ બને નેત્ર ન હોવાથી) Page #661 -------------------------------------------------------------------------- ________________ १४४ પૂજાસંગ્રહ સાથે આગમવયણે જાણીએ, કર્મ તણી ગતિ ખાટી રે; તીસ કેડાછેડી સાગઢ, અંતરાયથિતિ મોટી રે. પ્ર. ૨ ધ્રુવબંધી ઉદયી તથા, એ પાંચે વસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયરા રે. પ્ર. ૩ સંપરાય બધે કહી, સત્તા ઉદયે થાકી રે; ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર. ૪ જ્ઞાન મહદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશી રે. પ્ર. ૫ અંધ છે, અને બીજે ( અભવ્ય જ્ઞાન રહિત ક્રિયા કરનાર હેવાથી) કાણે છે. ૧ આગમના વચનથી જાણીએ કે કમેની ગતિ ઘણી બેટી છે. અંતરાયકમની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કડાકેડી સાગરોપમ છે ૨ અંતરાયકર્મની પાંચેય પ્રકૃતિ પ્રવબંધી છે, પૃદયી છે, તેમજ ધ્રુવસત્તાક છે. દેશઘાતી છે અને અપાશવર્તમાન છે. ૩ એને બંધ દશમા સૂફમપરાય ગુણસ્થાનક સુધી છે. સત્તા અને ઉદયમાં મા ગુરુસ્થાનક સુધી છે. બારમાં ગુણઠાણાના અંતે તે જાય છે, અને તે જીવવિપાકી છે. ૪ | હે પ્રભુ! તે કર્મનો ક્ષય કરી, તમે જ્ઞાનમહોદય-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને પરમાત્માની અનંત અદ્ધિના ભોક્તા થયા છે. અમે પણ તે ફળની આશા રાખીએ છીએ. ફળપૂજાના ફળ રૂપે અમને પણ તે ફળ આપે. ૫ Page #662 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ કીરયુગલશું દુતા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે. પ્ર. ૬ સાચી ભકતે રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે; ઉત્સવ રંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. પ્ર૦ ૭ કમસૂદન તપ તરુ ફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. .૮ કાવ્ય તથા મંત્ર શિવતરે ફલદાનપપૈવ રફલૈ: કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમોહમહીધરમંડલમ૧ શમરસૈકસુધારસમાધુરે–રનુભવાખ્યફલૈરભયપ્રદે: અહિતદુઃખહર વિભવપ્રદં, સકલસિદ્ધ મહું પરિપૂજયે, ૨ કિયુગલ-પોપટનું બેડલું અને દુર્ગા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખશું નહિ. ૬ સાચી ભક્તિથી સાહેબ એવા આપને રીઝવીને આપને હૃદયમાં ધારણ કરશું. ઉત્સવરંગ વધામણા કરી અમે અમારા મનવાંછિત પૂર્ણ કરશું. ૭ . આ કર્મસૂદનતપરૂપ વૃક્ષ ફળે અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતરસની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ! તમારા આશ્રયથી અમારે પણ જગતમાં જય જયકાર થાય. ૮ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે ૫ ૪૬૨ માં આપેલ છે, તે મુજબ જણ મંત્રના અર્થમાં એટલું Page #663 -------------------------------------------------------------------------- ________________ પૂજાસ ગ્રહ સાથે નિવાર્ય શ્રીમતે ફ્લાનિ યજામહે સ્વાહા. ૐરી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુવીરજિનેન્દ્રાય અષ્ટમકર્માંચ્છેદનાય ૨૪૨ કળશ ( રાગ–ધનાશ્રી, તૂઠે તૂઠે ?-~~એ દેશી ) ગાયા ગાયા રે, મહાવીર્ જિનેશ્વર ગાયા. ( એ આંકણી ) ત્રિશલામાતા પુત્ર નગીના, જગના તાત કહા, તપ તપતાં કેવળ પ્રગઢાયા, સમવસરણ વિરચાયા રે, મ ૧ રણસિહાસન એસી ચઉમુખ, કર્માંસૂદન તપ ગાયા; આચારદિનકરે વ માનરિ, ભિવ ઉપગાર રચાયા રે. મ ર પ્રવચનસારાદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચડ્ડી પ્રમાણે એ તપ, ઉજમણે નિમાયા રે, મ ૩ ઉજમણાથી તપ ફળ વધે, એમ ભાખે જિનરાયા; જ્ઞાનગુરુ ઉપકર્ણ કરાવેા, ગુરુગવિધિ વિચાયા રે, મ૦ ૪ આઠ દિવસ મળી ચેાસઠ પૂજા, નવનવ ભાવ અનાયા; નર્ભવ પામી લાહા લીજે, પુછ્યું શાસન પાયા રે, મ પ વિજય જિનેન્દ્રસૂરીશ્વરરાજ્ય, તપગચ્છ કેશ રાયા; ખુશાલવિજય માનવિજય વિષ્ણુધના, આગ્રહથી વિરચાયા રે. મહાવી૨૦ ૬ વડઓશવાળ ઝુમાનદ સુત, શાસનરાગ સવાયા; ગુરુભક્તિશાભવાનચંદ નિત્ય, અનુમાદનફળ પાચા રે, મ૦ ૭ ફેરવવું કે—આઠમા અંતરાયકમ ના ઉચ્છે કરવા માટે અમે પ્રભુની ફળપૂવ્ત કરીએ છીએ. Page #664 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ મૃગ અળદેવમુનિ રથકારક, ત્રણ હુવા એક ઠા; કરણ કરાવણને અનુમોદન, સરખાં ફળ નિપજાયે રે. મ0 ૮ શ્રી વિઠ્યસિંહસૂરીશ્વરજેરા, સત્યવિજ્યબુધ ગાય; કપૂરવિજયે તસ ખીમાવિજય, જસવિજય પરંપર ધ્યારે, મહાવીર૦ ૯ પંડિત શ્રી શુભવિષ્ય સુગુરુ મુજ પામી તાસ પસાયા; તાસ શિષ્ય ધીરવિજય સલુણ, આગમરાગ સવારે, મ૦ ૧૦ તસ લધુબાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુજ જલાયો પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાય રે. મ. ૧૧ પહેલા ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાય; કરતા જિમ નંદીધર દેવા, પૂરણ હર્ષ સવાયો રે. મ૦ ૧૨ કવિતા શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર, બજાવત ઘંટા કરી, તવ મેહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ જિતે જગ ગાજતે, દિન, અખયતૃતીયા આજથૈ, શુભવીર વિક્રમ વેદ વસુ મુનિ, ચંદ્રવર્ષ વિરાજતે, ૧ કળશને અર્થે પ્રથમ દિવસની ફળપૂજાને અંતે આપેલ છે, તે પ્રમાણે જાણ. ચાસઠ પ્રકારી પૂજા અર્થ સહિત સમાપ્ત. - અહીં આ ઠેય કર્મનું મૂળ ઉચ્છેદવાને અર્થે, પ્રત્યેક કર્મ આશ્રયી ઉપવાસથકી માંડીને અકવલપર્યતનું તપ દિન આઠ સુધી કરવું, તેને કર્મસૂદનતપ કહે છે, તે તપ આઠ કમને ચોસઠ દિવસ પર્યત કરે, તેને યંત્ર લખીયે છીએ. આ તપને વિશેષ વિધિ ગુરૂગમથી જાણી લે. Page #665 -------------------------------------------------------------------------- ________________ પૂજા સંગ્રહ સાથે - કર્મ સંખ્યાના | અંક જેને આશ્રયીને કર્મસૂદનતપ કરવું, તે કર્મના નામનું કોષ્ટક ઉપવાસ એકાસણું એકલઠાણું - | એકસાથે એકદતી આયંબિલ નીવી અકવલ જ્ઞાનાવરણીય કિમ - - દર્શનાવરણીય ( મન થાય | | | | | | | ૨ વરણીય||||||||| કે ચાનીયા | | | | | | | | | | મહનીયમ" ||૧|૧૧| | ૨ - ર ગોત્રકમ - - - - - અતરાયકમ અંતરાયકર્મ |||||||| - ઇતિ પંડિત શ્રી વીરવિજયકૃત ચોસઠપ્રકારી પૂજા સમાપ્ત Page #666 -------------------------------------------------------------------------- ________________ કવિ શ્રી દીપવિજયજી મ. કૃત શ્રી અષ્ટાપદ-તીર્થની પૂજા પ્રથમ જલપૂજા દુહા ગષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રી મહાવીર નમું પદપંકજ તેહનાં, જે જગતારણ ધીર. ૧ પૂજન દેય પ્રકારનાં, જિનશાસનમાં જેહ; દ્રવ્ય ભાવ પૂજા બેહુ, મહાનિશીથમાં તેહ. ૨ ભાવસ્તવ મુનિવર કરે, ચારિત્ર જિન ગુણગ્રામ; જેહથી શિવસંપદ વરે, અક્ષય અવિચલ ઠામ, ૩ દુહાઓને અથ–શ્રી ત્રાષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પરમાત્મા કે જેઓ ત્રણ જગતને તારનારા અને ધીર છે, તે પચે પ્રભુના ચરણકમળને હું નમસ્કાર કરું છું. ૧ શ્રી જિનશાસનમાં પૂજા બે પ્રકારની કહી છે, (૧) દ્રવ્યપૂજા, (૨) ભાવપૂજા. આ બન્ને પૂજાને અધિકાર શ્રી મહાનિશીથ સૂત્રમાં આવે છે. ૨ ભાવપૂજા મુનિવર કરી શકે છે. તેમાં ચારિત્ર અને શ્રી જિનેશ્વર ભગવંતના ગુણસમૂહનું વર્ણન હોય છે. અને ભાવપૂજા કરવાથી મુનિવરે અક્ષય અને અવિચળ સ્થાનરૂપ મેક્ષની સંપત્તિ વરે છે–પ્રાપ્ત કરે છે. ૩ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ પૂજાસંગ્રહ સાથે દ્રવ્યસ્તવન જિનપૂજના, વિવિધ પંચપ્રકાર; આઠ સત્તર એકવીસની, અષ્ટોત્તર જ્યકાર, ૪ શ્રાવકકરણ દાય છે, દ્રવ્ય ભાવ ગુણગ્રામ; સીંચે ભાવળે કરી, સમકિત તરુવર ઠામ, ભાવે બહુ ફલ સંપજે, ગુણુ ગુણકર જે; વર્ણવું ભાવપૂજક ગુણી, વર્તામાન ગુણગેહ, ૬ દાળ ૧ લી ( શ્રી સિદ્ધપદ આરાધીએ–એ દેશી. ૧ ) લક્ષ્મીસૂરિ તપગપતિ રે, શ્રુતગંભીર ઉદાર રે, મનવસીયા, ભાવ સ્તવન પૂજન કીયે રે, સ્થાનક વીશ પ્રકાર રે. ગુણરસીયા. ૧ શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય સ્તવરૂપ પૂજા પાંચ પ્રકારે, આઠ પ્રકારે, સત્તર પ્રકારે, એકવીસ પ્રકારે અને એક આઠ પ્રકારે એમ અનેક પ્રકારવાલી જ્યવંતી વર્તે છે. ૪ ગુણના સમૂહરૂપ શ્રાવકની કરણી દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. શ્રાવકો શુભ ભાવરૂપી જળવડે એ અને કરણ કરીને સમક્તિરૂપ વૃક્ષનું મૂળ સિંચે છે. ૫ ભાવપૂજાથી ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. ગુણવાન આત્મા માટે ગુણની ખાણ રૂપ છે. વર્તમાનકાળે ભાવપૂજામાં રસિક એવા ગુણેના ઘરરૂપ જે મુનિઓ થાય છે તેના ગુણોનું વર્ણન હવે કરું છું ૬ વાળને અર્થ-શ્રી તપગચ્છના અધિપતિ, શ્રુતજ્ઞાન વડે ગંભીર, ઉદાર હૃદયવાળા, શ્રી વિજયલક્ષ્મી સૂરિ મહારાજ Page #668 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થે પૂજા-સાથે સ્થાનકવીશને સેવતાં રે, | તીર્થંકરપદ પાય રે; મન અહો જગમાં મહિમા વડે રે, કરે રંકને રાય રે, ગુણo ૨ વળી જસવિજય વાચક ગણી રે, કીધો પૂજન ભાવ રે; મન સિદ્ધચક નવપદ ભણી રે, પૂજા વિવિધ બનાવ . ગુણ ૩ રૂપવિજય પૂજન કિયે રે, ભાવસ્તવન ગુણગ્રામ રે; મન પીસ્તાલીશ આગમ ભણી રે, પંચ જ્ઞાન ગુણધામ રે, ગુણo - મારા મનમાં વસ્યા છે. ગુણના રસીક એવા તેઓશ્રીએ ભાવસ્તવ પૂજા રૂપે વિશસ્થાનક પદની પૂજા રચી છે. ૧ વિશસ્થાનપદની સેવા કરવાથી તીર્થકર નામકર્મ પામી શકાય છે. એ વીશસ્થાનકપદને મહિમા જગત માં મટે છે. એ સ્થાનકેનું સેવન રંકને રાજા કરે છે. ૨ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરે ભાવપૂજામાં શ્રી સિદ્ધચક્રજીની આરાધના રૂપ શ્રી નવપદજીની પૂજા વિવિધ પ્રકારે બનાવી છે. ૩ પતિ શ્રી રૂપવિજયજી મહારાજે ભાવરૂવરૂપે ગુણના સમૂલરૂપ એવી પિસ્તાલીશ આગમની અને ગુણના સ્થાનરૂપ એવી પંચ જ્ઞાનની પૂજા રચી છે. ૪ Page #669 -------------------------------------------------------------------------- ________________ પર વીરવિજય વ ન કર્યાં રે, અષ્ટકમ સૂરણ આગમ તણી રે, ભાવ સ્તવન ભગવાન રે; મન૦ પીસ્તાલીશ આગમ તણી રે, ચાસઠ પૂજા જ્ઞાન રે. ગુણ૦ ૫ પૂજા વળી વ્રત ખારની રે, વળી નવાણું પ્રકાર રે; મન૦ અમદ્ભૂત પૂછ્યું છે રે, પ્રજાસ ગ્રહ સાથ ગણધર વચના જેહુમાં રે, શ્રાવકને હિતકાર રે. ગુણ૦ ૬ અડસઠ આગમ ધ્રુવ રે; મન૦ વળી નંદીશ્વરદ્વીપની રે, ભાવસ્તવન ગુણસેવ ૨. ગુણ૦ ૭ મહાપૂજા ગુણગ્રામ રે; મન વર્તમાન પૂજા છે રે, શ્રાવક ગુણગણધામ રે. ગુણ૦ ૮ પૉંડિત શ્રી વીરવિજયજી મહારાજે ભગવંતના ભાવસ્તવનના અધિકારમાં આઠ કમના વિચ્છેદ કરનાર ક્રમસૂદન તપની ચેાસઠપ્રકારી પૂજા ખનાવી છે, વળી પીસ્તાલીશ આગમની અને શત્રુંજયતીના મહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂર્જા તેમજ શ્રાવકને હિતકારી એવી ખાર વ્રતની પૂજાએ રચી છે. ૫-૬ (આ પૂજાના કાઁ કવિ દ્વીપવિજયજી મહારાજ કહે છે કે–) અમારી કરેલ અડસઠ આગમદેવની પૂજા છે. જેમાં ગણુધરાના વચને છે. ભાવસ્તવન એ ગુણેાની સેવારૂપ છે. છ શ્રી ધમાઁચંદ્રજી કૃત શ્રી નંદીશ્વરદ્વીપની મહાપૂજા ગુના Page #670 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ તીર્થ પૂજા સાથે ૬૫૩ - - - - - વર્ણવું અષ્ટાપદતણું રે, પૂજા અષ્ટપ્રકાર રે; મન અષ્ટાપદ દૂરે હરે રે, અષ્ટાપદ જયકાર રે. ગુણo ૯ કિહાં છે અષ્ટાપદગિરિ રે, કેટલા કેશ પ્રમાણુ રે, મન કેમ હુઓ અષ્ટાપદગિરિ રે, વર્ણવું તાસ વખાણું રે, ગુણo ૧૦ આશરે એક લાખ ઉપરે, ગાઉ પંચાસી હજાર રે; મન સિદ્ધગિરિમી છે વેગળા રે, અષ્ટાપદ જયકાર રે. ગુણo ૧૧ સમૂહરૂપ છે. ગુણના સમૂહના ઘરરૂપ શ્રાવકે વર્તમાનકાળે આ પૂજા ભણાવે છે. ૮ આ શ્રી અષ્ટાપદતીર્થની પૂજા હું વર્ણવું છું. તે પૂજા આઠ પ્રકારે છે. આઠ કર્મના બંધનરૂપ આઠ આપદાઓને દૂર કરનાર આ અષ્ટાપદતીર્થ જયવંતુ વર્તે છે. ૯ આ અષ્ટાપદગિરિ કયાં છે ? કેટલા કેશ દૂર છે? એ તીર્થનું નામ અષ્ટાપદ કેમ પડયું ? તેનું વર્ણન આ પૂજામાં શ્રી અષ્ટાપદતીર્થ શ્રી સિદ્ધાચળગિરિથી (ઉત્સધાંગુલ પ્રમાણુના) એક લાખ પંચાસી હજાર ગાઉ દૂર છે. તે તીર્થ જયવંતું વતે છે. ૧૧ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ પૂજાસંગ્રહ સાથે તેહને વિધિ સુણીયે સહુ રે, ગુણીજન મન ઉશ્વાસ રે; મનn અષ્ટાપદ મહેસવ કરે રે, જે નર ભાવ પ્રકાશ રે. ગુણo ૧૨ જોઈ નિરવઘ ભૂમિકા રે, શાધન કરે વિચાર રે; મન અષ્ટાપદ ગિરિવરતણું રે, સુંદર કરી આકાર રે. ગુણo ૧૩ દાય ચાર અ૮. દશ પ્રભુ રે, પૂરવ દક્ષિણ જાણ રે, મન પશ્ચિમ ઉત્તર ચિહું દિશે રે; થાપે જિનવર ભાણ રે. ગુણ૦ ૧૪ આઠ આઠ નર ચિહું દિશે રે, કલશ ગ્રહી મહાર રે, મન આ અષ્ટાપદતીર્થની પૂજાને વિધિ હે ગુણુજને ! મનના ઉલ્લાસપૂર્વક સાંભળે. જેઓના હૃદયમાં અષ્ટાપદતીર્થની આરાધનાને ભાવ છે તેઓ અષ્ટાપદ તીર્થ સંબંધી મહોત્સવ કરે છે. પ્રથમ નિરવઘ ભૂમિ જે તેની શુદ્ધિ કરે છે. પછી વિચાર પૂર્વક અષ્ટાપદ તીર્થની સુંદર રચના કરે છે. ૧૨-૧૩ અષ્ટાપદતીથની રચના કરતાં પૂર્વ દિશા તરફ બે પ્રતિમા, દક્ષિણ તરફ ચાર પ્રતિમા, પશ્ચિમદિશા તરફ આઠ પ્રતિમા અને ઉત્તર દિશા તરફ દશ પ્રતિમા આ રીતે ૨૪ જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરવી. ૧૪ દરેક દિશામાં પંચામૃતથી ભરેલા કળશે લઈ આઠ આઠ Page #672 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ્મતીર્થ પૂજા-સાથે એણી પેરે આર્ટ દ્રવ્યથી રે, પૂજા કરા વિહાર રે. ગુણ૦ દીવિજય કવિરાજજી રે, સહુ જિનવર્ મહારાજ રે; અન૦ ચઢતે ભાવે પૂજીએ રે, ૬૫૫ ૧૫ ભવેાધિતરણ જહાજ રે. ગુણ૦ ૧૬ ઢાળ મીજી ( રાગ-આશાવરી. ધન્ય ધન્ય સપ્રતિ સાચા રાજા એ દેશી ) ગઇ ચાવીશીના ત્રણ જે આરા, સાગર નવ કાડાકોડી રે; તેહમાં યુગલના કાળ ગવેષા, કહે ગણધર ગણિ જોડી રે. ધન ધન જિન આગમ સાહિમા. ૧ પુરુષા ઉભા રહે. એવી રીતે જળની જેમ ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એમ અષ્ટદ્રવ્યથી પૂજા જિનમદિરમાં ભાવપૂર્વક કરશ. ૧૫ કર્યાં કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કેસઘળા ચાવીશે ય તીર્થંકર પરમાત્માને ચઢતે ભાવે પૂજીએ કે જે પરમાત્મા સ'સારસમુદ્રને તરવા માટે વહાણુ સરખા છે. ૧૬ બીજી ઢાળના અથ—ગઇ ચાવીશી (ઉત્સર્પિણી કાળની ચે.વીશી) ના છેદ્યા ત્રણ આરા કે જેનુ' પ્રમાણુ ૯ કડાકડી સાગરોપમ પ્રમાણ થાય છે તે સર્વકાળ યુગલિકોના છે એમ ગણધરાએ અને ગણિઓએ કહ્યુ છે. હું સાહેમ ! શ્રી જિનાગમને ધન્ય છે! ૧ Page #673 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે સડષભ ચોવીશીના ત્રણ જે આરા, તેમાં પણ એ રીત રે ગરષભ પ્રભુજીના જન્મ સમય લગે, અઢાર કેટકેડી છત રે ધન ધન ૨ અઢાર કેડાડી સાગરમાંહે, દશ ક્ષેત્ર સરિખા ભાવે રે, ભૂમિ થાળી સમ સરખી હેઈ, જબુદ્વીપપન્નત્તિ બતાવે રે, જીવાભિગમમાં બતાવે રે, ધન ધન ૩ ત્રીજા આરાના વરસ થાકતે, ચારસી લખ પૂર્વ વરસે રે, નાભિનુપ સરિખાના કુલમેં, પ્રગટે પ્રથમ જિન હરસે રે, ધન ધનc ૪ આ અષભ જેવીશી (વર્તમાનકાળની ગ્રેવીશી)ના પ્રથમ ત્રણ આરા કે જેનું પ્રમાણ પણ ૯ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં પણ એ રીત છે. અર્થાત્ એ કાળ પણ યુગાલિકને હતે. આ રાતે શ્રી અષભદેવ પ્રભુના જન્મ સમય સુધી ૯૯-૧૮ કેડીકેડી સાગરોપમ સુધીને કાળ યુગલિક કાળ હતા. તેમાં વિરતિને અભાવ હોય છે. ૨ પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં અઢાર કેડીકેડી સાગરોપમ પ્રમાણને કાળ વિરતિધર્મ વિનાને સરખા ભાવવાળો-યુગલિક ધર્મવાળે હોય છે. તે વખતે આ દશે ક્ષેત્રની ભૂમિ થાળી સરખી હોય છે એમ જ બૂઢીપપન્નત્તિ અને જીવાભિગમ સૂત્રમાં કહેલ છે. ૩ ત્રીજા આશના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે નાભિરાજા જેવા ઉત્તમ પુરુષોના કુળમાં ઋષભદેવ જેવા પ્રથમ જિન ઉત્પન્ન થાય છે. ૪ Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૫૭. અષ્ટાપદતીથી પૂજા-સાથે ત્રીજા આરાના વર્ષ ચોરાશી, લાખ પૂર્વ રહે શે રે; દશ ક્ષેત્રે સમકાળે હાઇ વાદળ, પ્રગટે તે જલધર વરસે પૈ. ધન ધન ૫ પંચ જાતિના જલધર વરસે રે, સમભૂમિ જળથી ખદાય રે; નહાના મેટા પર્વત પ્રગટે, સમભૂમિ વિષમ તે થાય રે, ધન ધન- અવસર્પિણી ઉત્સર્પિણી એહવા, લેમ વિલોમ છે ભાવ રે, શાશ્વત ભાવ કહ્યા વીતરાગે, કાળ સ્વભાવ બનાવ રે, જંબુદ્વીપપત્તિમાંહિ ભાવ રે, ધન ધન- ૭ જબૂના દક્ષિણ દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગ રે; નગરી અયોધ્યા ભરતની જાણે, કહે ગણધર મહાભાગ રે. ધન ધન૦ ૮ ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ બાકી રહે ત્યારે એકી સાથે પાંચ ભારત અને પાંચ એરવત એ દશેય ક્ષેત્રોમાં વાદળે પ્રગટે છે અને મેઘવૃષ્ટિ થાય છે. પાંચ જાતિના મેઘ વરસે છે તેથી જે સમભૂમિ હોય છે તે પાણીથી ખેરાઈ જાય છે અને તેમાંથી નાના-મોટા પર્વતે પ્રગટ થાય છે તેથી જે સમભૂમિ હતી તે પણ વિષમ-ખાડા ટેકરાવાળી થાય છે. પ-૬ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં આવા ભાવે સવળા અને અવળા ક્રમે કાળસ્વભાવે શાવતાભાવે વીતરાગપ્રભુએ કહ્યા છે. તેનું વર્ણન શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં આવે છે. ૭ જબૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી અને વતાય પર્વતથી મધ્યભાગમાં ભરતક્ષેત્રની અયોધ્યા નગરી છે એમ ગણધર મહારાજ કહે છે. ૮ ૪૨ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ પૂજાસંગ્રહ સાથે જબૂના ઉત્તર દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગ રે; અયોધ્યા એરવતની જાણે, કહે ગણધર મહાભાગ રે. ! ધન ધન૦ ૯ બાર જિન છે લાંબી પહેલી, નવ જનને પ્રમાણું રે; નયરી અયોધ્યા નજીક અષ્ટાપદ, બત્રીશ કેશ ઉંચાણ રે. ધન ધન ૧૦ તે અયોધ્યામાં નાભિ નરપતિ, કુલવહુ મરુદેવી નાર રે; બહષભ પ્રભુજીનાં માતાપિતા એહ, ધન ધન જસ અવતાર રે, ધન ધન૦ ૧૧ સરવારનાં સુરસુખ પાળી, સાગર તેત્રીસ આય રે; અષાઢ વદ ચેાથે જિન વિયા, ચ્યવન કલ્યાણક થાય રે. ધન ધન ૧૨ જબૂદ્વીપની જગતીના ઉત્તર દરવાજાથી અને વૈતાઢ્ય પર્વ તની મધ્ય ભાગમાં અરવતક્ષેત્રની અયોધ્યા છે. એમ શ્રી ગણધર મહારાજા કહે છે. ૯ તે અધ્યા નગરી બાર એજન લાંબી અને નવ જન પહોળી છે, દક્ષિણ ભરતાર્ધમાં આવેલી અયોધ્યા નગરીના નજીકમાં બત્રીશ કેશ ઊંચે અષ્ટાપદપર્વત વેિલ છે. ૧૦ ભરતક્ષેત્રની અયોધ્યાનગરીમાં નાભિરાજા થયા તેમને મરુદેવી પટ્ટરાણી હતી. તેઓ શ્રી કાષભદેવ પ્રભુના માતાપિતા હતા. તેમના અવતારને ધન્ય છે. ૧૧ પ્રભુ શ્રી કષભદેવ સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરા૫ર સુધી દેવસુખ ભેગવી, આયુ પૂર્ણ થવાથી અષાડ વદ ચોથે મરુદેવામાતાની કુક્ષિમાં આવ્યા ત્યારે પ્રભુનું ચ્યવન કલ્યાણક થયું. ૧૨ Page #676 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીની પૂજા-સાથે ચૈત્ર વદ નિશિ અષ્ટમી જમ્યા, ત્રિભુવન થયે ઉોત રે; દીપવિજય કવિરાજ પ્રભુજી, તારણ ભવજળ પત રે. ધન ધન૦૧૩ કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહદયકારણમૂ; જિનવરંબહુમાનજલીઘતશુચિમના પયામિવિશુદ્ધ. ૧ તુ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણીય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત ષભ-અજિતદક્ષિણદિશાસથિત-સંભવ-અભિનંદન-સુમતિ-પપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાચન્દ્રપ્રભ-સુવિધિ– શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-કુંથુ-અર મદ્વિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાધવર્ધમાન-ભિનંદ્રાયનિષ્કલંકાય ચત્તારિ-અદ-દસ–રાય જિનાય વિશ્વનાથાય દેહવર્ણલાંછન હિતાય ચતુર્વિશતિ-જિનાધિપાય જલં યજામહે સ્વાહા, પ્રભુને જન્મ ચૈત્ર વદ ૮ ની રાત્રિએ થયે તે વખતે ત્રણેય ભુવનમાં ઉઘાત થયે. કાવરાજશ્રી દીપવિયજી કહે છે કે-તીર્થંકર પરમાત્મા એ સંસારસમુદ્રને તરવા માટે વહાણ જેવા છે. ૧૩ કાક્યને અર્થ–નિર્મળ કેવળજ્ઞાનથી કાકનો ભાવ પ્રગટ કરવામાં સૂર્ય સમાન, ત્રણ જગના પ્રાણીઓના મહદયમાં કારણભૂત એવા શ્રી જિનેશ્વરપ્રભુને બહુમાનવાળા જળના સમૂહથી પવિત્ર મનવાળે થઈ આત્મશુદ્ધિ માટે સ્નાન કરાવું છું. ૧ - - - - - WWW.jainelibrary.org Page #677 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે બીજી ચંદન પૂજા દ્વાલી બીજી પૂજા ભવિ કરે, ચંદનની સુખકાર; ચંદનથી તનુ લેપતાં, વાંછિત ફલ દાતાર. ૧ મંત્રને અથ–૩ હીં શ્રીં એ ત્રણ મંત્રાક્ષ છે. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારનારા, શ્રીમાન, (ભરત ચક્રવતિએ અષ્ટાપદ પર્વત પર પ્રતિમા રૂપે સ્થાપેલા) પૂર્વ દિશામાં સ્થાપન કરેલા શ્રી ઝાષભદેવ તથા અજિતનાથ, દક્ષિણ દિશામાં સ્થાપન કરેલા સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને પદ્મપ્રભપ્રભુ, પશ્ચિમ દિશામાં સ્થાપન કરેલ સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથ, શીતળ, નાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ અને અનંતનાથ તેમજ ઉત્તર દિશામાં સ્થાપન કરેલ ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી જિનેંદ્ર કે જે સર્વ નિષ્કલંક, બે, ચાર, આઠ અને દેશની સંખ્યામાં ચાર દિશામાં રહેલા રાગદ્વેષને જિતનારા, વિશ્વના નાથ, દેહને વર્ણ, લાંછન અને શરીરની ઉંચાઈ પ્રમાણે ભરત ચક્રવર્તિએ સ્થાપેલા ચેવશ તીર્થ કરપ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ–હે ભવ્ય ! સુખકારી એવી ચંદનની બીજી પૂજા કરે. ચંદનથી પ્રભુના શરીરને વિલેપન કરવાથી વાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. ૧ Page #678 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદ્મતીર્થની પૂજા-સાથ ઢાળ મીજી ( દલ વાદલનાં પાણી કુણ ભરે—એ દેશી ) અષ્ટમી ચૈત્ર વદીની મધ્ય યણી; ઋષભના જન્મ સાહાય છે રે, જેના માંગલિક નામ ગવાય છે, પાંચ રૂપ ઈંદ્ર કરે મહુ લાભ લેવા, કોડાકોડી ધ્રુવઇ, મેિિગર લાવે; જોતાં તે આન ૢ થાય છે રે, જેનાં ૧ જોઈ જોઈ ચિત્ત હરખાય છે રે; જેનાં ગ્રહે પ્રભુ એક રૂપ વળી ત્રણ રૂપે, રૂપ એકથી ગ્રહી વજ્રને ઉલાળે ચમન્ દાય છત્ર ધરાય છે રે. જેનાં ૨ પ્રભુ આગળ ઉજાય છે રે; જેનાં શું કામ કરે રેવરાજ દેવ ઉપરે, ૧ સુકૃત લામ કમાય છે રે. જેનાં૦૩ ઢાળના અથ ચૈત્ર વદ આઠમની મધ્યરાત્રિએ શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ માય છે. તે વખતે માંગલિક ગીતા ગવાય છે. કડાકડી દેવા સાથે ઇંદ્ર મહારાજા પ્રભુને મેરુપર્યંત ઉપર જન્માભિષેક કરવા લાવે છે. તે વખતે પ્રભુને જોતાં સવને આનંદ થાય છે. ૧ ભક્તિને ઘણા લાભ લેવા સારૂ ઇંદ્ર કરે છે. પ્રભુને વાર'વાર જોઇ ચિત્તમાં હુ પ્રભુને હાથમાં ગ્રહણ કરે છે. એ રૂપે એ છે, એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે અને બાજુ ચામર વીરે પાતાના પાંચ રૂપ પામે છે. એક રૂપે Page #679 -------------------------------------------------------------------------- ________________ સુવાસ ગ્રહ સાથ કળશા એક કાડ સાઠ લાખ સખ્યા, તે સહુ નીરથી ભરાય છે રે; જેનાં ખઢીસે” વાર અભિષેક પ્રભુ ઉપરે, દેવનાં જીત એ જણાય છે રે, જેનાં૦ ૪ બહુ ચર’જીવા માત મરુદેવા જાયા, ઇમ આશીષ કહાય છે રે; જેનાં ચાર ઘડી શેષ રાત પામ્બ્લી વારે. મરુદૈવી સાત પાસ લાય છે રે. જેનાં ગુòડે તે અમૃત હવાય છે રે, જેનાં ૫ દૂર એક રૂપે પ્રભુની આાગળ પ ઉછાળે છે. દેવરાજ-ઈંદ્રદેવ તીથકર પરમાત્માની આવી ભક્તિ શા માટે કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે આ ભક્તિથી ઇન્દ્ર મહારાજાને મહાન સુકૃતને લાભ થાય છે. ૨-૩ એક કાર્ડ અને સાઠ લાખ કળામાં ભરેલ પાણીથી પ્રભુજીને અભિષેક થાય છે. જુદા જુદા દેવા અને દેવીઓના મળી કુલ ૨૫૦ અભિષેક થાય છે. (અકે જાતના આઠ-આઠ હજારો કળશે। હાવાથી કુલ ૬૪૦૦૦ કળશે હાય છે તે ૬૪૦૦૦ કળશેાદ્વારા જુદા જુદા ૨૫૦ અભિષેક થતા હોવાથી કુલ ૧ કાર્ડ અને ૬૦ લાખ કળશૈાથી પ્રભુને અભિષેક કરાય છે) આ બધા દેવાને જીત એટલે કે આચાર હાય છે. ૪ હે દેવા માતાના પુત્ર! તમે બહુ ચિરંજીવા એ પ્રમાણે આશીષ આપે છે, અને પાછલી રાત જ્યારે ચાર ઘડી બાકી હાય ત્યારે પ્રભુને તે દેવે મરુદેવા માતા પાસે લાવે છે, અને પ્રભુના અંગુઠામાં અમૃતનું સિંચન ઇંદ્ર મહારાન કરે છે. ૫ Page #680 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીની પૂજા-સાથે નાભિનુપતિ ઇંદ્ધિ મળી પ્રભુજીના - કષભદેવ તે નામ ઠવાય છે કે, જેનાં રાણી સુનંદા સુમંગલાની જોડલી, સો બેટા દો બેટડી થાય છે રે. જેનાં ૬ ભાઈ-બેનના ભાગને નિવારી, યુગલાધર્મને હરાય છે રે; જેનાં બાહુબળી બ્રાહ્મી ને ભરત ને સુંદરી, સગગણ વિવાહ કરાય છે રે. જેનાં ૭ આરા અવસર્પિણના અનંતા, એહ રીત જીત તે લખાય છે રે; જેનાં દવિજય કવિરાજ ધર્મ નિત્ય એ, ઋષભ પ્રભુના પસાય છે રે. જેનાં ૮ શ્રી નાભિરાજા અને ઇંદ્ર મળીને પ્રભુજીનું રાષભદેવ નામ સ્થાપન કરે છે. એગ્ય ઉંમરે પ્રભુજીને સંતતિમાં સે પુત્ર અને બે પુત્રીઓ થાય છે. ૬ પ્રથમ યુગલિક ધર્મમાં જે યુગલ ઉત્પન્ન થાય તેજ યોગ્ય વયે પતિ-પત્ની તરીકે વત્તતા હતા. તે યુગલિક ધર્મનું પ્રભુજી, નિવારણ કરે છે. બાહુબલી સાથે બ્ર હીના અને ભારતની સાથે સુંદરીના સગપણુ-વિવાહને ઠરાવે છે. ૭ આવા અવસાયણીકાળના અનંતભાવે કલ્પ પ્રમાણે થયા છે, થાય છે અને થશે. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- શ્રી રાષભદેવ પ્રભુના પસાયથી હંમેશા ધર્મની પ્રાપ્તિ થાઓ ૮ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૪ ઢાળ ગીત ( મહારે દીવાળી થઇ આજ, પ્રભુ મુખ જોવાને—એ દેશી ) ઋષભના વંશ ને ગેાત્ર વખાણું, સ્થાપ્યાં તે મુરરાજે રે; એક કાડાકોડી સાગર માને, ધન એ ફૂલને રે, જેમાં પંચ મઘથી હુઈ વનરાઈ, સાત વાર ફરી ફરીને ઉગે, પ્રભુનાં ગેાત્ર વંશને કરવા, માર્ગમાંથી શેલડી સાંઢા, લેઇ પૂજાસ ગ્રહ સાથે પ્રત્યક્ષ વર્તે આજ. પ્રગટ્યા જિન ખાવીશ. ધન એ કુળને રે ૧ ડુવા કાસ સમુદૃાય રે; શૈલડી તેહેની થાય. ધન૦ જેમાં૦ ૨ ઉછર ંગે જાય રે; પાસે આવે. ધન૦ જેમાં૦ ૩ હાર્ જિન ગીતની ઢાળના અથ શ્રી ઋષભદેવ ભગવંતના ઇંદ્રે સ્થાપેલા વશ અને ગેાત્રને હવે હું વણુવુ છુ.. એક કોડાકોડી સાગરાપમ કાળ વ્યતીત થવા છતાં જે આજે પ્રત્યક્ષ વો છે. એ કુલને ધન્ય છે કે જે કુળમાં ( શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતવામી સિવાયના) બાવીસ તીથ કરે થયા છે. ૧ શ્રી ઋષભદેવસ્વામિના સમયમાં પાંચ પ્રકારના મેઘની વૃષ્ટિ થવાથી સર્વ વનરાજી પ્રકુલ્લિત થઈ. એ વનસ્પતિ સાત વાર ક્રી કરીને ઉગે છે, તેમાંથી શેલડીની પશુ ઉત્પત્તિ થાય છે. ર પ્રભુના ચૈત્ર અને વંશની સ્થાપના કવા માટે ઈંદ્ર ઉલ્લાસપૂર્વક જાય છે. માગમાંથી શેલડીને સાંઢ લઇ જિનેશ્વર પાસે આવે છે. ૩ તે Page #682 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાર્થ -- -- - હાથ પસારી લેઈ ગષભજી, ઇંદ્ર અવસર જાણી રે; કાશ્યપ ગેત્ર વંશ ઇવાક એ, થાપે કહી સરવાણ ધન જેમાં ૪ નેમિનાથ મુનિસુવ્રત જિનને, શ્રી હરિવંશ સોહાવે રે; એ દાય પ્રભુના ગુણરત્નાકર, ગૌતમ ગોત્ર સોહાવે રે - ધન જેમાં પ બાવીશ જિન સહુ કાશ્યપ ગોત્રી, ઇવાગવંશી છાજે રે; એ માંહેથી છત્રીશ કલ પ્રગટયા, રાજકુલી જેહુ ગાજે, ધનજેમાં ૬ ઇવામાંથી સૂરજવંશી, ભરતેશ્વર નૃપ દીપે રે; ઈક્વિાકુમાંથી ચંદ્રવંશ તે, બાહુબળી જગ જીપે, ધન. જેમાં ૭ રાષભદેવ પ્રભુએ હાથ લાંબો કરી શેલડી લઈ લીધી. તે વખતે ઇન્દ્ર અવસર જાણીને કાશ્યપ શેત્ર અને ઈક્વાકુવંશ એ પ્રમાણે ગાત્ર અને વંશ દેવવાણીથી સ્થાપ્યા. ૪ શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામી એ બને તીર્થકરો ગુણરત્નની ખાણ એવા હરિવંશ અને ગૌતમત્રને શોભાવતા હતા અર્થાત્ એ બને તીર્થંકર હરિવંશ અને ગૌતમ ગેત્રમાં થયા હતા. ૫ - બાકીના બાવીશ જિનેશ્વર કાશ્યપગેત્રીય અને ઈક્વાકુવંશીયપણે શુભતા હતા. તે નેત્ર અને વંશમાંથી છત્રીશ રાજકુલ પ્રગટ્યાં. ૬ ઈફવાકુવંશીય ભરત રાજાના પુત્ર સૂર્યપશાથી સૂર્યવંશ Page #683 -------------------------------------------------------------------------- ________________ - પૂજાસંગ્રહ સાથે ગષભાદિક ચાવીસ જિનવરનાં, ગોત્ર ને વંશ વખાણ્યા રે; દીપવિજય કવિરાજ પ્રભુજી, કલ્પસૂત્રથી જાણ્યાં, ધન જેમાં૦ ૮ કાય સકલમોહતમિસવિનાશન, પરમશીતલભાવયુત જિનમ ; વિનયકુકમદર્શનચંદન, સહજતવવિકાસકૃતિક. ૧ મંત્ર ૪હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે પૂર્વદિશાસંસ્થિત-ગષભઅજિત-દક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિપદ્મપ્રભ-પશ્ચિમ દિશાસંસ્થિત-સુપાર્શ્વ—ચંદ્રપ્રભ-સુવિધિશીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત ઉત્તરદિશાસંસ્થિતધર્મ-શાંતિ-કુંથુ-અર-મદ્વિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્વવદ્ધમાન-જિનેતાય નિષ્કલંકાય ચારિ અ૬ દસ દેય જિનાય વિશ્વનાથાય રેહવલાંછન હિતાય ચતુર્વિશતિજિનાધિપાય ચંદનં યજામહે સ્વાહા. પ્રગટ અને ઈવાકુવંશીય બાહુબલીના પુત્ર ચંદયશાથી ચંદ્રવંશ પ્રગટ. ૭ કવિરાજશ્રી દીપવિજયજી મહારાજે આ પ્રમાણે કલ્પસૂત્ર માંથી જાણીને ઇષભદેવ વગેરે જેવી જિનેશ્વરના નેત્ર અને વંશનું વર્ણન કર્યું. ૮ કાવ્યને અથ–સર્વ મેહરૂપી અંધકારને નાશ કર નાર, પરમ શીતલભાવયુક્ત શ્રી જિનેશ્વર ભગવંતની વિનયરૂપ - - Page #684 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીની પૂજા-સા ત્રીજી પુષ્પ પૂજા દુહો ત્રીજી પૂજા સુખની, કીજે વિ ગુણ હેત; ઇહુભવ પરભવ સુખ લહે, 'સદ્ધતણા સંકેત, માલતી મરૂએ માગરો, કેતકી જાઇ ફૂલ; જિનવર હિત જતના કરી, પૂજો ભાવ અમૂલ, ઢાળ ત્રીજી ( વેણુ મ વાજ્યા હૈ, વિઠ્ઠલા વારું' તમને ?-એ દેશી ) પ્રભુની રાજનીતિ હવે વલુ, ઇંદ્રે કીધી કરણી; કાશ અડતાલીશ ફરતા મડપ, જેમ ઢાય રાણી પરણી. કેસર અને દનરૂપ ચ'દનવડે આત્માના સ્વાભાવિક તત્ત્વના વિકાસ' કરવા માટે પૂજા કરૂ છુ. ૧ મંત્રના અ—પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણવા. ફક્ત એટલુ ફેરવવું કે— અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. n દુહાના અથહે ભવ્યજીવ! શુષુપ્રાપ્તિ માટે ત્રીજી પુષ્પપૂજા કરા પુષ્પ પૂજા આ ભવ અને પરભવમાં સુખ પ્રાપ્ત કરાવનાર અને સિદ્ધિના સંકેતરૂપ છે. ૧ માલતી, મરૂ, મેગરા, કેતકી અને જાઇ વગેરેના ફૂલ જિનપૂજા માટે યતના પૂર્વક લઈ અમૂલ્ય ભાવથી જિનપૂજા કર. ૨ ઢાળના અથ—હવે પ્રભુની રાજનીતિ ત્રણ વુ છુ. ઇંદ્રે Page #685 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે અવસર્પિણીમાં રે પ્રથમ જિદને ત; ઉત્સર્પિણુમાં રે, કુલગરની એ રીત. ૧ સિહાસન ઉપર પ્રભુ થાપે, જળ આઘે નવરાવે; ચામર છત્ર ને રાજચિહ્ન, વળી અલંકાર પહેરાવે. અo ૨ યુગલ સહુ જલ લઈ આવે, ઠામ નહિં અભિષેક; જમણે અંગુઠે જલ સિંચ્યા, મન આણું સુવિવેક. અo ૩ જુગલ સહુને વિનય પાણી, વિનીતાનયરી વાસી; નયરી અયોધ્યાએ હિજ વિનીતા મંદિર માળઉજાસી અ૦૪ અડતાલીસ ગાઉને મંડપ રચી પ્રભુને સુનંદા અને સુમંગલા નામે બે સ્ત્રીઓ પરણાવી. અવસર્પિણીમાં પ્રથમ તીર્થકરને સાંસારિક વ્યવહાર સાચવવાને તેમને-ઇંદ્રને આચાર છે. ઉત્સર્પિણી કાળમાં ૨૪મા તીર્થંકર પછી કુલકર વગેરેની નીતિ બતાવવાને પણ તેને આચાર છે. ૧ " ઈંદ્ર મહારાજા પ્રભુજીને રાજ્યાભિષેક કરતાં પ્રભુજીને સિંહાસન ઉપર બેસારે છે. જળના સમૂહ વડે નવરાવે છે. ચામરછત્ર વગેરે રાજચિહુ અને પ્રભુજીને શરીરે અલંકાર પહેરાવે છે. ૨ - આ સમયે યુગલિક લે કે પ્રભુને અલંકાર–વસ્ત્રાદિથીથી સજ્જ થયેલ જોઈ અભિષેક કરવાનું બીજું સ્થાન ન હોવાથી મનમાં વિવેક લાવીને પ્રભુજીના જમણે અંગુઠે જળથી અભિષેક કરે છે. ૩ યુગલિક લોકોને આ વિનય જોઈ ઇંદ્ર મહારાજાએ વિનીતાનગરી વસાવી. અધ્યા એ જ વિનીતા છે, તે નગરીને માળવાળા મકાને વગેરેથી સુશોભિત કરી, ૪ Page #686 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે એકસે પંચદસ યોજન માને, દક્ષિણ દરવાજેથી; એકસે પંચ દસ યોજન માને, મmૌતાઠય પર્વતથી. અ૦ ૫ નયરી અયોધ્યા બેહુ મધ્યભાગે, બીજું વિનીતા નામ; જંબુદ્વીપનત્તિમાંહિ, કહે ગણધર ગુણગ્રામ, અ૦ ૬ જબૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજેથી અયોધ્યા નગરી (પ્રમાણગુલના પ્રમાણના) એકસે પંદર પેજન દૂર છે. તેમજ ભરતક્ષેત્રની મધ્યમાં આવેલા વૈતાદ્યપર્વતથી પણ અયોધ્યાનગરી એકસે પંદર એજન (પ્રમાણુગુલના પ્રમાણથી) દૂર છે. આ માપ આ રીતે આવે છે – ભરતક્ષેત્રનું પ્રમાણુ પ્રમાણેગુલે પર૬ જન અને ૬ કળા (૨૮ જન) છે તેમાંથી વચ્ચે આવેલા વૈતાઢ્ય પર્વતની જાડાઈ ૫૦ એજન બાદ કરવાથી ૪૭૬ જન અને ૬ કળા રહે. તેમાં ૨૩૮ જન ૩ કળા પ્રમાણ ઉત્તર ભારત છે અને ૨૩૮ જન ૩ કળા પ્રમાણ દક્ષિણ ભારત છે. ધ્યાનગરી દક્ષિણ ભારતના મધ્યભાગમાં આવી છે તે વિસ્તાર ૯ જન છે. તેથી ૨૩૮ જન ૩ કળામાંથી ૯ જન બાદ કરીએ તે ૨૨૯ જન ૩ કળા આવે તેનું અર્ધ કરવાથી જ ખૂદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી અને મધ્યવૈતાઢ્યથી અયોધ્યા ૧૧૪ જન અને ૧૧ કળા દૂર છે. ૧૯ કળાએ ન જન થાય તેથી અપૂર્ણને પૂર્ણ ગણું ૧૧૫ પેજન દૂર કહેવાય. ૫ અધ્યાનગરી એ વૈતાઢ્ય પર્વત અને જંબુદ્વીપની જગતીના દક્ષિણ દરવાજાથી બરાબર મધ્યમાં આવેલ છે, તેનું વિનીતા એ બીજું નામ છે. શ્રી અંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં ગુણના ભંડાર એવા ગણધર ભગવંતે એ હકીકત જણાવી છે. ૬ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ પૂજાસંગ્રહ સાથે તે વિનીતાનો રાજા થઇને, પંચ શિલ્પ પ્રગટાવે; વીશ વીશ એક એકની પાછળ, એક શિ૯૫ બતાવે, અ૦ ૭ પુરુષ કળા બહોતેર ને ચેસ, નારી કળા પ્રગટાવે; લેખન ગણિતક્રિયા અષ્ટાદશ, ઈમ સહુત બતાવે અ૦ ૮ નિજ નંદનને નામે મહેટા, મહટ રશ વસાવે; રાજનીતિ સેના ચતુરંગી, આરજખંડ સેહવે, આ૦ ૮ કમરપણે લખ વીશ પૂર્વને, ત્રેસઠ લખ પૂર્વ રાજ; વરસ ગ્યાસી લાખ પૂરવ પ્રભુની, ગૃહવાસે જિનરાજ, અ૭ ૧ ચૈત્ર વદી આઠમને દિવસે, લેઈ સંયમ શુભ ધ્યાન; ચાર હજાર મુનિવર સાથે, પુરિમતાલ ઉદ્યાન, અo ૧૧ શ્રી ઋષભદેવ પ્રભુ એ વિનીતાનગરીના રાજા થઈને પહેલા પાંચ શિ૯૫ (૧ કુંભકાર, ૨ લુહાર, ૩ ચિત્રકાર, ૪ વણકર અને ૫ નાપિત) બતાવ્યા, તે દરેક શિલ૫ના ૨૦-૨૦ ભેદ હેવાથી કુલ ૧૦૦ શિલ્પ બતાવ્યા. ૭ પ્રભુશ્રી ઋષભદેવ પુરુષની ૭૨ કળા અને સ્ત્રીઓની ૬૪ કળાએ બતાવે છે, તેમજ લેખન, ગણિત અને ૧૮ પ્રકારની લીપી વગેરે પિતાના ક૯પ મુજબ બતાવે છે. ૮ - પિતાના ૧૦૦ પુત્રોના નામે જુદા જુદા મેટા દેશે વસાવે છે. રાજનીતિ અને ચતુરંગી સેનાવડે આ આર્યખંડરૂપ ભરતક્ષેત્રને શોભાવે છે. ૯ પ્રભુ શ્રી ઋષભદેવ કુમારપણામાં વીશ લાખ પૂર્વ, ૬૩ લાખ પૂર્વ સુધી રાજાપણે એમ કુલ ૮૩ લાખ પૂર્વ સુધી ગ્રહવાસમાં રહ્યા. ૧૦ પ્રભુજી ચૈત્ર વદ ૮ ના દિવસે ચાર હજાર મુનિવર સાથે Page #688 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થ પૂજા–સાથે ૬૭૧ નમે સિદ્ધાણું પદ ઉચ્ચરતાં, પ્રગટે ચેાથું જ્ઞાન, અવદિય ભાવ અનંતા જિનના, ભૂત ભવિષ્યવત્ત માન, અo૧૨ એક હજાર વર્ષ લગે જિનજી, છદ્મસ્થાલય પાળે; તેહમાં એક વર્ષ તપ કીધું, સકલ કમમલ ટાળે, અ૦ ૧૩ પારણું કીધું ઇક્ષુરસથી, દાતા નુપ શ્રેયાંસ; ચિત્ત વિત્ત ને પાત્ર વડાઈ ઈક્ષાગકુલ અવતસ, આ૦ ૧૪ રાષભ પ્રભુને ઇરસ છે, ત્રેવીશ જિનને ખીર; ઋષભ પ્રભુને દાતા ક્ષત્રી, ત્રેરીશ બ્રાહ્મણ ધીર. અ૦ ૧૫ અયે ધ્યાનગરીના પરિમતાલ નામના ઉદ્યાનમાં શુભ ધ્યાન પૂર્વક સંયમ અંગીકાર કરે છે. ૧૧ નમો સિદ્ધાણં' પદ બોલી “કરેમિ સામાઈ' ઇત્યાદિ પદો ઉચ્ચારતાં પ્રભુજીને ચેણું મન:પર્યવ નામે જ્ઞાન પ્રગટ થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનજિનેના આવા અનેક અવસ્થિત ભાવે હેાય છે ૧૨ શ્રી કષભ જિન દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ છવસ્થ અવસ્થામાં વ્યતીત કરે છે. તેમાં તેઓએ એક વર્ષ તપ કરીને કર્મને સઘળા મળને ધોઈ નાંખ્યા. ૧૩ વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે પ્રભુજીને શેરડીના રસથી થયું. તે વખતે ચિત્ત, વિત્ત અને પાત્રની મહત્તા થઈ, દવકુકુળમાં મુગુટ સમાન શ્રેયાંસકુમાર શેભવા લાગ્યા. ૧૪ શ્રી કષભદેવપ્રભુને પ્રથમ શેરડીના રસથી પારણું થયું. વીશ જિનેશ્વરેને ખીરથી પારણું થયું અષભદેવપ્રભુને પ્રથમ Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ પૂજાસંગ્રહ સાથે નિયમા દેવલોકનાં આયુ, બાંધે કે શિવ જાવે; દીપવિજય કવિરાજ દાનના, મહિમા એહ કહાવે. અo ૧૬ કાવ્ય વિકચનિર્મલશુદ્ધમરમ–વિશચેતનભાવસમુદ્ભ; સુપરિણામપ્રસનધનનઃ પરમતત્વમહિયજામ્યહમૂ, ૧ મંત્ર 1 % હીં શ્ર પરમપુજાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યનિવારણ્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત-ઋષભ-અજિતદક્ષિણદિશાસંસ્થિત-સંભવ–-અભિનંદન– સુમતિ- પદ્મપ્રભપશ્ચિમદિશાસંસ્થિત-સુપાશ્વ– ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત-ઉત્તરદિશાસંસ્થિત-ધર્મ– શાંતિ-કુંથુ-અર–મહિલ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાWવદ્ધ– માનજિનેંઢાય નિષ્કલંકાય ચારિ અઠ દસ દાય જિનાય વિશ્વના થાય દેહવલાંછન સહિતાય ચતુર્વિશતિજિનાધિપાય પુપાણિ યજામહે સ્વાહા. દાન આપનાર શ્રેયાંસકુમાર ક્ષત્રિય હતા. અને ત્રેવીશ પ્રભુને પ્રથમ દાન આપનાર સર્વ પીર એવા બ્રાહ્મણે હતા. ૧૫ પ્રભુને દાન આપનાર નિયમા દેવલોકનું આયુ બાંધે અગર મેક્ષમાં જાય. એ રીતે કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે આ પૂજામાં દાનનો મહિમા કહ્યો. ૧૬ ' કાવ્યને અથ_વિકસિત નિર્મળ શુદ્ધ અને મનેહર એવા વિશાળ ચૈતન્યભાવથી ઉત્પન્ન થયેલા ઉત્તમ પરિણામ રૂપ સુંદર નવીન વન રૂપ પુ વડે પરમતત્વસ્વરૂપ શ્રી પરમાત્માની હું પૂજા કરું છું. ૧ Page #690 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થ પૂજા-સાથે ૧૭૩ ચોથી ધૂપપૂજા પૂજા ધૂપતણું કરે, ચેાથી ચતુર સનેહ; ભાવવૃક્ષને સીંચવા, માનું અમૃત મેહ, ૧ હાળ ચોથી (અમે વાટ તુમારી જોતાં રે, સાચું બોલે શામળીયા–એ દેશી) વિચરતા પ્રભુજી આયા રે, જગજીવન જગસાહેબીયા. વિનીતા નગરી સુખદાયા રે, જગo વદ આઠમ ફાગુણ માસે રે, જગo જસ ધ્યાન શુકલ ઉજાશે ; જગo થઉ ઘાતીકમ ખપાવે રે, જગo રાય કેવલપદ નિપજાવે રે, જગ ૧ મંત્રનો અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણો. ફક્ત એટલું ફેરવવું કે અમે પ્રભુની પુ વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ–હે ચતુરનર ચેથી ધૂપપૂજા સનેહપૂર્વક કરે. એ ભૂપપૂજા ભાવનારૂપી વૃક્ષને સિંચવા માટે અમૃ. તના મેઘ સમાન છે એમ હું માનું છું. ૧ હાળને અથ–સુખદાયક જગતના જીવનરૂપ પ્રભુજી, વિહાર કરતાં કરતાં અમે ધ્યાનગરીમાં પધાર્યા. ફાગણ વદ આઠમના દિવસે ઉજજવળ એવા શુકલધ્યાનમાં વત્તતા પ્રભુજી ચાર ઘાતી કર્મ ખપાવે છે અને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ૧ Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ પૂજાસંગ્રહ સાથે થયા લેકાલોક પ્રકાશી રે, જગ જિમ રેખા હાથ ઉજાસી રે; જગo ૫ ભરતજી વંદન આવે રે, જગo મરુદેવા માડીને લાવે રે, જગ ૨ નિસુણી માતા સુરવાણું રે, જગo સુત મુખ જેવા હરખાણી રે; જગo ફાટ્યાં દય પહલ તે દેખે રે, જગo મુખ જોઈ જોઈ માતા હરખે રે, જગo ૩ માતાને નવિ બોલાવ્યા રે, જગo માડી મન બહુ દુઃખ પાયાં રે; જગo એ તો વીતરાગ નિઃસ્નેહી રે, જગo થયા બંધન પેમ વિહી રે, જગ ૪ જેમ હાથની રેખા પ્રત્યક્ષ જોઈ શકાય તેમ લેક અને અલેકને પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પ્રભુને થયું. તે વખતે ભરત મહારાજા પ્રભુને વંદન કરવા આવે છે. સાથે મરુદેવા માતાને પણ લાવે છે. જે મરુદેવા માતા સમવસરણમાં દેવતાઓના દિવ્ય વાજિંત્રો સાંભળી પિતાના પુત્ર ઋષભનું મુખ જેવા હરખાયા. હર્ષના આંસુ આવવાથી તેમની અને આંખમાં પહેલા શેક કરવાથી જે પડ જામી ગયા હતા તે ફાટી જાય છે અને પ્રભુનું મુખ જોઈ માતા હર્ષ પામે છે. ૩ પ્રભુ નેહરાગ રહિત હોવાથી માતાને બેલાવતા નથી. આથી માતાના મનમાં ઘણું દુઃખ થાય છે. માતા વિચારે છે કે-ત્રકષભ તે વીતરાગ છે. સનેહ-રાગ રહિત છે એમ અપૂર્વ Page #692 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે ૬૭૫ ગજઔધે પદ શિવ વરિયા રે, જગo ત્રીજે ભવ ભવજળ તરિયાં રે; જગo જિનવાણી અમૃતધારા રે, જગo માડીના એક નિવાર્યા રે. જગ ૫ પ્રભુ સંઘ ચતુર્વિધ સ્થાપે રે, જગ. જસ કાતિ જગમાં વ્યાપે રે; જગ. ગણિ ગષભસેન ગણધાર રે, જગo સાધવી બ્રાહ્મી વ્રતધાર રે, જગo ૬ શ્રાવક નૃપ ભરત સુભદ્રા રે, જગo શ્રાવિકા ગુણગણુમણિ મુદ્રા રે; જગo એ સંઘ ચતુર્વિધ સ્થાપી રે, જગo હિતશિક્ષા સહન આપી રે, જગ ૭ ભાવના ભાવતાં તેમના પણ નેહરાગનાં બંધન તૂટી જાય છે, અને હાથીના સ્કંધ ઉપર બેઠા બેઠા જ કેવળજ્ઞાન પામે છે. તે વખતે તેમનું આયુષ્ય પણ પૂર્ણ થવાથી મેક્ષ પામે છે. આ રીતે મરુદેવા માતા કે જેઓને જીવ અનાદિકાળથી અવ્યવહારશશિરૂ૫ સૂમ નિગોદમાં હતું, ત્યાંથી પ્રત્યેક વનસ્પતિકાયરૂપ કેળમાં આવી ત્રીજા ભવમાં પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ પ્રભુની માતા બની સંસાર સમુદ્ર તરી જઈ મેક્ષમાં ગયા. અમૃતધારા સમાન પ્રભુની વાણી સાંભળી ભરત મહારાજાએ માતા અંગેને શોક દૂર કર્યો. ૪–૫ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુને યશ જગત્માં ફેલાયે, ભરત મારાજાના પુત્ર રાષભસેન કે જેઓ પુંડરીકસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેઓ પ્રથમ ગણધર For Page #693 -------------------------------------------------------------------------- ________________ 398 એક લાખ પૂરવ વર્ષે નિળ રે, જગત પાળે પ્રભુ અવિચળ કેવળ રે; જગ નિર્વાણભૂમિકા જાણી રે, ૨૦ અષ્ટાપદ ચઢિયા નાણી રે, જગ૦ ૮ દશ સહસ્ર નિવર્ સંગે રે, જગ૦ પૂજાસ ગ્રહ સાથે કીધાં સણ મન ર્ગે રે; જગ મહા વિદ તેરસ જયકારી રે, જગ શિવ પહેાતા જગજન તારી રે. જગ૦ ૯ ચાસઃ સુપતિ સુર્ આવે રે, જગ ક્ષીરા કે જિન નવરાવે રે; જગત થયા. સાધ્વી સમુદાયમાં પ્રથમ પ્રભુની પુત્રી બ્રાહ્મી પ્રથમ વ્રત મહેણુ કરનાર થયા. શ્રાવકવગ માં પ્રથમ ભરત ચક્રવર્તિ થયા. શ્રાવિકાવગ માં ગુણેાના સમૂહુરૂપ મણિમય મુદ્રિકા જેવા સુભદ્રા પ્રથમ શ્રાવિકા થયા. આ રીતે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, અને સર્વ જીવાને હિતશિક્ષા આપી. ૬-૭ સયમ લીધા પછી એક હૅજાર વર્ષ માદ પ્રભુજીને કેવળજ્ઞાન થયું. પ્રભુ ૧ હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવલજ્ઞાન પર્યાય પાળે છે. નિર્વાણુસમય જાણી જ્ઞાની એવા પ્રભુ અષ્ટાપ પર્વત પર આવ્યા. ૮ દશ તુજાર મુનિવર સાથે પ્રભુજીએ અણુસણુ કર્યું, અને મહા વઢ ૧૩ (ગુજરાતી પેષ વદ ૧૩ મેરુતેરશ ) ( દિવસે જગતના લેાકેાને તારીને મેક્ષે ગયા. ૯ ના આ વખતે ચાસઠ ઈંદ્રો તથા દેવા આવે છે. ક્ષીરસમુદ્રના પાણીથી જિનેશ્વર આદિને નવરાવે છે. શ્રી જિનેશ્ર્વર, ગણુધર Page #694 -------------------------------------------------------------------------- ________________ ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ ૨૭૭ જન ગણધર મુનિવર કાજે રે, જગo કીધી ત્રણ ચય સુરરાજે રે, જગ ૧૦ તિહાં અગ્નિકુમાર ઉજાળે રે, જગo ચંદનકાઠે પરજાળે રે, જગo કરી પીઠ પાદુકા સ્થાપે રે, જગo કીર્તિ જગામાં જસ વ્યાપ રે. જગ૦ ૧૧ જુઓ જંબૂદીપન્નત્તિ રે, જગo નિરખે આવશ્યક નિર્યુક્તિ રે જગ0 એમ પૂજા ચારમાં વર્ણવી રે, જગo પ્રભુ ઋષભતણું આચરણ રે, જગ૭ ૧૨ હવે વર્ણવું અષ્ટાપદગિરિ રે, જગo જે વરે અહોનિશ સુરનર રે જાવ પ્રભુ દીપવિજય કવિ રાજે રે, જગo જસ પહો જગમાં વાજે રે. જગo ૧૩ અને મુનિવરો માટે દેવેંદ્ર ત્રણ ચિતાઓ રચી. અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રગટ કર્યો. ચંદનના કાછો વડે અગ્નિદાહ કરવામાં આવ્યા. નિર્વાણભૂમિ ઉપર પીઠિકા કરી. પાદુકાઓ સ્થાપન કરવામાં આવી. અને એ રીતે તેમની કીતિ જગતમાં વ્યાપ્ત થઈ ૧૦ ૧૧ આ બધી હકીકત શ્રી અંબુદ્વીપપ્રજ્ઞપ્તિ અને શ્રી આવશ્યક નિયુક્તિમાં આપેલ છે તે જુઓ. આવી રીતે પ્રથમની આ ચાર પૂજાઓમાં શ્રી રાષભદેવ પ્રભુને આચાર અને પાંચ કલ્યાણુક બતાવ્યા છે. ૧૨ હવે પછીની ઢાળમાં અાપદતીર્થનું વર્ણન કરું છું Page #695 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કાવ્ય સકલક મહેન્થનદાહન, વિમલભાવસુગંધસુશ્રૂષનમ્ર ; અશુભપુદ્ગલસંગવિત્રજિત,જિનપતે: પુરતાઽસ્તુ સુષિતમ .૧ પૂજાસ ગ્રહ સાથે સત્ર ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે પૂર્વ દિશાસ`સ્થિત-ઋષભઅજિત-દક્ષિણદિશાસસ્થિત-સભવ-અભિનઢન-સુમતિપદ્મપ્રભ-પશ્ચિમદેિશાસસ્થિત-સુપાર્શ્વ–ચદ્રપ્રભ-સુવિધિશીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત ઉત્તરદિશાસંસ્થિતધર્મ-શાંતિ-કુથુ-અર્-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વવમાન—જિને ડ્રાય નિષ્ફલકાય ચત્તારિ અટ્ઠ દસ ઢાય જિનાય વિશ્વનાથાય દેહવ`લાંછનસહિતાય ચતુવિ તિજિનાધિપાય ધૂપ યજામહે સ્વાહા. જે અષ્ટાપદ્ધગિરિને દેવા અને મનુષ્યેા હુંમેશા વંદન કરે છે. પ્રભુના ગુણ ગાવાથી કવિ દ્રીવિજયજી મહાર જ ચાલે છે અને જગતમાં યશરૂપ પહુ વાગે છે. ૧૩ કાવ્યના અ—સકલ કમ રૂપી મોટા ઈંધણને બાળનાર અશુભ પુદ્ગલાના સંગથી રહિત, નિ`ળ ભાવરૂપી સુગધને આપનાર એવા ધૂપ શ્રી જિનેશ્વર ભગવ તની આગળ અત્યંત હુ પૂવ ક યાએ. ૧ મંત્રના અથ—પ્રથમ પૂજાને અ ંતે આપેલ છે તે મુજખ જાણવા. ફક્ત એટલુ ફેરવવું કે અમે ધૂપપૂજા કરીએ છીએ. Page #696 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા—સાથ પાંચમી દીપકપૂજા દુહા પૂજા પાંચમી દીપની, કીજે મંગલહેત; દ્રવ્યભાવ દીપકથકી, ઇચ્છિત ફળ સંકેત. ઢાળ પાંચમી ( કપૂર હૈાય અતિ ઉષા ?-~~એ દેશી ) તાતનું નિર્વાણ સાંભળી રે, ભરતજી શાક ધરાય; આવ્યા ગિરિ અન્નાપર રે, પર્રિકર લેઈ સમુદાય રે. પ્રભુજી! ક્રિયા દર્શ`ન મહારાજ, ઇક્ષ્વાકુ કુલની લાજ રે. ૫૦ કાશ્યપ વંશ શિતાજ રે, પ્ર૦ માક્ષનગરની પાજ રે. ૫૦ તારણતણ જહાજ રે, પ્રભુજી૦ ૧ ૬૯ દુહાના અથ—પાંચમી દીપકની પૂજા દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. ઇચ્છિત ફળ-મેાક્ષના સંકેત માટે મંગલહેતુ માટે આ દીપકપૂજા કરવી. ૧ ઢાળના અથ—પેાતાના પિતા શ્રી ઋષભદેવ પ્રભુનુ નિર્વાણુ સાંભળી ભરત મહારાજ પરિવાર સાથે શેક ધારણ કરી અષ્ટાપદગિરિ ઉપર આવ્યા. અને કહેવા લાગ્યા કે-હૈ પ્રભુ ! અને દર્શન આપે. આપ ઇક્ષ્વાકુકુળની શેાભારૂપ છે. કાશ્યપ વંશના મુગુટ સમાન છે. મેાક્ષનગર પહેાંચવાના માર્ગ સમાન છે. સ'સારસમુદ્રને તારવા માટે વહાણુ તુલ્ય છે. ૧ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ પૂજાસંગ્રહ સાથે વંદી શૂભ ને પગલાં પ્રભુનાં, બેસે તેહને તીર; વિનતિ કરે ઉપકાર સંભારી, નયને કરતે નીર રે. પ્રભુજી૨ યૂલ પરે પ્રાસાદ કરાવે, સિંહનિષદ્યા નામ; મંડપે ચારાશિ ચિહું પાસે, ચૌમુખ જિનનાં ધામ રે, પ્રભુજી નિજ નિજ દેહ પ્રમાણે જિનની, પ્રતિમા ભરાવે નરેશ 2ષભથી વીર જિર્ણોદ લગે રે, ચાવીશ ત્રિભુવન ઈશ રે, પ્રભુજી તું પૂર્વ દિશિ હોય ચાર દક્ષિણ આઠ પશ્ચિમ દિશિ જાણ ઉત્તર દિશિ દશ પ્રભુજી બિરાજે, નાસિકા ભાગ સમાન રે. પ્રભુજીપ. ભરત મહારાજા અષ્ટાપદગિરિ પર આવી સ્તૂપ અને પ્રભુના ચ ને વંદન કરે છે. તે સ્તૂપને છેડે બેસી ભગવાનના ઉપકારે યાદ કરી નેત્રમાં આંસુ લાવી નમસ્કાર કરે છે. ૨ - તે સ્તુપ ઉપર ભરત મહારાજાએ સિંહનિષદ્યા નામને ત્રણ ગાઉ ઉંચે, ચાર ગાઉ પોળ, ચેરાપી મંડપવાળે ચતુર્મુખ જિનપ્રાસાદ રચાવ્ય. ૩ ઋષભદેવથી માંડી વીર ભગવંત સુધીની વીશ પ્રભુની પિતપતાના દેહ પ્રમાણ પ્રતિમાઓ ભરાવે છે. ૪ પૂર્વ દિશામાં પહેલા તથા બીજા જિનની એમ બે પ્રતિમા, દક્ષિણ દિશામાં ત્રીજાથી છઠ્ઠા સુધીના જિનની કુલ ચાર પ્રતિમા, પશ્ચિમ દિશામાં સાતમાથી ચૌદમા સુધીના જિનની કુલ આઠ પ્રતિમા, ઉત્તરદિશામાં પંદરમાથી વીશમા સુધીના જિનની Page #698 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થ પૂજા-સાથે ૬૮૧ લાંછન વર્ણ ને દેહ પ્રમાણે, જસિણું જક્ષ પ્રમાણ; ચૌમુખ સરખી ભૂમિ બિરાજે, પ્રત્યક્ષ મુક્તિ પાન રે. પ્રભુજી ૬ ભાઈ નવાણું મરુદેવી બ્રાહ્મી, સુંદરી સહુ પરિવાર, રયણમાં પ્રાતમા સહુની ભરાવે, ભરતજી જયજયકાર, પ્રભુજી, ૭ ( અહિં દશ શેર ચેખા કેશરથી પીળા કરી રાખવા તેમાં સેનારૂપાન ફૂલ મેળવી ચારે તરફ વધાવતા જવું. ભરતજીનું નામ બેલતાં જવુ. વર્તમાન પૂજાકારક તથા સંધનું નામ પણ બેલતા જવું. ચેખા અને ફૂલોથી વધાવતા જવું ખેલા હોય તે પણ રમે. ) ( રાગ-મારુ ) રયણે વધાવે રે, ભરતરાય યેણે વધાવે છે, ફૂલે વધાવે રે, પ્રભુને રણે વધાવે રે; સૂર્યાસા ૩ણે વધાવે રે, વધારે વધારે વધાવે રે, કુલ દશ પ્રતિમા, એમ ચારે દિશામાં મળી કુલ ૨૪ જિનની પ્રતિમાઓ સ્થાપના કરી. દરેક પ્રભુના બિબેની નાસિકાને અગ્રભાગ સરખી સપાટીએ રાખે. તેમજ દરેક પ્રતિમાના લાંછન, વર્ણ તથા દેહપ્રમાણ જે પ્રમાણે હતા તે પ્રમાણે પ્રમાણસર બનાવ્યા. તેમજ યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ પણ પ્રમાણસર ભરાવી. એ પ્રાસાદ ચતુર્મુખ સરખી ભૂમિવાળો બનાવ્યું જા પ્રત્યક્ષ મોક્ષનું સંપાન (-પગથિયુ) ન હોય! ૫-૬ પિતાના ૯૯ ભાઈ, મરુદેવા માતા, બ્રાહ્મી, સુંદરી વગેરે સર્વ પરિવારની રત્નમય પ્રતિમાઓ ભરાવી ભરત મહારાજાએ જયજયકાર કર્યો. ૭ તીથ વધાવવાની વિધિ-ભરત મહારાજા આ તીર્થને Page #699 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પૂજાસંગ્રહ સાથે - - - - સંયશાજી મુક્તાએ વધાવે રે, જિનને મહાવે રે, સુભદ્રાજી ૩ણે વધાવે રે, ઇક્ષાગકુળ અજુવાળે રે, પ્રભુજીને ફૂલે વધાવે રે, ( હવે પૂજાકારક સઘને નિતિ ) રયણે વધાવે રે, સકલ સંઘ ફલે વધાવે રે, સકલસંઘ ફૂલે વધાવો રે, અષ્ટાપદ મતીયે વધાવો રે; અષ્ટાપદ મોતીયે વધાવો રે, સંઘપતિ લે વધાવો રે. સંઘ૦ વાળી ( અબેલા સ્થાના લે છે–એ દેશી છે. ભરતજી ચિતે આગળ ભાવી, કેડીકેડી સાગર માન; તીરથ એહ જગ જયવતું આગળ વિષમકાળથી હશે, લેભી લોક અજાણ તી૧ રત્ન તથા પુષ્પથી વધાવે છે. પ્રભુને રોથી વધારે છે. સૂર્યથશા રત્નોથી વધારે છે, ચંદ્રયશા મતીથી વધાવે છે, સુભદ્રાજી રત્નોથી વધારે છે. આ રીતે ઈક્ષવાકુકુળને અજવાળે છે. - શ્રી સકળ સંઘ આ તીર્થને રોથી વધા, પુથી વધા અને મેતીએથી વધારે સંઘપતિ પણ ફૂલ વગેરેથી આ અષ્ટાપદતીર્થને વધાવે. ઢાળને અથ– ભરત મહારાજા આ તીર્થની રક્ષા અંગે વિચાર કરે છે. તેઓ વિચારે છે કે-આ ચોથા આરાનું પ્રમાણ એક કેટકેટી સાગરોપમ પ્રમાણ છે. આ અવસપિ કાળ વિષમ હોવાથી લોકે લેભી અને અજ્ઞાની થશે અને જગતમાં જયવંત એવા આ તીર્થની આશાતના કેઈ લેક Page #700 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદથીર્થની પૂજા-સાથે - ૬૮૩ - - તીરથ આશાતના કેઈ કરશે, ચિતે ભરત નરેશ; તીવ્ર પર્વતભાગની ભૂમિ જે વિષમ, કીધી પાજ પ્રવેશ. તી. ૨ બત્રીશ કેશને પર્વત ઉચ, આઠ ચેક બત્રીશ; તી જન યોજના અંતરે કીધાં, પગથિયાં આઠ નરેશ, તીવ્ર ૩ ઇમ અષ્ટાપદ તીરથ સ્થાપી અનુભવી ભરત મહારાજ;તી આરીસાભવનમાં કેવલ લહીને, લીધાં મુકિતનાં રાજ, તા. ૪ અનુકમે આઠ પાટ લગે કેવળ, આરીસાભવન મઝાર; તીવ્ર ઠાણાંગસૂત્રમાં આઠમે ઠાણે, જે નામ વિચાર. તીઓ ૫ પાંચમી પૂજામાં તીરથ સ્થાપન, અષ્ટાપદ ગિરિરાજતી દીપવિજય કવિરાજ પ્રભુજી, ચેવીશે જિનરાજ, તા. ૬ કરશે તેથી અષ્ટાપદ પર્વત ઉપર જવા માટેની પગથિયાની ભૂમિ વિષમ કરવામાં આવી આ પર્વત ૩૨ ગાઉ ઊંચે હેવાથી ચાર ચાર ગાઉ એટલે કે એક એક એજનને આંતરે આઠ પગથિયાં સ્થાપ્યા. ૮૮૪=૩૨ કેશ એ પ્રમાણે થયાં ૧ ૨-૩ એ પ્રમાણે અષ્ટાપદ તીર્થની સ્થાપના કરી, અનુભવી ભરત મહારાજાએ અનુક્રમે આરીસાભવનમાં અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી મેક્ષનું રાજ મેળવ્યું. ૪ અનુક્રમે ભરત મહારાજાની આઠ પાટ સુધી તેમની પાટે આવેલ રાજાઓએ આરીસાભવનમાં કેવળજ્ઞાન પામીને મેક્ષનું રાજ મેળવ્યું. આ નામ વિગેરેની હકીક્ત ઠાણાંગસૂત્રના આઠમા સ્થાનમાં બતાવવામાં આવી છે. ૫ આ પાંચમી પૂજામાં અષ્ટાપદતીર્થની સ્થાપના અને ચવીશ ભગવાનની સ્થાપનાનું વર્ણન કવિરાજશ્રી દીપવિજયજી મહારાજશ્રીએ કર્યું. ૬ : Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ પૂજાસંગ્રહ સાબિત કાવ્ય તથા મંત્ર ભવિકનિર્મલબાલદિવાકર, જિનગૃહે શુભદીપકદીપકમ ; સુગુણરાગસુવૃત્તિસમન્વિત, દધત નાથપુરઃ શુભદીપકમ૧ ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત ઋષભ-અજિતદક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાશ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ–અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-કુંથુ-અર મદ્વિ-મુનિસુવ્રત-નમિનેમિ-પાથ-વર્ધમાન-જિનેંઢાય નિષ્કલંકાયચત્તારિ-અદ-દસ-દય જિનાય વિશ્વનાથાય તેહવર્ણલાંછન સહિતાય ચતુર્વિશતિ-જિનાધિપાય દીધું યજામહે સ્વાહા. છઠ્ઠી અક્ષત પૂજા છઠ્ઠી પૂજા ભવિ કરે, અક્ષતની સુખકાર; જિમ વિદ્યાધર સુખ લહે, કીજે તે પ્રકાર, કાવ્યને અથ–ભવ્યજીને નિર્મળ બંધ કરવામાં સૂર્ય સમાન, સુગુણના રાગરૂપ ઉત્તમવાટથી સહિત એ શુભ દીપક શ્રી જિનમંદિરમાં પ્રભુની આગળ સ્થાપન કરે. ૧ મંત્રને અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. ફક્ત એટલું ફેરવવું કે અમે પ્રભુની દીપક દ્વારા પૂજા કરીએ છીએ. કુહાને અર્થહે ભવ્યાત્મા! સુખને કરનાર અક્ષતની Page #702 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે કાળ (તીથપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરોજી—એ દેશી) પચાસ લાખ કેડી કક્ષાગ, આરા અરધ પ્રમાણજી; શાસન અચલ પ્રભુ ષભનું, સુસ્પદ શિવપદ ખાણજી, સુર ને શિવપદ ખાણ પરગટ, પાટ અસંખ્ય મુગતે ગયા, વળી સરથસિદ્ધ પહેતા, સિદ્ધદંડીમાં કહ્યા; પદ વિના નૃપ સિદ્ધિ વરિયા, સંખ્યા અસંખ્ય ગણના કહી, પરાજ બળિયા સિહ સમવડ, વર્ણન આગમમાં સહી. ૧ હાલ બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્ધ, જે વર્ણ એ ચાર અઢારજી; એક એકમાં શિવપદવી વર્યા, સંખ્યા અસંખ્ય અપારજી. છઠ્ઠી પૂજા કરે. જેવી રીતે વિદ્યાધરે સુખ મેળવ્યું તે પ્રકારે પૂજા કરો. ૧ ઢાળને અર્થ-શ્રી કષભદેવ પ્રભુનું શાસન અર્ધ ચોથા આરા પ્રમાણ-પચાસ લાખ કેડ સાગરોપમ હતું. તે દેવપતિ અને મેક્ષગતિની ખાણુરૂપ હતું. આ પ્રભુના શાસનમાં ભારતની અસંખ્યાત પાટ સુધી આંતરા રહિત પરંપરામાં સર્વાર્થસિદ્ધ વિમાન અને મુક્તિપદ પામ્યા છે. બીજા પણ સંખ્ય-અસંખ્ય રાજાઓ દેવગતિ અને સિદ્ધિપદ પામ્યા છે. તે રાજાએ સિંહ સમાન બળવાન હતા. આ વાત આગમોમાં તેમજ સિદ્ધદંડિકામાં કહી છે. ૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી Page #703 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ટેક સંખ્ય અસંખ્ય જીવ મુક્તિ હિતા, વણે ચાર અઢારમાં, ધન્ય ધન્ય સહુ એ ઋષભ શાસન, કૃતારથ જયકામાં દિખશે તાપસ જોગી જંગમ, મિથ્યા ગુણઠાણું તજી, સમિતિ પામી ક્ષાયક શ્રેણી, વેગે સિદ્ધિવિહૂ ભજી. ૨ હાળી અધ આરામાં એક રિષભનું, શાસન અવિચળ જાણજી; અધમાં વેવીશ જિનપતિ, શાસન ગુણમણિ ખાણજી, તેમજ અઢારે ય વર્ણમાંથી એક-એકમાંથી સંખ્યાતા અને અસંખ્યાતા શિવપદવી-મોક્ષ પામ્યા. આ રીતે ચાર અને અઢાર વર્ણમાંથી સંખ્યાતા અને અસંખ્યાતા જીવે મોક્ષ પામવાથી એ રાષભદેવ પ્રભુનું શાસન અત્યંત ધન્ય છે. જગતમાં કૃતાર્થ છે. એ પ્રભુના શાસનમાં તાપસે, યોગીઓ, પરિવ્રાજક વગેરે પણ મિથ્યાત્વ ગુણઠાણને ત્યાગ કરી દીક્ષા લઈને, ક્ષાયિક સમકિત પામી ક્ષકશ્રેણીએ ચઢી વેગપૂર્વક સિદ્ધિધૂને ભજનારા થયા-મેક્ષ પામ્યા. ૨ આ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુનું શાસન અર્ધા ચેથા આરા સુધી (૫૦ લાખ કેડી સાગરોપમ) ચાલ્યું છે. બાકીના અર્ધા ચેથા આરામાં ગુણમણિની ખાણ સરખા વેવીશ તીર્થ કરોનું શાસન ચાલેલ છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા સાથે १८७ ... શાસન ગુણમણિખાણ જિનના, તીર્થ સ્થાપન રીત એ, દ્વાદશાંગી પ્રભુ સંઘ તીરથ, સંઘ ચતુર્વિધ રીત એ; વીશ શાસનમાંહી મુનિવર, સંખે અસંખ્ય સિદ્ધિ કર્યા, કવિરાજ દીપ અષ્ટાપદ તે, વેગે ભવસાગર તર્યા. ૩ ઢાળ ( આઠ કુવા નવ વાવડી હું તો શે મિષે દેખણ જાઉ મહારાજ - દધિને દાણી કાનુડો–એ દેશી ) કષભ પ્રભુજીને પાટપરંપર, સિદ્ધિને કઈ અનુત્તર રાજ; આજ સફળ દિન એ રૂ, હું વર્ણવું ત્રિભુવનના ઠાકોર રાજ, આજ સફળ દિન એ રૂડા, પ્રભુજીને વંશ ગુણગણુ આકર, પાટ અસંખ્ય પ્રભાકર રાજ, આજ ૧ ગુણરૂપી મણિઓની ખાણ સરખા જિનેશ્વરોના શાસનમાં તીર્થસ્થાપનાની આ રીત છે, દ્વાદશાંગી, દ્વાદશાંગીના રચનાર ગણધર ભગવંત અને ચતુર્વિધ સંઘ એ ત્રણ તીર્થ છે. ત્રેવીશ પ્રભુના શાસનમાં સંખ્ય-અસંખ્ય મુનિવરે સિદ્ધિગતિને પામ્યા છે અને ભવસાગર તર્યા છે એમ કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે. ૩ ઢાળને અથ–શ્રી ઋષભદેવ પ્રભુની પાટ પરંપરામાં સિદ્ધિગતિ અને અનુત્તર વિમાનમાં અસંખ્ય છ ગયા છે આવા ત્રણ ભુવનના ઠાકર શ્રી આદિનાથ ભગવાનની હું ગુણ WWW.jainelibrary.org Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ પૂજાસંગ્રહ સાથે ઋષભ પ્રભુને ચક્રી ભરતજી, અજિતને ચક્રી સગરછ રાજ, આજ જિતશત્રુનાના પુત્ર સવોઇ, પુણ્ય અતુલ અધિકાઈ રાજ, આજ૦ ૨ મહા સુદ અષ્ટમી અજિત જિનેશ્વર, જમ્યા જગ પરમેશ્વર રાજ; આજ અજિત પ્રભુ જિન ચકી સગરજી, બાંધવ રોય ગુણાકર રાજ, આજ0 ૩ એક જિનપતિ એક ચકી બિરાજે, જેડી જગત દીવાજે રાજ; આજ દીપવિજય કવિરાજ સવાઈ, જેહની જગત વડાઈ રાજ. આજ ૪ ગાઉં છું. તેથી ખરેખર આજ મારે દિવસ સફળ થયે. પ્રભુને વંશ એ ગુણેના સમૂહની ખાણરૂપ છે. અસંખ્ય પાટે દિવ્યપભાયુક્ત છે. ૧ શ્રી કષભદેવ પ્રભુના વખતમાં ભરત ચક્રવતિ અને અજિતનાથ પ્રભુના વખતમાં સગર ચક્રવતિ થયા. જિતશત્રુ રાજાના પુત્ર શ્રી અજિતનાથ પ્રભુ અતુલ્ય પુણ્યના ભેગે અધિક સવાયા કહેવાયા. ૨ અજિતનાથ પ્રભુ મહા સુદિ આઠમના દિવસે જમ્યા, અજિતનાથ પ્રભુ અને સગર ચક્રવતિ એ બન્ને ગુણના ભંડાર રૂપ બાંધવ હતા પર એક જિનેશ્વર હતા અને એક ચક્રવતિ હતા. એ બન્નેની જેડી જગતમાં દી પતી હતી. જેમના યશ તથા ગુણની સવાઈમહત્તા શ્રી દીપવિજયજી કવિરાજે મુક્તકંઠે ગાઈ-વખાણ. ૪ Page #706 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા–સાથે કાવ્ય ભવિકનિમલ વેધદિવાકર, જિનગૃહે શુભ અક્ષતહોકનમ;. સુગુણરાગસુત્તિસમન્વિત, ધતુ નાથપુરેડક્ષતસ્વરિતક્રમ. ૧ મત્ર » હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિતષભ-અજિત દક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાશ્વ- ચન્દ્રપ્રણ-સુવિધિ-શીતલ– શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-યુ-આર-મહિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાવઈ. માન-જિનેંકાય નિષ્કલંકાય ચારિ-અદ-દસ-દાય જિનાય વિશ્વનાથાય કેહવર્ણલાંછન હિતાય ચતુર્વિશતિ-જિનધિપાય અક્ષતામ્ યજામહે સ્વાહા. કાવ્યને અર્થ–શુભ એવા જિનગૃહને વિષે ભવ્ય જીને નિર્મળ બંધ કરવામાં સુર્યસમાન, સુગુણના રાગની ઉત્તમ પ્રવૃત્તિ વડે યુક્ત એવું અક્ષતનું મૂકવું છે. તેથી નાથની આગળ અક્ષતને સ્વસ્તિક સ્થાપન કરે. ૧ મંત્રને અથ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણુ. ફક્ત એટલું ફેરવવું કે અમે અક્ષત પૂજા કરીએ છીએ, Page #707 -------------------------------------------------------------------------- ________________ પૂજનસંગ્રહ સાથે - - - સાતમી ફલપૂજા પૂજા કુલની સાતમી, મહાફળ કારણ હેત; કીજે ભાવિ ભાવે કરી, પુણ્યતણા સંકેત. ૧ : ઢાળ સાતમી , (અવિનાશીની સેજલડીએ, રંગ લાગે મોરી સજનીજી—એ દેશી) અષ્ટાપદગિરિને વંદને, રંગ લાગ્યો મારી સજનીજી રે, ચકી સગરના બલવંત યોદ્ધા, પુત્ર તે સાઠ હજારજી રે; અષ્ટાપદ જિનચંદન ચઢિયા, દક્ષિણ દિશિ પ્રાકાર, સાંભળ સજનીજી રે. ૧ દક્ષિણ દિશિયે શ્રી સંભવથી, પદ્મપ્રભ લગે ચારજી; વીતરાગનાં વંદન કીધાં, તરવા ભવજળ પાર, સાં. ૨ દુહાને અથડે ભવ્યજીવ! મહાફળના કારણભૂત અને પ્રણયના સંકેતરૂપ સાતમી ફલપૂજા ભાવપૂર્વક કરે. ૧ વાળને અથ–(આ ઢાળમાં શ્રદ્ધા અને ચેતનારૂપ બે સખીઓને સંવાદ છે.) હે સખિ! અષ્ટાપદગિરિના વંદનમાં મને રંગ લાગ્યો છે. હે સ!િ તું સાંભળ. શ્રી અષ્ટાપદગિરિને વંદન કરવા માટે સગર ચક્રવર્તિના બળવંત વૈદ્ધારૂપ ૬૦ હજાર પુત્રો દક્ષિણ દરવાજેથી ચહ્યા હતા. ૧ - દક્ષિણદિશામાં શ્રી સંભવનાથ પ્રભુથી પદ્મપ્રભ પ્રભુ સુધીના ચાર જિનેશ્વરને સંસાર સમુદ્રને પાર પામવા માટે વંદન કર્યું. ૨ Page #708 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે પશ્ચિમ દિશિ સુપાર્વપ્રભુથી, અનંત પ્રભુ લગે આઠ વંદન કીધાં ભાવ ભલેરે, નિયુક્તિમાં પાઠ, સાં૦ ૩ ઉત્તરદિશિ દશ ધર્મપ્રભુથી, વદ્ધમાન લગે વંદેજી; પૂર્વેદિશિ હોય ઝડષભ અજિતને, પ્રણમી મન આનંદે સાં૦૪ પચાસ લાખ કેડ સાગરના પૂર્વજ પ્રીતિ સંભારે; આપણાં કુળમાં ભરતનરેશ્વર, કીધાં એહ વિહાર, સાં. ૫ ધન ભરતેશ્વર ધન મસુદેવા, ધન નવાણું ભાઈ જી; લાભ હેતુ એ સુકૃત કીધાં, એ આપણાં પીતરાઈ, સાં૦ ૬ પશ્ચિમદિશામાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુથી લઈ અનંતનાથ પ્રભુ સુધીના આઠ જિનેશ્વરને ઉત્તમભાવથી વંદન કર્યું. નિર્યું. ક્તિમાં આ અંગેનો પાઠ છે. ૩ ઉત્તરદિશામાં ધર્મનાથ પ્રભુથી શ્રી વદ્ધમાનસ્વામી સુધીના દશ તીર્થકરેને વંદન કર્યું અને પૂર્વ દિશામાં શ્રી કષભદેવ અને શ્રી અજિતનાથ એમ બે જિનેશ્વરને વંદન કરી મનમાં આનંદ પામે છે. ૪ પચાસ લાખ કેડ સાગરોપમ વર્ષ પહેલા થયેલા પોતાના પૂર્વજ શ્રી ભરતરાજાને પ્રીતિપૂર્વક યાદ કરે છે અને કહે છે કે તે ભરત મહારાજા આપણું કુળમાં થઈ ગયા છે અને તેમણે આ જિનપ્રાસાદ બંધાવેલ છે. ૫ એ ભરતેશ્વર મહારાજાને ધન્ય છે, શ્રી મરુદેવમાતાને ધન્ય છે. ૯૯ ભાઈઓને ધન્ય છે, એ આપણા પિતરાઈએ લાભ માટે સુકૃત કર્યા છે. ૬ Page #709 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે આગળ વિષમકાળને જાણું, તીરથરક્ષા કાજે; પિોજન યોજના અંતર કીધાં, પગથિયાં આઠ સમાજે સાં. ૭ ધન તીરથ અષ્ટાપદ ગિરિવર, ધન ભરતેશ્વર રાયા; દીપવિજ્ય કવિરાજ પતા, જે જસ સુકૃત કમાયા સાં૦ ૮ હાવી (ગેપી મહી વેચવા ચાલી, મટુકીમાં ગોર ઘાલી–એ દેશી) ચિંતે તિહાં સાઠ હજાર, તીર્થરક્ષાના લાભ અપાર; અષ્ટાપદ આગળ ખાઈ, કરીયે તો સુકૃત થાઈ, ૧ પહેલી ચાર ગાઉ પ્રમાણે, શેનું જા મહાતમમાં વખાણે; ખરી રજણ નાગ નિકાઈ, નાગ આવી કહે સુણ ભાઈ૨ આગળ વિષમકાળ જાણીને શ્રી ભરત મહારાજાએ તીર્થરક્ષા માટે એક એક જનના અંતરે આઠ પગથિયાં કરાવ્યાં. ૭ આ અષ્ટાપદગિરિ તીર્થને ધન્ય છે. તેમજ શ્રી ભરતેશ્વર રાજાને ધન્ય છે. શ્રી દીપવિજયજી કવિરાજ કહે છે કે–આવા તીર્થરક્ષક પુરૂષોએ સુકૃતકરણ કરી પવિત્ર યશ મેળવ્યું. ૮ હવે સગરચકીના ૬૦ હજાર પુત્રો વિચાર કરે છે કેતીર્થની રક્ષા કરવાને લાભ અપાર છે. જેમ ભરતચક્રવર્તિએ એક એક એજનના આંતરે પગથિયા કર્યા. તેમ આપણે આ તીર્થની આગળ ખાઈ કરીએ તે તીર્થરક્ષા કરવાનું પુણ્ય મળે. ૧ આમ વિચારી તે સગરના પુત્રોએ ચક્રવતિના દંડવત્ન વગેરેની મદદથી ચાર ગાઉ પ્રમાણ પહેળી ખાઇ તીર્થની ચારે બાજુ કરી. આ હકીકત શત્રુંજય માહાઓમાં કહેલી છે. ખાઈ ખેદવાથી નાગકુમાર દેવેના ભવનમાં રજ-રેણુ પડવા Page #710 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા–સાથે કરી બાળકબુદ્ધિ ઉપાધિ, નાગકના છે અપરાધી; અપરાધ જુઓ મનમાંહી, બાળી ભસ્મ કરું ક્ષણમાંહી. ૩ પણું ઋષભવંશી છે સપૂતા, તેથી કે અમે નથી કરતા; તમે ઈખાગવંશી પતા, તેણે કે અમે નથી કરતા, તમે ચકી સગરના સપૂત, તેણે ક્રોધ અમે નથી કરતા. ૪ વળી તીરથભાવ સમેત, તેણે કોઇ અમે નથી કરતા, ભવન રનતણાં જે કહાય, રજણથી મેલા થાય. ૫ અમ હિતશિક્ષા સુણે સંતા, હવે માફ કર ગુણવંતા; કહી નાગ ગયા જે વારે, ચકીનંદન એમ વિચારે. ૬ લાગી. તેથી નાગકુમારના ઇંદ્ર આવીને કહે છે કે–અરે ભાઈઓ! તમે બાળકબુદ્ધિ કરીને ઉપાધિ ઉભી કરી છે. તમે નાગકુમાર લકેના અપરાધી બન્યા છે. તમે તમારે અપરાધ મનમાં વિચારી જુઓ. તમેને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકું તેમ છું. ૨-૩ પરંતુ તમે કષભદેવ પ્રભુના વંશના છે, ઈફવાકુવંશીય છે, વળી સગરચક્રવર્તિના પુત્રો છે તેથી અમે ક્રોધ કરતા નથી. વળી તમે તીથરક્ષાના ભાવથી કર્યું છે, તેથી અમે ક્રોધ કરતા નથી. પણ જે રત્નમય ભવને છે, તે તમારા આ કાર્યથી રજ-રેણુથી મેલા થાય છે. હે સજજને ! અમારી આ હિતકારી શિખામણ સાંભળે, અને હે ગુણવતે! હવે માફ કરે અર્થાત્ આટલેથી અટકી જાવ. આમ કહી નાગકુમારના ઇદ્ર જ્યારે પોતાના સ્થાનમાં ગયા ત્યારે ચકીના પુત્રો ભેગા મળી વિચાર કરવા લાગ્યા. ૪-૫૬ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પૂજાસ'ગ્રડ સાય ગંગાનીરથી ભરિયે જો ખાઇ, બહુકાળ રહે થિર હાઈ; ક્રમ ચિંતીને ક્રૂ'ડતનથી, ગગા ખાદીને લાવ્યા જતનથી. ૭ ગંગાજળથી ખાઇ ભરાય, નીર પહેાંતા નાગ નિકાય; ધમધમતા સુરૈ સમકાળે, આવી સાઠ હજાર પ્રજાળે, ૮ તીર્થ બહુભાવ સમ હેાતા, સહુ ખારમે સ્વર્ગ પહેાતા; કહે દીવિષય કવિરાજ, જીએ તીર્થંતણા સામ્રાજ્ય. ૯ કાવ્ય કટુકકમ વિપાકવિનાશન', સસપલ તઢૌકનમ ; વિહિત‰ક્ષલસ્ય વિભા પુર:, કુરુત સિદ્ધિલાય મહાજના ૧ જો આ ખાઈને ગંગાનદીના પાણીથી ભરવામાં આવે તે ઘણા કાળ સુધી તીની રક્ષા થાય. આ પ્રમાણે વિચારી યત્નપૂર્વક દડરત્નથી ખેાદાણ કરીને ગગાનદીને લાવ્યા. છ ગંગાનદીના પાણીથી ખાઈ ભરી, અનુક્રમે તે પાણી નાગનિકાય સુધી પહોંચ્યુ'. તેથી કાધવડે ધમધમતા નાગકુમાર દેવા એકીસાથે આવી સગચક્રવર્તિના ૬૦ હજાર હજાર પુત્રોને ખાળી નાખે છે. . તે સગરપુત્રોના મનમાં તી રક્ષાના ભાવ હાવાથી મરણુ પામી બધા મારમા દેવલેાકમાં ગયા. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- અષ્ટાપદતીનું સામ્રાજ્ય જુએ. હું વ્યના અથ—હૈ મહાજન! કટુક ક્રમના વિપાકને નાશ કરનાર, વિહિત કરાયેલા એવા વૃક્ષના સરસ પત્ર ફૂલનું’ ભેંટણ પ્રભુની આગળ માક્ષરૂપ ફળ માટે કરી. ૧ Page #712 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીની પૂજા—સાથ મ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ–નિવારાય શ્રીમતે પૂર્વ દિશાસસ્થિત ઋષભઅજિત-દક્ષિણદિશાસસ્થિત-સંભવ-અભિનંદન-મુમતિપદ્મપ્રભ-પશ્ચિમક્રિશાસસ્થિત-સુપાર્શ્વ–ચદ્રપ્રભસુવિધિશીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત-ઉત્તરદિશામંસ્થિતછુ-અર્–ધિ-મુનિસુવ્રત-મિ-નેમિ-પાર્થ ધર્મ-શાંતિ-કું યુદ્ધ માન—જિને દ્રાય નિષ્ફલકાય ચત્તારિ અદસ ટ્રાય જિનાય વિશ્વનાથાય દેહુંવણુ લાંછનસહિતાય તુવિ શતિજિનાધિપાય લાનિ યજામહે સ્વાહા. આઠમી નૈવેદ્યપૂજા દુહો નવેઘપૂજા આઠમી, ભાતિ શત પકવાન્ન; થાળ ભરી જિન આગળે, વિયે ચતુર સુજાણ, સ - મત્રને અથ’--પ્રથમપૂજાને તે આપેલ છે તે મુજબ જાણવા. ફક્ત એટલું ફેરવવુ. કે– અમે પ્રભુની ફળપૂજા કરીયે છીએ. દુહાના અથ—હૈ સુજાણુ ચતુર। આઠમી નવેવપૂજામાં સેકડો પકવાન્તાથી સુથેભિત થાળે ભરી શ્રી જિનેશ્વર ભગવાનની આગળ સ્થાપન કરીએ. ૧ Page #713 -------------------------------------------------------------------------- ________________ * પૂજાસંગ્રહ સાથે ઢાળ આઠમી . (શ્રણ વચ્ચે રે સ્વામી, મેલી મ જેઓ રે અંતરજામી-એ દેશી) ભરતેશ્વરને રે વારે અષ્ટાપદ થયું નામ તે વારે; ચકી સગરથી રે ખાઇ, અષ્ટાપદ્ધ ગિરિરાજ વડાઈક વંદે તીરથ રે વારૂ, ચોવીશ જિનહિમા ગત રૂ. ૧ અજિત જિનેશ્વરથી રે જાણે, પંચમ આરે અંત પ્રમાણે, પચાસ લાખ કોડ રે સાગર, તેવીસ જિનપતિ વણરનાકર, અરધો આરે ગુણ નાકર. વંદા વાવીશ૦ ૨ વદ્ધમાન જિનેને રે વારે, ગૌતમ ગણધર જગ જયકાર; અષ્ટાપદગિરિપર રે જાવે, દક્ષિણ દ્વાર પ્રવેશ સહવે ' વંદેહ ચાવીશ ૩ * ઢાળને અથે–ભરતેશ્વર મહારાજાના સમયમાં એકએક જનને આંતરે આઠ પગથિયા કરવાથી આ ગિરિનું અષ્ટાપદ નામ પ્રસિદ્ધ થયું. અને સગર ચક્રવતિના પુત્રોએ તીર્થરક્ષા માટે ખાઈ કરવાથી આ અષ્ટાપદ ગિરિરાજનું માહાસ્ય વધ્યું. આ સુંદર તીર્થને અને તારક એવી વીશે જિનેની પ્રતિમાને વંદન કરે. ૧ - - અજિતનાથ જિનેશ્વરથી પંચમ આરાના અંત સુધી પચાસ લાખ ક્રોડ સાગરોપમ થાય છે. તે કાળમાં ગુણરૂપ રત્નની બાણ જેવા બીજાથી વીશમા સુધી ૨૩ તીર્થકરે થાય છે. આ ચોથે અડધે આજે પણ ગુણ રતનાકર છે. ૨ - વદ્ધમાન જિનેશ્વર વખતે શ્રી ગૌતમ ગણધર જગતમાં જ્યવંતા એવા અષ્ટાપદ પર્વત પર લબ્ધિદ્વારા સૂર્યના કિરણેનું અવલંબન લઈ જાય છે અને દક્ષિણુદ્ધ રથી પ્રવેશ કરે છે. ૩ Page #714 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે પહેલાં વંઘા રે ચાર જિન વંઘા ચક્રી સુત પાર; ચત્તારિ અદ દશ દેય ભાતિ, ચાલી તેહથી જગમાં ખ્યાતિ, વંદo વીશ૦ ૪ પન્નરસે ત્રણ તાપસ તારે, ભવજળથી પાર ઉતારે; તાપસ જમતાં રે ભાવે, પાંચસે એકને કેવલ થાવે. વંદેo ચાવીશ૦ ૫ સમવસરણને રે જોતાં, પાંચસે એકને કેવલ તા; પ્રભુજીની સુણી રે વાણું, પાંચસે એક હુઆ તિહાં નાણું. વંદેo વીશ૦ ૬ નમ તિર્થેસ્સ કહી મુખ વાણી, કેવલી પરખા બેસે નાણ; દીપાવજય કવિરાજ સવાઈ, અષ્ટાપદ ગિરિરાજ વડાઈ, - વંદે, વીશ. ૭ શ્રી ગૌતમસ્વામીએ પહેલા ચાર જિનેશ્વરને વાંઘા તેમજ મુક્તિપદ પામેલા ઘણા ચકી પુત્રોને પણ વાંઘા. ત્યારથી સિદ્ધાણું બુદ્ધાણં સૂત્રમાં આવેલ ચારિ અદૃ વ રોય ગાથાની જગમાં પ્રસિદ્ધિ ચાલી ૪ આ તીર્થની આરાધના કરતાં પંદસે ત્રણ તાપસ સંસારસમુદ્રથી પાર પામે છે. પાંચસે ને એક તાપસને ક્ષીર જમતાં જમતાં ભાવપૂર્વક તીર્થના ગુણ ગાતાં કેવળજ્ઞાન થાય છે. ૫ - બીજા પાંચસે એક તાપસને શ્રી મહાવીર પ્રભુનું સમવસરણ જેતાં કેવલજ્ઞાન થાય છે. અને ત્રીજા પાંચસે એક તાપસને મહાવીર પરમાત્માની વાણી સાંભળતાં કેવલજ્ઞાન થાય છે. ૬ આવી રીતે પંદરસે ત્રણ તાપસ કેવળજ્ઞાન થવાથી નો તિરથા-તીર્થને નમસ્કાર થાઓ. એમ મુખથી વાણી Page #715 -------------------------------------------------------------------------- ________________ * પૂજા ગ્રહ સાથ ઢાળ ( રાગ-ધનાશ્રી. ગિમા રે ગુણ તુમતા—એ દેશી ) ચત્તારિ અઠ્ઠ દસ દાય મળીને, ચાવીશ જિનગુણ ગાયા રે; કૈલાસશિખરે પ્રભુજી બિરાજે,અષ્ટાપદ્ધગિરિએ પ્રભુબિરાજે, ભરતે ભિમ ભરાયા રે, ગાયા રે મે' જિનપતિ ગાયા. ૧ તપગપતિ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસર ગ®રાયા રે; તાસ પર પથ્થર સૂરીશ્વર, ધનેશ્વરસૂરિ સવાયા રે. ગાયા રે મે૦૨ રાંદેર દર સત્ત્ર વિવેકી, લાયક ગુણ નિષાયા રે; મહાત્સવ કારણ, પૂજા ગુણ ગવર્ાયા રે. ગાયા રે મે૦ ૩ અષ્ટાપદના કહી કેવળજ્ઞાની એવા તેઓ કેવળી પદામાં જઇને બેસે છે કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે આ અષ્ટાપદ ગિરિરાજની સવાઈ અને વડાઈ મે' મારા મુખથી ગાઈ છે. ૭ ચાર, આઠ, દેશ અને એ મળીને ચાવીશે પ્રભુજીના ગુણુ મે' ગાયા. જેનુ' બીજું નામ કૈલાસ છે એ અષ્ટાપદગિનિા શિખર ઉપર આ મિંખે... ભરાવ્યા છે. લાંછન અને વધુ પ્રમાણે તેમજ સ્વ-સ્વ દેહપ્રમાણુ તે બિંબે સ્થાપન કરેલા કહ્યા છે, આ રીતે મે' જિનપ્રતિમાઓના ગુગાન કર્યાં. ૧ તપગચ્છના અધિપતિ શ્રી વિજયાન દસૂરિ થયા. તેમની પછી ગચ્છાધિપતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિ થયા. તેમની પદ્મપર’પાને ધારણ કરનાર શ્રી વિજયધનેશ્વરસૂરિ થયા. ૨ રાંદેર ખ'દને સ'ધ વિવેકી અને વૈશ્ય ગુણથી યુક્ત છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદતીર્થની પૂજા-સાથે આગમ અભ્યાસી ઉપદેશી, રાજેન્દ્રવિજય કહાયા રે; તેહના વચનસંકેતને હેતે, સુકૃત લાભ કમાયા રે, ગાયા રે મેં૦ ૪ સંવત અઢાર બાણું વસે, ફાગણ માસ સહાયા રે, પ્રેમરત્ન ગુરુ ચરણ પસાથે, અમૃતઘન વરસાયા રે, ગાયા રે મેં૦ ૫ દીપવિજય કવિરાજ સવાઈ, મંગલ ધવલ ગવાયા રે; મુગતા અક્ષત કુલ વધાવો, અષ્ટાપદગિરિ વાયા રે. ગાયા રે મેં૦ ૬. તેઓની વિનંતિથી શ્રી અષ્ટાપદતીર્થના મહોત્સવ કરવા માટે આ પૂજાની રચના રૂપે તીર્થના ગુણ ગાયા છે. ૩ તેમજ આગમના અભ્યાસી અને ઉપદેશક શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજના કહેવાથી તેમના વચનના સંકેતથી આ પૂજાની રચના કરી સુકૃતના લાભારૂપ કમાણી કરી. ૪ વિ. સં. ૧૮૯૨ ની સાલમાં જ્યારે ફાગણ માસ શેતે હતે તે વખતે શ્રી પ્રેમરન નામના ગુરુ મહારાજના ચરણ પસાયથી અમૃતમય એવની વૃષ્ટિરૂપ આ પૂજાની રચના કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે કરી. તે વખતે ધવળમંગળના સવાયા ગીતે ગવાયાં. આ અષ્ટાપદ ગિરિરાજને મેતી, અક્ષત અને પુષ્પવડે વધાવે. આ રીતે શ્રી અષ્ટાપદતીર્થના ગુણે ગાયા. ૫-૬ Page #717 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય સકલ પુદ્ગલસ ગવિવન, સહેજ ચેતનભાવિલાસનમ્ ; સરસલેાજનકસ્ય નિવેદ્રનાત્ ચર્મનિવ્રુતિભાવમહ જે, ૧ પૂજાસ'ગ્રહ સાથે સત્ર પુી શ્રી પરમપુરુષાય પરમેશ્ર્વરાય જન્મ-જામૃત્યુ-નિવારણાય શ્રીમતે પૂર્વ દિશાસ`સ્થિત-ઋષભ-અજિતદક્ષિણદ્વિશાસ સ્થિત-સ'ભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ, પશ્ચિમદિશાસ’સ્થિત-સુપાર્શ્વ ચદ્રપ્રભ-સુાધિ-શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અન ત-ઉત્તરદિશામ સ્થિત-ધશાંતિ-કુથ-અર્-મલ્લિ-મુનિસુવ્રત-નમિ નેમિ-પાવ-વદ્ધમાન બિંને દ્રાય નિષ્કલ'કાય ચત્તારિ અન્ડ્રુ દશ ઢાય જિનાય વિશ્વનાશાય દેહુવણ લાંછનસહિતાય તુવિ રાતિજિનાધિપાય નૈવેધ યજામહે સ્વાહા. કાવ્યના અ—સમસ્ત પુદ્ગલના સંગથી રહિત, સહેજ ચૈત્યન્યભાવના વિલાસરૂપ, પરમનિવ્રુતિભાવરૂપ, શ્રી પરમાત્માને સરસ ભેજનના નૈવેદ્યથી હું. પૂજું છું, ૧ મંત્રના અથ—પ્રથમપૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવા. ફક્ત એટલુ ફેરવવુ... કે હું' પ્રભુની નૈવેદ્યપૂજા કરું છું. ૧ [કવિરાજ શ્રી દીપવિજયકૃત અષ્ટાપદ્મપૂજા સાથે સમાપ્ત] Page #718 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીશ આગમની પૂજાની વિધિ આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગેરે દરેક વસ્તુનાં આઠ આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રીયા ઉભા રાખવા, આઠ કળશ પંચામૃતના બરવા, આઠ દીપક કરવા અને ફૂલ તથા અક્ષત વગેરે વસ્તુઓ જોઈએ. ૧. પ્રથમ સ્નાન કરી ઉજજવળ જોયેલાં વસ્ત્ર પહેરી, એક પટવસ્ત્રનું ઉત્તરાસંગ કરી, મુખકેશ બાંધી, કેશર, ચંદન, બરાબર ઘસી અને જુદા કેસરથી પિતાના કપાળમાં તિલક કરીએ. પછી નિર્માલ્ય ઉતારી, મોરપીંછીથી અથવા નિર્મળ સુકેમળ વસ્ત્રથી જયણાએ કરી પ્રણામપૂર્વક જિનબિંબ પ્રમાઈ બને હાથને ધૂપ આપી પવિત્ર રકેબીમાં કેશરને સ્વસ્તિક કરી નિર્મળ જળ ભરેલો કળશ કેબીમાં રાખી કેબી હાથમાં લઈ પ્રભુ આગળ ઉભા રહીએ. પહેલી પૂજાને પાઠ ભણી છેલે મંત્ર કહી જળપૂજ કરે. ૨ પ્રક્ષાલ કરી અંગભૂંછણથી લુહીને કેસરની વાટકી રકેબીમાં રાખી હાથમાં લઈ બીજી પૂજાને પાઠ ભણે છેલ્લે મંત્ર કહી ચંદનપૂજા કરે. ૩ ત્રીજી પૂજામાં કુલ કેબીમાં રાખી, કેબી હાથમાં લઈ પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર કહી પ્રભુજીને પુષ્પ ચઢાવે. Page #719 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ પૂજાસંગ્રહ સાથે ૪ થી પૂજામાં ધૂપધણું રકેબીમાં રાખી પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર ભણી પ્રભુની ડાબી બાજુ ધૂપ ઉખે. ૫ પાંચમી પૂજામાં મોલીસૂત્ર વગેરેની વાટ કરી નિર્મળ સુગ ધી ઘીથી કડિયા ભરી દીપક કરી રેકેબીમાં રાખી, રકાબી હાથમાં લઈ પૂજાને પાઠ ભણી લે મંત્ર કહી પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ. - ૬ છઠ્ઠી પૂજામાં ઉજજ ળ અખંડ ચેખા રકાબીમાં રાખી હાથમાં ધરી પૂજાને છેલ્લે મંત્ર ભણી પ્રભુજી આગળ વસ્તિક તથા ત્રણ પુંજ કરે. - ૭ સાતમી પૂજામાં ઉત્તમ પકવાનને કેબીમાં ભરી હાથમાં ધરી પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર ભાણી પ્રભુ આગળ નૈવેદ્ય ધરે. ૮ આઠમી પૂજામાં ઉત્તમ પ્રકારના ફળે કેબીમાં રાખી રકેબી હાથમાં ધરી પૂજા પાઠ કહી છેલ્લે મંત્ર ભણું પ્રભુ આગળ ફળ ધરે. છેવટે પૂજાને કળશ કહી આરતી ઉતારી પછી મંગળહી ઉતારે. Page #720 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત શ્રી પીસ્તાલીશ આગમની પૂજા પ્રથમ જલપૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સાહિબ સુગુણ ગરી શુભ ગુરુ ચરણ પસાથથી, ચુતનિધિ નજરે દીક. ૧ શાસનનાયક વેદિયે, ત્રિશલામાત મહાર; જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર સુધર્મા ગણધરતણું, રચના વરતે સેય; દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહી જગ કોય, ૩ દુહાને અર્થ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત કે જે પરમાત્મા ઉત્તમ ગુણવડે મહાન છે તેઓના અને મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના ચરણના પ્રસાદથી (પિસ્તાલીશ આગમરૂપ) આ શ્રુતને ભંડાર મેં નજરે જોયે. ૧ વર્તમાનશાસનના નાયક શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીએ કે જેઓશ્રીના શ્રીમુખેથી vજે ૬ વા, વિરે ૬ વા, પુર્વ ૬ વા એ ત્રિપદી લહીને શ્રી ગણધર ભગવતે સૂત્રની રચના કરે છે. ૨ વર્તમાન શાસનમાં દ્વાદશાંગીની રચના શ્રી સુધમાં ગણધરની વતે છે. આ દ્વાદશાંગીથી વધારે જગતમાં કે સૂત્ર નથી.મતલબ કે બધાય સૂત્રોને સમાવેશ દ્વાદશાંગીમાં થઈ જાય છે. ૩ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ પૂજાસ'ગ્રહ સાથે આગે આગમ બહુ હતાં, અર્થવિદિત જગદીશ; કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ. આથમતે કેવલ-રવિ, મંદિર દીપક જ્યાત; પંચમ આરે પ્રાણીને, આગમના ઉદ્યોત, પ્રથમ જ્ઞાન પછી યા, દશવૈકાલિક વાણ વસ્તુતત્ત્વ સવિ જાણીએ, જ્ઞાનથી પદ્મ નિર્વાણ, જ્ઞાનભક્તિ કરતાં થકાં, પૂજ્યા જિન અણગાર તે કારણે આગમતણી, પૂજા-ભક્તિ વિશાળ. જ્ઞાનાપગરણ મેલીયે, પુસ્તક આગળ સાર; પીઠ રચી જિનબિંઅને, થાપીજે મનેાહાર. . પરમાત્માએ અથ રૂપે કહેલા આગળ ઘણા આગમા હતા. દુઃષમકાળના યાગે વત્તમાનકાળે પીસ્તાલીશ આગમે છે. ૪ ૬ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થવા છતાં આજે પાંચમકાળના જીવાને આ આગમાના ઉદ્યોત-પ્રકાશ મદિરમાં દીપકની ન્યાત જેવા (કલ્યાણકારી) છે. ૪ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ` છે કે પઢમં નાળ તો ચાપ્રથમ જ્ઞાન અને પછી દયા છે. જ્ઞાનથી સર્વ વસ્તુના તત્ત્વને જાણી શકાય છે. નિર્વાણપદ-મેક્ષ પશુ જ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ૬ જ્ઞાનભક્તિ કરવાથી શ્રી જિનેશ્વર ભગવંત અને મુનિ ભગવતાની પૂજા કરી ગણાય છે. તે માટે આગમની વિશાળ પૂજા-ભક્તિ કરીએ. ૭ આગમના પુસ્તકની આગળ શ્રેષ્ઠ જ્ઞાનના ઉપકરણા મૂકીએ. Page #722 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૦ ૫ જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર; દેવ-દેવી નંદીમવારે, પૂજા વિવિધ પ્રકાર, ૯ તેમ આગમ ધરી, પૂજે શ્રી જિનચંદ; યેય ધ્યાનપદ એકથી, પામે ૫દ મહાનંદ, ૧૦ હરણ વિલેપન કુસુમની, ધૂપ દીપ ઝલકાર; અક્ષત વધ ફળતણી, પૂજ અષ્ટ પ્રકારે ૧૧ દ્વારા ( અને હાંરે વાહલ છ વાગે છે વાંસળી રે—એ દેશી) - અને હાં રે ગંગા ક્ષીરસમુદ્રના રે, જળ કળશા ભરી નરનાર, જ્ઞાને વડા તકેવળી રે; અને હાંરે નહણ કરે પ્રભુ વીરને રે, દષ્ટિવાદના ભાષણહાર, જ્ઞાનેo ૧ પીઠિકાની રચના કરી તે ઉપર મનહર એવી જિનપ્રતિમાને સ્થાપીએ. ૮ કેવળજ્ઞાની એવા અરિહંત પરમાત્માની સારભૂત એવી દેશના સાંભળી દેવ-દેવીઓ મળીને નંદીવરીપમાં વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. હું તેવી રીતે હદયમાં આગમને ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવંતની પજ કરે. ધ્યાતા, દયેય અને ધ્યાનમાં એકરૂપએકતાન થઈ મહાનંદાદ–મક્ષપદને પ્રાપ્ત કરે. ૧૧ - ૧ હુવણ, ૨ વિલેપન, ૩ કુસુમ, ૪ ૫, ૫ દીપ, ૬ અક્ષત, ૭ નૈવેદ્ય, ૮ ફળ. એ રીતે અષ્ટપ્રકારે પૂજા કરી. હાલને અથ–મંગાનદી અને ક્ષીરસમુદ્ર વગેરે જળા Page #723 -------------------------------------------------------------------------- ________________ ७०६ પૂજાસંગ્રહ સાથે અને હાં રે પાંચ ભેદ છે તેહના રે, સાંભળતાં વિકસે નાણ; જ્ઞાને અને હાં રે પરિકરમે સાત શ્રેણિયો રે, અધ્યાસી સૂત્ર વખાણ, જ્ઞાને ૨ શનાં નિર્મળ જળથી કળશે ભરી દષ્ટિવાદ સૂત્રને કહેનાર પ્રભુશ્રી વીર પરમાત્માને તે જળકળશથી હવણ કરે. પ્રભુકથિત આ દષ્ટિવાદને જાણનાર શ્રુતકેવલી ભગવંતે જ્ઞાનમાં મેટા કહેવાય છે. ૧ આ દષ્ટિવાદ સૂત્રના પાંચ ભેદ (૧ પરિકમ, ૨ સૂત્ર, ૩ પૂર્વગત, ૪ અનુયેગ, ૫ ચૂલિકા) છે. તેના પ્રથમ ભેદ પરિકમમાં સાત શ્રેણુએ (૧ સિદ્ધશ્રેણિકા, ૨ મનુષ્યશ્રેણિકા, ૩ પૃષ્ટશ્રેણિકા, ૪ અવગાહન શ્રેણિકા, પ ઉપસી પઘશ્રેણિકા ૬ વિપ્રજહશ્રેણિકા, ૭ યુતાયુત શ્રેણિક) છે. બીજા ભેદ સૂત્રનાં ૮૮ ભેદો (૧ જુકસૂત્ર, ૨ પરિણતા પરિણત સૂત્ર, ૩ બહુભગિક સૂત્ર, કવિપ્રત્યયિકસૂત્ર, ૫ અનંતરસૂત્ર, ૬ પરંપરસૂત્ર, ૭ સમાનસૂત્ર, ૮ સંપૂથસૂત્ર, ૯ ભિન્નસૂત્ર, ૧૦ યથાત્યાગસૂત્ર, ૧૧ સૌવસ્તિવત્ત સૂત્ર, ૧૨ નંદ્યાવર્તસૂત્ર, ૧૩ બહુલસૂત્ર, ૧૪ પુષ્ટપુષ્ટસૂત્ર, ૧૫ વ્યાવત્ત સૂત્ર, ૧૬ એવંભૂતસૂત્ર, ૧૭ દ્વિકા વર્ણસૂત્ર ૧૮ વર્તમાનેયેદસૂત્ર, ૧૯ સમરૂિઢસૂત્ર, ૨૦ સર્વતોભદ્રસૂત્ર, ૨૧ પ્રણામસૂત્ર, અને ૨૨ દ્વિપ્રતિગ્રહસૂત્ર, આ ૨૨ ને (૧) છિન્નચ્છેદનય, (૨) અચ્છિન્ન છેદ નય, (૩) ત્રિકનય અને (૪) ચતુર્નય એમ ચાર રીતે વિચારતા ૮૮ ભેદ) થાય છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા સાથે ૭૦૭ અને હાં રે પૂર્વગતે ચૌદ પૂર્વ છે રે, મહામંત્ર ને વિદ્યા ભરેલ; જ્ઞાને અને હરે જ બૂલંધર દેવતા રે, ધરે પૂર્વ સમુદ્રની વેલ, જ્ઞાનેo ૩ અને હાં રે દશ વસ્તુ વિનયી ભણ્યા રે, ' પહેલે પૂરવ ઉપાદ; જ્ઞાને૦ અને હાંરે વસ્તુ ચૌદ અગ્રાયણ રે અડ વસ્તુ વીર્યપ્રવાદ શાને ૪ દષ્ટિવાદ સૂત્રને ત્રીજો ભેદ પૂવગત નામે છે તેમાં ચૌદ પૂર્વે (૧ ઉત્પાદ, ૨ અગ્રાયણ, ૩ વીર્ય, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, પજ્ઞાનવાદ, ૬ સત્યવાદ, ૭ આત્મપ્રવાદ, ૮કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાનુપ્રવાદ, ૧૧ કલ્યાણ (અવંધ્ય) પ્રવાદ, ૧૨ પ્રાણાયુ, ૧૩ ક્રિયાવિશ લ અને ૧૪ લાકબિંદુસાર) છે. આ પૂર્વે મહામંત્ર અને વિદ્યાઓથી ભરેલ છે. જબૂદ્વીપની ફરતા આવેલા લવણસમુદ્રની વેલ જે સેળ હજાર ચેાજન ઉચી છે તેને વેલંધર અને અનુલંધર દેવે જેમ ધારી રાખે છે તેમ આ ચૌદવે ધમની મર્યાદાના જાળવ-- નાસ છે. ૩ (હવે આ ચૌદ પૂર્વમાં જેટલા વિભાગે કે જે વસ્તુ તરીકે કહેવાય તે જણાવે છે.) પહેલા ઉત્પાદપૂર્વમાં ૧૦ વસ્તુ વિનયી આત્માએ ભણેલા છે. બીજા અગ્રાયેણી પૂર્વમાં ૧૪ વરતું છે, ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં ટુ વસ્તુ છે. ૪ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ અને હાંરે અસ્તિપ્રવાદ અઢાર છે રે, આર્ં વસ્તુ જ્ઞાનપ્રવાદ; જ્ઞાને૦ અને હાંરે સત્યપ્રવાદે દાય વસ્તુ છે રે, સાળ વસ્તુ આત્મપ્રવાદ, જ્ઞાને૦ ૫ અને હાંરે કમ પ્રવાદે ત્રીશ ધારિયે રે, વીશ વસ્તુ પૂરવ પચ્ચક્ખાણ; જ્ઞાને અને હાંરે પન્નર વિદ્યાપ્રવાઢમાં રે, ખાર વસ્તુ કહી કલ્યાણુ, જ્ઞાને૦ ૬ અને હાંરે પ્રાણાયાયમાં તેર છે રે, પૂજાસ ગ્રહ સાથે અને હાંરે પણવીશે કરી સેહતુ રે, ત્રીશ વસ્તુ ક્રિયાવિશાળ; જ્ઞાને ચૌદમુ· લાકબિંદુસાર જ્ઞાને૦ ૭ ચેાથા અસ્તિપ્રવાહમાં ૧૮ વસ્તુ છે, પાંચમા જ્ઞાનપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ છે. છઠ્ઠા સત્યપ્રવાદપૂર્વમાં ૨ વસ્તુ છે સાતમા આત્મપ્રવાદપૂર્વમાં ૧૬ વસ્તુ છે. ૫ સ્માઢમા કમ પ્રવાદપૂર્વમાં ૩૦ વસ્તુ છે, નવમા પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વમાં ૨૦ વસ્તુ છે, દશમા વિદ્યાપ્રવાદપૂČમાં ૧૫ વસ્તુ છે. અગ્યારમા કલ્યાણુપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ કહી છે. ખારમાં પ્રાણાવાય પૂર્વમાં ૧૩ વસ્તુ છે, તેરમા ક્રિયાવિશાલપૂર્વમાં ૩૦ વસ્તુ છે. અને ચૌદમુ. લેકબિંદુસાર ૨૫ વસ્તુ વડે ચાલતુ છે. (આમ ચોદે પૂર્વમાં કુલ ૨૨૫ વસ્તુ છે). ૭ Page #726 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ અાગમની પૂજા-સાથ અને હાંરે પૂંજ મસી લખ ત્રણ્યો રે, ત્યાશી ગજ સાલ હુારનું જ્ઞાન અને હાંરે શ્રી શુભવીરના ગણધરું હૈ, goe રચતા ત્રીજો અધિકાર. જ્ઞાને૦ ૮ કુહે દશ પૂરવ પૂરણ ભણે, લબ્ધિ ક્ષીરાશ્રવ હાય; તેણે જિનકલ્પ નિવારિયા, જ્ઞાન સમા નહીં કાય. ૧ ગીત ( મનમેાહન મેરે—એ દેશી ) ભેદ ચાયા હવે સાંભળેા, મનમેાહન મેરે, દૃષ્ટિવાદ અનુયોગ; મન ટાય ભેદે કરી શિખીયા મ૦ જબુ ગુરુ સયાગ, મ૦ ૧ આ ચૌદ પૂર્વી ૧૬૩૮૩ હાથી પ્રમાણુ મષીપૂજથી ( પહેલુ પૂર્વ ૧ હાથી પ્રમાણુ મીપુંજથી, ખીજુ પૂર્વ એ હાથી પ્રમાણ મષીપુંજથી, એમ ઉત્તરાત્તર દરેક પૂર્વ દ્વિગુણુદ્વિગુણુ મષીપૂજથી લેખ્ય ગણત્રાથી) લેખ્ય હતા. શ્રી શુભવીર પરમાત્માના ગણુધરે આ દૃષ્ટિવાદને ત્રીજો પૂર્વ નામના અધિકાર રચ્યા હતા. ૮ દુહાના અથ—દશ પૂર્વીને પૂર્ણરીતે ભણનાર મુનિને ક્ષીરાશ્રવ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી લબ્ધિવાળા મુનિએ ઉપદેશ દ્વારા વિશેષ પરાપકાર કરી શકે છે તેથી તેમને જિનકલ્પ ગ્રહણુ કરવાના ખાસ નિષેધ કરવામાં આવ્યા છે. કારણ કે જગતમાં જ્ઞાન સમાન ખીજી કોઈ વસ્તુ નથી. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૩ પૂજાસંગ્રહ સા પંચ ભેદ કરી ચૂલિકા મ૦, પહેલે પૂર્વે ચાર; મ૦ બારને આઠ દશચૂલિકા મચાથા પૂરવ લગે સાર. મ૦ ૨ દશ પૂર નથી ચૂલિકા મ, નંદીસૂત્ર વિચાર; મ૦ દૃષ્ટિવાદ એ બારમું મ, અંગ હતું સુખકાર, મ૦ ૩ બાર વરસ દુકાળિયે મ૦, બારમું અંગ તે લીધ; મ. સંપ્રતિ કાળે નવિ પડે મy, એહવે કાળ પ્રસિદ્ધ મo ૪ તાત્પર્ય એ છે કે સૌથી શ્રેષ્ઠ ઉપકાર ધર્મદેશનાથી થઈ શકે છે. અને જિનકલિપમુનિ દેશના આપી શકે નહિ તેથી દશ પૂર્વધર મુનિને જિનકલ્પને નિષેધ કરવામાં આવ્યું છે. ૧ ગીતનો અથ–મનને આનંદ પમાડે એ દષ્ટિવાદસૂત્રને એથે ભેદ અનુગ છે, તે હવે સાંભળે. તેના બે ભેદ (૧ મૂવ પ્રથમાનુગ અને ૨ ગંડિકાનુગ) છે. ગુરુના ગથી શ્રી જંબુસ્વામી તે શિખ્યા હતા ૧ દષ્ટિવ દસૂત્રને પાંચમે ભેદ ચૂલિકા (દષ્ટિવાદમૃતરૂપી પર્વતના શિખરરૂપ) છે. પહેલા પૂર્વને , બીજા પૂર્વને ૧૨, ત્રીજા પર્વને ૮ અને ચોથા પૂર્વને ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. બાકીના દશ પૂર્વેને ચૂલિકા નથી. આ દૃષ્ટિવાદસૂત્ર સંબંધી વિચાર નંદીસૂત્રમાં આપેલ છે. આ બામું દષ્ટિવાદઅંગ સુખકાર હતુ. ૨-૩ - બ ૨ વર્ષનો દુકાળ પડયે તે સમયે બારમું અંગ દૃષ્ટિવાદ વિચછેદ પામ્યું તે બારવણી દુકાળ હવે સાંપ્રત કાળે નહિ પડે એમ પ્રસિદ્ધિ માં આવ્યું છે. અર્થાત્ સાંભળવામાં આવ્યું છે. ૪ Page #728 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા—સાથે ૭૧૧ મઢમતિ પરમાથી મળે, પૂર્વી ગયાં અવિલ; મ શ્રી શુભવીરને શાસને મળે, પૂજો આગમ જિનબિંબ, મ૦ ૫ કાવ્ય તથા મ તીર્થાāમિશ્રિતચંદ્રનૌધે, સંસારતાપાહતયે સુશીà:; જગજનીપ્રાંતોભિશાંથૈ, તત્કર્મકાહાર્થમજ યજેઽહુમ ૧ સુરનદીજલપૂર્ણ ઘટઘ ને, હ્યુમિશ્રિતવારિભૂત નપય તીર્થંકૃત ગુણવારિત્રિ,વિમલતાં ક્રિયતાં ચ નિજામન: ૨ જનમને મણિભાજનભાા, શમરસૈકસુધારસધારયા; સકલએ ધકલામણીયક, સહજસિદ્ધમં પરિપૂજયે, પરે ૐ ૐી શ્રી પમપુરુષાય પરમેશ્વરાય જન્મ—જરામૃત્યુ-નિવારાય શ્રીમતે વીજિને ડ્રાય જલાદિક' યજામહે સ્વાહા. 3 મંદબુદ્ધિ અને પ્રમાદના કારણે એ પૂર્વી વિચ્છેદ્મ પામ્યા. વત્તમાનકાળે તે શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં આધાર રૂપ શ્રી જિનાગમ અને જિનબિંબ છે, તેની પૂજા કરો. પ કાવ્યના અ—સ’સારના તાપને હુસુવા માટે ચંદનના સમૂહેાવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તી જળવડે જન્મ, જરા અને મરણરૂપ રજની શાંતિ માટે તેમજ તે ક્રમના દાહ માટે અજ-સિદ્ધને હું નમું છુ. ૧ ગંગાનદીના પાણીથી ભરેલા તેમ જ કેસર-ખરાય઼ મિશ્રિત પાણી ડે ભરેલા ઘણા કળશાવડે ગુણના સમુદ્ર એવા તી કરને સ્નાનાભિષેક કરી અને પેાતાના આત્માની નિમળતા કરે. ૨ લોકોના મનરૂપ મિણના પાત્રમાં ભરેલા એવા સમતારસ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ત્રીજી ચંદનપૂજા કુહા હવે પિસ્તાલીશ વણવું, કલિયુગમાં આધાર આગમ અગમ અર્થ ભર્યાં, તેહુમાં અંગ અગ્યાર, ૧ પૂજાસ ગ્રહ સાથે હાળ ( ઈમન રાગણી. ધન્ય ધન્ય જિનવાણી~એ દેશી ) ચંદનપૂજા ચતુર રચાવા, નાગકેતુ પરે ભાવા રે; ધન ધન જિનવાણી. રાય ઉદાચી પ્રભુ ગુણ ગાવે, પદ્માવતીને નચાવે રે. ૧ ૧ રૂપ અમૃતની ધારાવડે સકળ જ્ઞાનકળાથી મનેહર એવા સહેજ સિદ્ધોના તેજને હું પૂજી' છે. ૩ સત્રના અથ-પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મરણને નિવારનાર શ્રી વીરજિતેન્દ્રને અમે જળ વડે પુજીએ છીએ. દુહાના અથ∞ કલિયુગમાં અગમ્ય અર્થાથી ભરેલા પીસ્તાલીશ માગમા એ આધાર રૂપ છે. એ ૪૫ આગમમાં જે અગ્યાર અંગ કહેવાય છે તેનુ હવે અહીં વર્ષોંન કરૂ છું. ૧ આ ઢાળના અથડે ચતુર આત્મા! ચ'દનની પૂજા રચાવે અને નાગકેતુની જેમ ભાવના ભાવેા. શ્રી જિનેશ્વરની વાણી અત્યંત ધન્ય છે. જિનેશ્વરની પૂજા કરતા ઉદાયીરાજા પ્રભુના ક્ષુણ ગાય છે. અને પદ્માવતી શણી નૃત્ય કરે છે. ૧ Page #730 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે - ૭૧૩. ---- કાળ સદા જે અરિહા થા, કેવળનાણુ ઉપાવે રે; ૧૦. આચારાંગ પ્રથમ ઉપદેશે, નામની ભજના શેશે રે. ધ૦ ૨ આચારરથ વહેતા મુનિ ધોરી, બહમત હાથમાં દોરી રે; ધo પંચ પ્રકારે આચાર વખાણે, ગળિયા બળદ કેમ તાણે રે. ધo ૩ દો ભુતખંધ આચારાંગ કેરા, સંખિત આણંગદ્વારા રે; ધo સંખ્યાની નિયુક્તિ કહીશ, અઝરણું પણવીશ રે, ધo ૪ પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે; ધo સૂત્રકૃતાંગે ભાવવાદિ, ત્રણસેં ત્રેસઠ વાદી રે. ધo ૫ સર્વ કાળમાં જે અરિહંતે થાય છે, તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ આચારાંગને ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વકાળમાં આચારાંગ એ પ્રમાણે હેય છે, જ્યારે બીજા સૂત્રોના નામમાં ફેરફાર પણ હોય છે. ૩ વૃષભ સમાન મુનિએ આચારરૂપી રથને વહન કરે છે. એ રથની દેરી બહુશ્રુતેના હાથમાં હોય છે. આ ચાર પાંચ પ્રકારે કહ્યો છે જે ગળિયા બળદ જેવા હોય તે આચારરૂપી રથને કેમ તાણી શકે ? ૩ આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ (૧ બ્રહ્મચર્ય, ૨ આચાથ) છે. સંક્ષિપ્ત અનુગદ્વાર અને સંખ્યાતી નિર્યુક્તિ કહીશ. આચારાંગસૂત્રના ૨૫ અધ્યયન છે. ૪ આચારાંગસૂત્રની પદસંખ્યા અઢાર હજાર છે. તેને મુનિમહાત્માઓ હંમેશા ગણતા હતા બીજા સૂત્રકૃતાંગમાં ભાવજીવ વગેરે તથા ત્રણ ત્રેસઠ વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૫ Page #731 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ પૂજાસંગ્રહ સાથે કામ એવી બી એ થી અધ્યયન વેવીશ છે બીજે, અવર પૂરવ પર લીજે રે, ધo દુગુણ પદ હવે સઘળે અંગે, દસ ઠાણુ ઠાણાગે રે. ધo ૬ દશ અધ્યયને શ્રતખંધ એકે, હવે સમવાયાંગ છેકે રે, ધo શત સમવાય શ્રતખંધ એક, ધારિયે અર્થ વિવેકે રે. ધ૦ ૭ ભગવતી પાંચમું અંગ વિશેષા, દશ હજાર ઉદ્દેશા રે, ધo એકતાલીશ શતકે શુભવીરે, ગૌતમ પ્રશ્ન હજુરે રેધ૦ ૮ - દુહો નિયુક્તિ પ્રતિપત્તિયે, સઘળે તે સમભાવ; બીજી અર્થ પ્રરૂપણું, તે સવિ જુજુઆ ભાવ ૧ બીજા સૂયગડાંગ સૂત્રમાં ગોવીશ અધ્યયન છે. બીજું પ્રથમ પ્રમાણે જાણવું જેમકે હવે પછી દરેક અંગમાં પદ બમણું છે. (આચારાંગના પદ ૧૮૦૦૦ છે. સૂયગડાંગના પદ તેનાથી બમણું હોવાથી ૩૬૦૦૦ થાય એમ આગળ-આગળના અંગમાં બમણું પદ લેવા) ત્રીજા ઠાણાંગ સૂત્રમાં દશ ઠાણ છે. દશ અધ્યયન છે. એક શ્રુતસ્કંધ છે. હવે ચોથા સમવાયાંગસૂત્રનું વર્ણન કરે છે. આ અંગમાં એકથી સે સુધીની સંખ્યાવાળા તેમજ આગળ-આગળની સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન આવે છે. તેને અર્થ વિવેકપૂર્વક ધારીયે. ૬-૭ પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તેમાં દશ હજાર ઉદેશાઓ છે, ૪૧ શતક છે, તેમાં શ્રી શુભવીરપરમાત્માને ગૌતમસ્વામી વગેરેએ પૂછેલા પ્રશ્નોને સંગ્રહ છે. ૮ - દુહાને અથ–નિર્યુક્તિઓ ને પ્રતિપત્તિઓ બધા સૂત્રમાં WWW.jainelibrary.org Page #732 -------------------------------------------------------------------------- ________________ ૭૧૫ - પીસ્તાલીશ આગમની પૂજા–સાથે ગીત ( ઝુમખડાની દેશી ) જ્ઞાતાધર્મ વખાણું રે, દશ બાલ્યા તિહાં વર્ગ; પ્રભુ ઉપદેશીયા, ઉઠ તે કેડી કથા કહી રે, સાંભળતા આપવર્ગ. અo ૧ ઓગણીશ અધ્યયન કરી રે, બે શ્રતખંધ સુભાવ; પ્ર૦ ઉપાસકદશાંગમાં રે, દશ શ્રાવકના ભાવ પ્ર૦ ૨ અંતગડે અડ વગ છે રે, અનુત્તરવયાઈ ત્રણ વર્ગ; પ્ર એક સૂત્રે મુક્તિ વર્યા રે, બીજે ગયા જે સર્ગ. પ્ર. ૩ સમાન ભાવવાળી સમજવી અને અર્થ પ્રરૂપણ તે બંધા સૂત્રોમાં જુદા જુદા ભાવવાળી સમજવી. ૧ ગીતને અથ–દ દા અંગ જ્ઞાતાધર્મકથામાં દશ વર્ગ કહ્યા છે. જે પ્રભુએ ઉપદેશ્યા છે આ અંગે સાડાત્રણ કેડિ કથાઓથી ભરપુર હતું. જે સાંભળવાથી અનુક્રમે મેક્ષની પ્રાપ્તિ થાય. ૧ - જ્ઞાતાધર્મકથાંગમાં બે શ્રતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૦ અધ્યયને છે. સાતમા ઉપાસકદશાંગસૂત્રમાં મહાવીરસ્વામી ભગવંતના શાસનમાં થયેલા (આનંદ-કામદેવ આદિ) દશ મહાશ્રાવકેનાં જીવનચરિત્રો છે. ૨ આઠમા અંતકૃદશાંગ સૂત્રમાં આઠ વર્ગ છે અને આ સૂત્રમાં અંતગડકેવલી (કેવળજ્ઞાન થતાંની સાથે જ અંતર્મુહૂર્તમાં મેસે જનારા) મહામુનિઓનાં ચરિત્રે છે અને નવમા અનુત્તરપપાતિક દશાંગસૂત્રમાં ત્રણ વર્ગ છે અને તેમાં પાંચ અનુત્તર વિમાનમાં જનારા મહામુનિઓનાં ચરિત્રો છે. ૩ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૭૧૧ પૂજાસ'ગ્રહ સાથે પ્રીવ્યાકરણસૂત્રમાં રે, દશ અધ્યયન વખાણ; ૫૦ સૂત્ર વિપાકે સાંભળેા રે, વીશ અધ્યયન પ્રમાણ. પ્ર૦ ૪ એ શ્રુતખધે ભાખિયા રે, દુઃખમુખ કૈરા ભેગ; પ્ર૦ એમ એકાદશ અંગની રે, ભક્તિ કરેા ગુરુ યોગ, પ્ર૦ ૫ આગમને અવલ છતાં રે, ઓળખિયે અરિહંત; પ્ર૦ શ્રી શુભવીને પૂજતાં રે, પામા સુખ અન་ત, પ્ર૦ ૬ કાવ્ય અને મત્ર જિનપતેવેગ ધરુપૂજતં, નિજરામરાદ્ભવભીતિહત ; સકલરે વિચાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિપાવનમ્ . ૧ સહેજક કલ’કવિનાશના-મલભાવસુવાસનચંદનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ર્ દશમા પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રમાં દશ અધ્યયના છે. અભ્યા૨મા વિપાકશ્રુતાંગ સૂત્રમાં વીશ અધ્યયના છે, એ શ્રુતસ્કંધ છે, પહેલા શ્વેતસ્ક ધના દશ અધ્યયનેમાં અશુભકમના કટુવિપાકદુઃખને દર્શાવનાર દશ અધ્યયને દશ દૃષ્ટાંત સાથે આપ્યા છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં શુભકમના વિપાક-સુખને દર્શાવનાર દશ અધ્યયના દશ ચરિત્ર સાથે આપેલ છે. આ રીતે ૧૧ અગની ભક્તિ સદ્દગુરુના ચેગે કરા. ૪-૫ આગમનુ' અવલ મન લેવાથી અરિ ત પરમાત્માને એાળખી શકાય છે. શ્રી શુભવીર પરમાત્માનું પૂજન કરવાથી અન તસુખ પ્રાપ્ત કરા. ૬ Page #734 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાર્થ ૭૧૭ ૩% હીં શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચંદન યજામહે રુશ્વાહા . ત્રીજી પુષ્પપૂજા અંગતણા ઉપાંગ જે, બાર કહ્યા ભગવંત; ગણધર પૂરવધરતણી, રચના સુણિયે સંત. ૧ કાવ્યનો અર્થ–શ્રી જિનપતિનું કેસર–બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ–જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતાં ભયને હરણ કરનાર છે. સર્વગ, વિયેગ અને વિપત્તિને દૂર કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે તેનું પૂજન હંમેશા પોતાના હાથે કરે. ૧ સઘળા કર્મરૂપ કલંકને નાશ કરનાર નિમળભાવ અને સુવાસનારૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણીને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ મંત્રને અર્થ-પ્રથમ પૂજા પ્રમાણે જાણ. ફક્ત એટલું ફેરવવું કે અમે ચંદન વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ–ભગવંતે અંગના બાર ઉપાંગે કહ્યા છે. ગણધર અને પૂર્વધર સંતપુરુષોની એ રચના સાંભળીયે. ૧ Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ પૂજા સંગ્રહ સાથે ( રાગ સારંગ, હે ધના–એ દેશી ) જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા, પામી અંગ ઉપાંગ; ફૂલપગર પૂજા રા રે મિત્તા, વીર જિનેશ્વર અંગરે. રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવાને, એ પ્રભુ સેવે સાનમાં રેમિત્તા, જ્ઞાન હો ભરપૂર રે; રંગીલા મિત્તા ! એ પ્રભુ સેને. ૧ સામૈયું વિવાઇમાં રે મિત્તા, કરતા કેણિક ભૂપ; અંબડશિષ્યને વરણવ્યા રેમિતા, પ્રશ્નને સિદ્ધ સવરૂપરે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને ૨ રાયપાસેણું સૂત્રમાં રે મિત્તા, સૂર્યાભને અધિકાર; વાભિગમ ત્રીજું સુણે રેમિત્તા, દશ અધ્યયનવિચારરે, - રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૩ દ્વાનો અર્થ–હે મિત્ર! અંગ-ઉપાંગને જાણી જ્ઞાનાવરણ કર્મને દૂર કરે. હે આનંદી મિત્ર! વીર પરમાત્માને અંગે ફૂલપગર ભરી પૂજા કરે. મનમાં એ પ્રભુનું ધ્યાન કરી સેવા કરી ભરપૂર-અત્યંત જ્ઞાન મેળવે. ૧ (અગ્યાર અંગની હકીકત જણાવી, હવે બાર ઉપાંગ સૂત્રોના હકીકત જણાવે છે.) ૧ લા ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રમાં શ્રી શ્રેણીક મહારાજના પુત્ર શ્રી કેણિક મહારાજાએ પ્રભુશ્રી મહાવીરસ્વામીને વાંદવા માટે કરેલા સામૈયાનું વર્ણન આવે છે. અંબડ પરિવ્રાજકનું વર્ણન આવે છે. ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને સિદ્ધોનું સ્વરૂપ આવે છે. (આ આચારાંગસૂત્રનું ઉપાંગ છે.) ૨ Page #736 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા–સાથે ૭૧૯ શ્યામસૂરિ રચના કરી રે મિત્તા, પન્નવણુ મહાસૂત્ર છત્રીશ પદ ગુરુપસાયથી રે મિત્તા, ધારશે અર્થ વિચિત્ર રે, રંગીલા મિરા! એ પ્રભુ સેને. ૩ જબૂદ્વીપપન્નત્તિ રે મિત્તા, જંબુદ્વીપ વિચાર; છઠ્ઠા સૂરપરિમાં રે મિરા, રવિમંડલ પ્રહ ચાર રે, રંગીલા મિત્તા! એ પ્રભુ સેવોને. ૫ બીજા ઉપાંગ શ્રી રાજ પ્રશ્રયસૂત્રમાં સૂર્યાભદેવને અધિકાર વગેરે વર્ણને આવે છે, (આ શ્રી સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ છે) ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવ ભિગમ સૂત્ર છે. તેમાં દશ અધ્ય યુનેને વિચાર છે. (આ સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે)૩ ચેથા ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્રી શ્યામાચાયે કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદનું સુંદર વર્ણન જુદા જુદા અર્થો દ્વારા કરેલ છે તેને ગુરુ પાસે ધારે. (આ સૂત્ર શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગ તરીકે જણાય છે.) ૪ પાંચમા ઉપાંગ શ્રી જ ખૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની અંદર જંબૂદ્વીપ આદિને વિચાર આવે છે (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતાસૂત્રનું અને કેટલાકના મતે ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ મનાય છે ) છઠ્ઠા સૂર્ય પ્રાપ્તિ ઉપાંગમાં સૂર્ય મંડલ પ્રચાર વગેરેનું વર્ણન આવે છે–ખગોળ સંબંધી માહિતી આવે છે. (આ ઉપાંગ શ્રી ભગવતીજીનાં ઉપાંગ તરીકે હોય તેમ જણાય છે.) ૫ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ પૂજાસંગ્રહ સાથે કહે ચંદપન્નત્તિ પાહુડે રે મિત્તા, તિષચક વિશેષ; આગમ પૂજે પ્રાણિયા રેમિત્તા, કહે શુભવીર જિનેશ રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવાને ૬ ભવમંડલમેં ન દેખિયો, પ્રભુજીને દેદાર; આગમપંથ લહ્યા વિના, હું સંસાર ગીત ( વિર જિર્ણ જગત ઉપકારીએ દેશી ). કેતકી જાઇનાં કુલ મંગાવી, પૂજે અંગ ઉપાંગ; ગંભીલીપી શ્રી ગણધર, પ્રણમી ભગવાઈ અંગજી, કેતકી ૧ આઠમા નિયાવલી ઉપગે, દેવાહિક અધિકાર; કલ્પવહંસગ નવમ ઉપાંગે, દશ અધ્યયન ઉદારજી, કેતકી૨ સાતમા ઉપાંગ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી જ્યોતિષચક્ર સંબંધી હકીકત આવે છે. ( આ સૂત્ર શ્રી ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ છે.) હે પ્રાણીઓ ! આગમજ્ઞાનની પૂજા કરે એમ શ્રી શુભવીર જિનેશ્વર કહે છે. • કુહાને અર્થ-આ ભવચક્રમાં પ્રભુજીના દર્શન થયા નથી, આગમમાર્ગ નહિ મળવાથી હું આ સંસારમાં રઝળે છું. ૧ ગીતને અથ– કેતકી અને જાઈના કુલ મંગાવી અંગ અને ઉપાંગ સૂત્રોની પૂજા કરે. શ્રી ગણધરદેવે ભગવતી સૂત્રમાં ના જંગી ઢીવીપ કહીને બ્રાહ્મી લીપીને પ્રણામ કર્યો છે. ૧ Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે પુફિયા નામે ઉપાંગ છે દશમું, વળી પુફચૂલિયા જાણજી; બારમું વહિદશા એ સઘળે, દશ અધ્યયન પ્રમાણજી. - કેતકી ૩ ગીતારથ મુખ અમીય ઝરંતુ, આગમ લાગ્યું મીઠ છે; દૂર થઇ લોકસત્તા છારી, તવ પ્રભુ દર્શન દીઠ જી. કેતકી ૪ દશનથી જે દર્શન પ્રગટે, વિઘટે ભવજળ પૂર છે; ભાવકુટુંબમેં મંદિર મહાલું, શ્રી શુભવીર હજૂર છે. કેતકી ૫ આઠમુ નિરયાવલિકા ઉપાંગ છે આ સૂત્રના દશ અધ્યયન છે. (આમાં ચેડામહારાજા અને કેણિકમહારાજાના યુદ્ધ પ્રસંગે કાલ-મહાકાલ વગેરે શ્રેણિકમહારાજાના દશ પુત્રો મારીને નરકે કેવી રીતે ગયા તેનું વર્ણન આવે છે.) નવમાં ઉપાંગ કપાવલંસિકા સૂત્રમાં દશ અધ્યયને છે તેમાં દેવ વગેરેને અધિકાર છે. (કેણિકરાજાના કાલ મહાકાલ વગેરે ભાઈઓના પ-મહાપદ્ધ વગેરે દશ પુત્રે સ યમની આરાધના કરી દશમે દેવલેકે ગયા તેનું વર્ણન છે.) ૨ દશમું ઉપાંગ પુષ્પિકા, ૧૧ મું ઉપાંગ પુષ્પચૂલિકા અને બારમુ ઉપાંગ શ્રી વૃષ્ણિદશાસૂત્ર છે. આ દરેકમાં દશ-દશ અધ્યયન છે. ૩ ગીતાર્થ મહાપુરુષના મુખમાંથી અમૃત ઝરતું આગમ મને મીઠું લાગ્યું છે. તેથી લકસંજ્ઞારૂપ છારી–પડળ દૂર થયા છે અને તેથી પ્રભુ દર્શન દીઠું છે. ૪ પ્રભુદર્શન થવાથી જે દર્શન-સમ્યક્ત્વ પ્રગટ થાય તે Page #739 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય અને મંત્ર સુમનસાગતિદાયિવિધાયિના, સુમનસાંનિકરે પ્રભુપૂજનમ; સુમનસા સુમને ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મર્ચને. ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મ કરેણ વિશધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુરૈર્યજામહે સ્વાહા. સંસારરૂપ પાણીના પૂર ઓસરી જાય અને આત્મમંદિંરમાં શ્રી શુભવીર પરમાત્માની હજારમાં ભાવકુટુંબ અર્થાત્ ક્ષમાદિ આત્મિક ગુણે સાથે આનંદ કરું. ૫ કાવ્યને અથ–ઉત્તમ પુષ્પોના સમૂહ વડે પ્રભુ પૂજન કરનારાઓને ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન! ગુણના સંગી એવા પુરુષના સંગ વડે તમે તમારું મન સારું કરે અને પુષ્પ વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરે.૧ સહજકર્મકર-પરમાત્મા વડે શેધેલી સિદ્ધાંતના સારરૂપી પુષ્પમાળા વડે પરમાગના બળવડે વશ કરાયેલા સહજ સિદ્ધ ભગવંતના તેજને હું પૂછું છું. ૨ મંત્રને અથ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે પ્રમાણે જાણ. ફક્ત પુવડે પૂજા કરું છું એટલું ફેરવવું. Page #740 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સા ચેાથી ધૂપપૂજા દુહા આજ પયન્ના છે ઘણા, પણ લહી એક અધિકાર; શ પયન્ના તિણે ગણ્યા, પીસ્તાલીશ મઝાર, ઢાળ ( સાચુ' એટલે શામળીયાએ દેશી ) એક જન શ્રુતરિયા મેલે રે, હો મનમાન્યા મેાહનજી, પ્રભુ તાહરે નહીં કાઇ તાલે રે, હો મનમાન્યા માહનજી; અમે ગ્રૂપની પૂજા કરીએ રે, હો દુધ અનાદિની હરિયે રે હા મનમાન્યા ૧ તુમ દર્શન લાગે પ્યારૂં રે, હો અંતે છે શરણું તમારૂં રે; હો ચઉસરણ પયનુ પહેલુ રે, હો ૦૧૩ અમે શણ કર્યુ છે વહેલુ રે. હો૦ ૨ દુહાના અથ આજે પયન્ના તે ઘણા છે, પણ એક અધિકાર લઇને પીસ્તાલીશ આગમમાં પૂર્વ પુરુષે એ દશ પચન્ના ગણ્યા છે ૧ ઢાળના અથ—એક શ્રુતરસિક જન કહે છે કે-મનને માન્યા એવા હું મનમેહન પ્રભુ ! આ જગમાં તમારી તુલનામાં આવે તેવુ ખીજું કોઈ નથી. હે પ્રભુ ! અમે આપની ધૂપ દ્વારા પૂજા કરીને અનાદિકાળથી આત્માને વળગેલી કમળરૂપ ૬ ધને હરીએ છીએ-દૂર કરીએ છીએ, ૧ હે પ્રભુ ! અમને તમારું' ને પ્યારું લાગે છે, અને Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ પૂજાસંગ્રહ સાથે લહી અર્થ અને પમ રીરું રે, હો આઉરપચ્ચક્ખાણ તે બીજું રેહો સાંભળતાં ભક્તપરિજ્ઞા રે, હો પરિહરશું ચારે સંજ્ઞા રે. હો૩ સંથારાપયને સીધે રે, હો સુકાશલમુનિએ કીધે રે હો. ભાખી તંદુલવિયાલી રે, હો તમે ગર્ભની વેદના ટાળી રે. હો. ૪ અંતે એટલે અંતકાળે પણ એક તમારું ખરું શરણ છે. તેથી જેમાં પ્રથમ આપનું–અરિહંતનું શરણ સ્વીકારવામાં આવેલ છે તે ચઉસરણ પયષો પહેલે કહ્યો છે. અમે તે આપનું શરણું વહેલું અત્યારથી જ કર્યું છે. ૨ તે પયન્સાના અનુપમ એવા અર્થ જાણી હું આનંદ પામું છું. ત્યારપછી બીજે આઉરપચ્ચકખાણ પયગ્નો છે ( આમાં અંતિમ સમયે સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે.) ત્રીજો ભક્તપરિજ્ઞા નામે પયને છે. તેમાં ચારે આહારના પચ્ચક્ખાણ કરવાની મર્યાદા બતાવી છે. તે સાંભળી આહાર-ભય-મિથુન અને પરિગ્રહરૂપ ચારે સંજ્ઞાઓને તજી દેશું. ૩ ' ચોથા સંથારાપયન્નો છે. તેમાં કહ્યા મુજબ સંથારે શ્રી સુકેશલમુનિએ કર્યો હતે. (આ પન્નામાં અંતસમય નજીક જાણ વિધિપૂર્વક ચાર આહારનો ત્યાગ કરી સંથાર કેવી રીતે કરે તે સમજાવેલ છે.) પાંચમે તંદુલવિયાલિ (તંદુલચારિક) પય છે. આમાં જીવની ગર્ભાવસ્થા વગેરેનું WWW.jainelibrary.org Page #742 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા–સાથે અમને પણ દુ:ખ એ મેટું રે, હો સન્મુખ ન જુઓ તે બે રે હો કાંઈ મહેર નજરથી દેખે રે, હો શું રાગીને ઉવેખે રે. હોટ છે રંગ લાગે ચાળ મજીઠ રે, હો નવિ જાયે ડાકણ દીઠ રે હો. અમે રાગી થઇને કહેશું રે, હો શુભવીરને ચરણે રહેશું રે. હો૬ કુહે પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કંદ; જિનવાણી રસિયા મુનિ, પામે પરમાનંદ, ૧ વર્ણન આવે છે. હે પ્રભુ! આપે તે ગર્ભની વેદના ટાળી છે. કારણ કે હવે આપને ગર્ભમાં આવવાનું નથી. પણ અમને તે એ ગર્ભાવસ્થાનું મોટું દુઃખ છે. તમે અમારી જેવા દુઃખીયાની સામે જોતા નથી એ ઠીક થતું નથી. તમે અમારી સામે કૃપાદૃષ્ટિથી જુવે. તમારા ઉપર પ્રેમ રાખનાર આ સેવકની ઉપેક્ષા કેમ કરે છે. અર્થાત્ હવે ઉપેક્ષા ન કરે. ૪-૫ - હે પ્રભુ! મને આપની ભક્તિને રંગ ચળમજીઠ જે લાગે છે. તે રંગ કુમતિરૂપી ડાકણના જેવાથી પણ જાય એવું નથી. અમે તે આપના રાગી થઈને જે જે મનમાં આવે તે કહીશું અને હે શુભવીર પરમાત્મા! તમારા ચરણમાં અમે રહીશું. ૬ દુહાને અર્થપ્રભુના ચરણે રહેવાથી આત્મા જ્ઞાન Page #743 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે ગીત ( રાગ માળવી. વંદે વીર જિનેશ્વર રાયા–એ દેશી ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે, છદ્દો ચ દાવિજયપયન, વિનયે વડ મુનિ ધ રે. ત્રિશલાનંદન૧ ગુરુવિને સુકળાએ વાધે, રાધાવેધ તે સાધે રે; કેવિંદથઇ પય ને રસિયા, સંથારે મુનિ વસિયા રે, ત્રિશલાનંદન૩ મરણસમાધિપયને ભાવે, પ્રભુ સાથે લય લાવે રે; મહાપચકખાણ થયને ગાવે, પાપ સકળ વોસિરાવે રે, ત્રિશલાનંદન. ૩ સુધારસના મૂળને સેવે છે અને જિનવાણીના રસિયા એવા મુનિ મહાત્માએ પરમાનંદ-મોક્ષપદને પામે છે. ણ ગીતને અથ– હે ભવ્યાત્મા! ત્રિશલાનંદન શ્રી વીર. પરમાત્માને વંદન કરીએ અને તેમના જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરીએ. છઠ્ઠો ચંદાવિજય (ચંદ્રક) પન્ન છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ એવા ધણામુનિને અધિકાર છે. ગુરુને વિનય કરવાથી જીવ ઉત્તમ કળાઓ વડે વૃદ્ધિ પામે છે, અને એક્ષપ્રાપ્તિરૂપ રાધાવેધને સાધે છે સંથારામાં રહેલા મુનિ દેવેન્દ્રસ્તુતિ નામના સાતમા પયજ્ઞામાં રસિયા હોય છે. (આ પયજ્ઞામાં) પરમાત્માની ભક્તિ કરી પિતાનું જીવન સફળ બનાવનાર ઈંદ્રો સંબંધી વર્ણન હોય છે.) ૧-૨ આઠમે મરણ સમાધિનામે પડ્યો છે. તેની ભાવના Page #744 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા–સાથે ७२७ ગણિવિજએ ભાવ ઘણા, જાણે મુનિ સંભારા ૨; સાધે કાયર લગનની હેરા, શ્રી શુભવીર ચકેરા , ત્રિશલાનંદન° ૪ કાવ્ય અને મંત્ર અગસમુખ્યમનેહરવસ્તુના સ્વનિરુપાધિગુણવંવિધાવિના; પ્રબુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહત, ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપને, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ કરનારા આત્મા પ્રભુ સાથે લય પામે છે–પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. નવમે મહાપચ્ચક્ખાણ નામને પયને છે તે બોલનાર મુનિ સકળ પાપને સિરાવે છે. ૩ - દશમા ગણિવિજા પનામાં ધણા ભાવે ભર્યા છે (આમાં જતિષ મુહૂર્ત આદિની ઉપયોગી માહિતી આપી છે) તેને ગંભીર સ્વભાવવાળા મુનિએ જાણે છે–સમજે છે. કાર્યસાધક લગ્નની હોરા જેને કાર્ય કરે છે તેથી કાર્યસિદ્ધિ થાય છે. તેઓ શુભવીર સુંદર પરાક્રમવાળા અને ચકેર–ચાલાક હોય છે. (અહીં કર્તા શ્રી વીરવિજયજી મ. શ્રીએ શુભવીર શબ્દથી પિતાનું નામ પણ સૂચિત કર્યું છે) ૩-૪ કાવ્યને અથ–આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગ ધી કરવાના કારણરૂપ અગરુ વગેરે મનહર વસ્તુવડે અરિહંત પરમાત્માની પૂજા કરે ૧ આત્મગુણના અક્ષય રૂપને સુવાસિત કરનાર, આત્મગુણને Page #745 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ પૂજાસંગ્રહ સાય ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજયામૃત્યુ-નિવાર્ણાય. શ્રીમતે વીજિનેન્દ્રાય ધ્રુવં યજામહે સ્વાહા. પાંચમી દીપકપૂજા દુહા જ્ઞાનાવરણી તિમિરને, હરવા દ્વીપકમાળ; યેાતિસે જ્યેાતિ મિલાઇએ,જ્ઞાન વિશેષ વિશાળ. ૧ ઢાળ ( ચદ્રપ્રભુ મુખ ચંદ્રમા—એ દેશી ) જગદીપકની આમળે રે, દીપકના ઉદ્યોત; કરતાં પૂજા પાંચમી રે, ભાવદીપકની જ્યાત, હા જિનજી ! તેજે તરણથી વડા રે, રાય શિખાના દીવડા રે, ઝળકે કેવળ જ્યાત, ૧ ઘાત કરનાર એવા મળ (ક્રમ') ને દૂર કરનાર, નિમ ળ મેધવાળા અને અન તસુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને હું' પૂજું છું. સત્રના અ—પ્રથમ પૂજા પ્રમાણે કરવા. ફક્ત એટલુ ફેરવવું કે અમે ધૂપથી પૂજા કરીએ છીએ. દુહાના અથ—જ્ઞાનાવરણુકમ રૂપ અંધકારને દૂર કરવા માટે પ્રભુજીની પાસે દીપકમાળ કરવી. તે ચૈાતિને ખીજી ન્યાતિ સાથે મેળવી દેવી કે જેથી વિશેષ વિશાળ જ્ઞાન પ્રાપ્ત થાય. ઢાળના અથ—જગદીપક એવા પરમાત્માની આગળ Page #746 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથ છેદ્યસૂત્ર જિન ભાખિયા રે, નિશીથ ર્ સિદ્ધાંત; આલેાયણ મુનિરાજની રે, ધારે ગંભીરવંત. હા જિ ૨ જિતકલ્પમાં સેવતાં રે, ચરણુ કરણે અણગાર; પંચકલ્પ છેદે ભણ્યા હૈ, પંચ ભલા વ્યવહાર, હા જિ૦ ૩ વ્યવહાર છેઃ દાખિયા રે, ઉત્સગ અપવાદ; " દશાકલ્પમાં દશ દશા હૈ, ઉપદેશ્યા અપ્રમાદ, હો જિ૦ ૪ દીપકના ઉદ્યોત કરવા. એ પ્રમાણે પાંચમી પૂજા કરતાં ભાવદ્વીપદ્મ-જ્ઞાનની જ્વેત પ્રગટે છે. તે જ્ઞાનદીપક તેજવડે કરીને સૂર્ય કરતાં પણ મેટે છે. તેને જ્ઞાન-દર્શનરૂપ મે શિખાએ છે. કેવળજ્ઞાન અને કેવળદ રૂપ એ યાતિથી તે ઝળકી રહ્યો છે. ૧ ૩૨૯ જિનેશ્વર ભગવતે છ છેદસૂત્રે કહ્યા છે. તેમાં નિશીથ નામે પ્રથમ સિદ્ધાંત-સૂત્ર છે. આ સૂત્રમાં સાધુ જીવનને લગતી ખારીક માહિતી સાથે પાંચ આચારામાં લાગેલ કે લાગી જતાં દેશની આલેાચના-પ્રાયશ્ચિત્તવિધિનું વર્ણન આપેલ છે. તેને ગાંભી ગુયુક્ત મુનિમહાત્માએ ધારણ કરી રાખવા ચેગ્ય છે. ૨ જિતકલ્પ નામે બીજા છેદસૂત્રમાં જેવુ અણુગાર-મુનિરાજ નિરંતર આરાધન કરે છે તે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વન આપેલ છે. ત્રીજા ૫'ચકલ્પ નામના છેદસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર ( ૧ આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આજ્ઞાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જિતવ્યવહાર) બતાવ્યા છે. 3 ચેાથા વ્યવહાર નામે છેદસૂત્રમાં સાધુ જીવનને લગતા Page #747 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ પૂજાસંગ્રહ સાથે છેદ મહાનિશીપમાં રે, ભાખે જગને નાથ; ઉપધાનાદિ આચારની રે, વાત ગીતારથ હાથ, હે જિ૦ ૫ ધર્મ તીર્થ મુનિ વંદના રે, વરતે શ્રુત આધાર; શાસન શ્રી શુભવીરનું રે, એકવીસ વરસ હજાર, હે જિન- શ્રત જ્ઞાનાવરણીતણે, તું પ્રભુ ટાળણહાર; ક્ષણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર, ૧ ઉત્સર્ગ ને અપવાદ માગે બતાવવાપૂર્વક સમજીવનમાં લાગતા દોષનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે આપવું તે જણાવેલ છે. પાંચમા દશાશ્રતસ્કંધ નામના છેદસૂત્રમાં મુનિઓની દશ દશા બતાવી છે અને અપ્રમાદી રહેવાને ઉપદેશ આપે છે. (પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર એ દશાશ્રુતસ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૪ શ્રી બહાનિશીથ નામના છેદસૂત્રમાં જગતના નાથ પરમાત્માએ ઉપધાન વગેરે આચારની વિધિઓ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પુરુષના હાથમાં છે–ગીતાર્થ જ તે જાણી શકે છે ધર્મ, તીર્થ ને મુનિરાજને વ દના વગેરે શ્રુતના આધારે જ વર્તે છે. એ શ્રતના આલંબનથી શ્રી ગુમવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે. ૬ કુહાને અર્થે હે પ્રભુ! તમે કૃતજ્ઞાનાવરણીય કમને ટાળનાર છે, તમે ત્રણ પદ આપીને ગણધરને ક્ષણમાત્રમાં શ્રુતકેવળી કર્યા છે. ૧ Page #748 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૩૧ ગીત ( તારણ આઈ કયું ચલે રે–એ દેશી ) ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોકસેલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફેક સલુણા. ૧ જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણા; કપટક્રિયા જનરંજની રે, મૌનવૃત્તિ મગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉજળે રે, કરતા ઉગ્રવિહાર સલુણા; પાપભ્રમણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન મેઝાર સલુણ, ૪ ગીતનો અર્થ-જેમણે આ લેકનું સ્વરૂપ ઓળખાવ્યું છે તે શ્રી અરિહંત પરમાત્માને ધન્ય છે–ધન્ય છે. તે પરમાભાની પૂજા–સેવા વિના મારે જન્મ મેં ફેગટ ગુમાવ્યપસાર કર્યો. ૧ અરિહંત પરમાત્માની જેમ જેમ સેવા પૂજા કરીએ છીએ તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાની આત્માઓનું બહુમાન કરવાથી જ્ઞાનનું બહુમાન થાય છે. ૨ - જ્ઞાન વિના જેઓ ફેગટ આડંબર કરે છે તે જગતમાં અપમાન પામે છે. જ્ઞાન વિનાના તેઓ લેકેને ખુશ કરવા જે ક્રિયા કરે છે તે પણ કપટક્રિયા છે અને તેવા જીની મૌનવૃત્તિ પણ બગલાના ધ્યાન જેવી છે. ૩ - જે મુનિઓ અન્ય પ્રત્યે મત્સરી-ઈષ્યવાળા છે તે ખરગધેડા જેવા છે. છતાં ઉજળું સુખ રાખીને ઉગ્ર વિહાર પણ Page #749 -------------------------------------------------------------------------- ________________ ૭૩ર પૂજાસંગ્રહ સાથે જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમળા ઘરવાસ સલુણા. ૫ કાવ્ય અને મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વસઘનિ શોભનમ; સ્વતનકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમૂ. ૧ શુચિમનાત્મચિદુજજવલદીપકે લિપાપપતંગસમૂહકે સ્વકપદે વિમલં પરિલભિરે, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ કરે છે, પરંતુ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમને પાપશ્રમણ તરીકે ઓળખાવ્યા છે. ૪ જ્ઞાન વિના મુકિત થતી નથી અને ક્રિયા તે જ્ઞાનીની પાસે રહેલી હોય છે. જેઓ શ્રી શુભવીર પરમાત્માની વાણી પ્રમાણે વર્તન કરે છે તેમને વાસ શિવલક્ષમીના ઘરમાં થાય છે. અર્થાત્ તેઓ મેક્ષસુખ મેળવે છે. ૫ કાવ્યને અર્થ-ત્રણ ભુવનના સ્વામી શ્રી પરમાત્માના ચૈત્યમાં દી૫કની શિખા મૂકવી તે મનહર છે, પિતાના શરી૨ની કાંતિને વધારનાર છે, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનાર છે અને જગતના જાને આંતરિક મંગળના કારણે રૂપ છે. ૧ પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપક વડે પાપ રૂપી પતંગના સમૂહ બળી જવાથી નિર્મળ આત્મપદમાક્ષ જેમણે પ્રાપ્ત કર્યું છે તે સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ Page #750 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૩૩ છે હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જનમ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા, - છઠ્ઠી અક્ષત પૂજા ચરમ સમય દુપસહ લગે, વરતે શ્રત અવિ છે; મૂળ સૂત્ર તેણે ભાખિયાં, તે કહેશું ચઉ ભેદ. ૧ હાવી ( રાગ સારંગ. હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં–એ દેશી ) જિનરાજની પૂજા કીજીએ. (એ આંકણી) જિનપઢિમાં આગે પ્રભુ રાગે, અક્ષત પૂજા કીજીએ; અક્ષતપદ અભિલાષ ધરીને, આગમને રસ પીજીએ, જિનરાજનીe ૧ મંત્રનો અર્થ–પ્રથમપૂજાને અંતે આપેલ છે. તે મુજબ જાણો. તેમાં ફક્ત એટલું ફેરવવું કે અમે દીપક વડે પૂજા કરીએ છીએ. - સુહાનો અર્થ આ પાંચમા આશના છેડે શ્રી દુપસહ નામના છેલ્લા આચાર્ય થશે ત્યાં સુધી શ્રી શ્રુત અવિચ્છિન્નપણે વર્તશે તેથી તેને મૂળસૂર કહ્યાં છે. તેને ચાર ભેદ હવે કહીશું. ૧ ઢાળને અથ–હે ભવ્યાત્માઓ! શ્રી જિનરાજની પૂજા કરીએ. જિનરાજની પ્રતિમાની આગળ ભક્તિ રાગપૂર્વક અક્ષતપૂજા કરીએ. અને તે પૂજા વડે અક્ષતપદ-એક્ષપદને Page #751 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ પૂજાસંગ્રહ સાથે પ્રભુ પડિમા દેખી પ્રતિબુદ્ધા, પૂરવથી ઉદ્ધરીએ; દશવૈકાલિક દશ અધ્યયને, મનકમુનિ હિત કીજીએ, જિનરાજની... ૨ ઉત્તરાધ્યયન તે બીજું આગમ, મૂળ સુત્રમાં ગણુજીએ; અધ્યયના છત્રીશ રસાળા, સદ્ગુરુ સંગે સુણીજીએ, જિનરાજનીo ૩ સેળ પ્રહરની દેશના દેતાં, ચતુર ચકેરા રીઝીએ; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, અમૃતનો રસ પીજીએ. જિનરાજની ૪ અભિલાષ કરીને આગમના રસનું શ્રવણ કરવા દ્વારા પાન કરીએ. જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલી પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબંધ પામ્યા હતા તે શ્રી શર્યાભવસૂરિએ પિતાના પુત્ર બાળમુનિ મનકમુનિનું અપાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને જે બનાવ્યું તે દશવૈકાલિક નામનું મૂળસૂત્ર દશ અધ્યયનવાળું છે. ૨ બીજું ઉત્તરાધ્યયન નામનું આગમ મૂળસૂત્રમાં ગણાય છે. આ સૂત્ર શ્રી વીર પરમાત્માએ ભવને અંતે અપાપાનગરીમાં હસ્તિપાળરાજાની સભા માં સેળ પહેાર પર્વત અખંડ દેશના આપતાં કહ્યું છે. તેના સુંદર રસવાળા છગીશ અધ્યયને છે. તેને સદ્ગુરુ પાસે સાંભળવાથી ચતુર મનુષ્યરૂપ ચર પક્ષીઓ આનંદ પામે છે. આ રીતે શ્રી શુભવીર જિનેશ્વરના આગમરૂપ અમૃતના રસનું પાન કરીએ. ૩-૪ Page #752 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા–સાથે ૭૩૫ દુહા જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; રાાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ, ૧ ગીત ( રાગ-કાફી અખયનમેં ગુલઝારા–એ દેશી ) આગમ છે અવિકારા, જિનંદા! તેરા આગમ છે અવિકારા, જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજાર; જિ. મિથ્યાત્વી દુનય સવિકાર, તગતગતા નહીં તારા, જિ. ૧ ત્રીજુ એાઘનીયક્તિ વખાણ્યું, મુનિવરના આચારા; જિ. ચોથું આવશ્યક અનુસરતાં, કેવળી ચંદનબાળા, જિ. ૨ દુહાને અર્થ કેવળજ્ઞાનને ઉદય કરવા માટે શ્રી તીર્થ કર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવે સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧ ગીતને અર્થહે નિંદ્ર! આપનું આગમ અવિકારી છે–દેષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં–આત્મામાં જ્ઞાનતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુનયથી ભરેલા એકાંતનયની પ્રરૂપણ કરનારા વિકારવાળા–દેવવાળા શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય છે-દેખાતા નથી. ૧ ત્રીજું એઘિનિયુક્તિ નામનું મૂળ સૂત્ર છે. જેમાં સંયમને ઉપયોગી નાના–મેટા અનેક પ્રકારના મુનિવરના આચાર બતાવ્યા છે. આ સૂટ ચરમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદપૂર્વમાંથી સંક Page #753 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ પૂજા સંગ્રહ સાથે અપાગમ તપ કલેશ તે જાણે, બેલે ઉપદેશમાળા; જિ. જ્ઞાનભક્તિ જિનપદ નિપજાવે, નામે જયંત ભૂપાળા, જિઓ ૩ સાયરમાં મીડી મહેરાવલ સંગમસ્ય આહાર; જિ0 શરણવિહોણા દીના મીના, એર તે સાય૨ ખારા, જિ. ૪ પંચમકાળ ફણિ વિષજ્વાળા, મંત્રમણિ વિષહારા; જિ. શ્રી શુભવીર જિનેશ્વર આગમ, જિનપડિમા જયકારા, જિ૫ લિત કરેલ છે.) એથું આવશ્યક નામનું મૂળસૂત્ર છે. આમાં છ આવશ્યક (સામાયિક, ચતુવિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાત્સર્ગ અને પ્રત્યાખ્યાનોનું સ્વરૂપ આપવામાં આવે છે. તે આવશ્યકને (ચોથા પ્રતિક્રમણ આવશ્યકને) અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૨ શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે-અલ્પજ્ઞ મનુષ્ય જે તપ કરે તે કલેશરૂપ જાણે. જ્ઞાનની ભક્તિ કરવાથી શ્રી જયંત રાજાએ જિનપદ–તીર્થકરપદને પ્રાપ્ત કર્યું છે. ૩ સમુદ્રમાં રહ્યાં છતાં પણ શૃંગીમસ્ય મીઠી મહેરાવળનું મીઠું પાણી પીએ છે. અને શરણ વગરના દીન એવા બીજા મો ખારું પાણી પીએ છે. (તેમ જ્ઞાની આત્માએ સંસારમાં રહેવા છતાં જ્ઞાનના યોગે જ્ઞાનરરૂ૫ મીઠા પાણીને આસ્વાદ કરે છે અને અજ્ઞાની જીવે અજ્ઞાનના યેગે મિથ્યાવાદિથી દૂષિત ખારા પાણીનું પાન કરે છે.) ૪ આ પાંચમો આરે સર્ષના મુખમાં રહેલી વિષની જ્વાળા સરખે છે. પરંતુ તેના વિષને દૂર કરનાર મણિ ને મંત્રની જેમ જિનેશ્વર ભગવંતના આગમે છે. શ્રી શુભવીર પરમાત્માએ WWW.jainelibrary.org Page #754 -------------------------------------------------------------------------- ________________ પિસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૬૭ કાવ્ય તથા મંછ ક્ષિતિતલેક્ષ મનિદાનકં, બણિવરસ્ય પુરસતમંડલમ; સતવિનિમિદ હનિવારણ, ભયપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુ નર્મલતંડલૈ-વિંજુલાબવિશેાધકમંગહી:: અનુરોધ સુવિધાયકં, સહજસિદ્ધ મહું પરિપૂજશે. ૨ » હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃ-નિવારણય પ્રમાણે વીરજિનેવાય અલત યજામહે સ્વાહા કહેલા આગ અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પા ચમકાનમ એ જિનપૂર્તિ અને જિનાગમ એ એ વસ્તુ આધારરૂપ છે. ૫ કાવ્યને અર્થ–ગણિવર એટલે ગાયના ગુરુ શ્રી અહિંત પરમાત્માની આગળ કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. લત એટલે કર્મો વડે બનાવેલા દેહ ન શ કરનારું છે અને સંસારસ પ્રકથી ઉદ્ધાર કરવામાં વિમવત છે. ૧ અનુપશે. એટલે અટકાયત વિનાના સધન કરનાર સહજ સિદ્ધ તેજને-જ્ઞાનતેમય એવા સિદ્ધ પરમાત્માને હું મારા દેવને શુદ્ધ કરનાર, મંગળારૂપ અને સહજભાવરૂપ નિમલ અક્ષતે પડે.જુ ૨ મત્રને અર્થ–પ્રથમ પૂબ ને અંતે આપેલ છે, તે મુજબ જાણ ફક્ત. એટલું ફેરવવું કે અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Page #755 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ પૂજાસંગ્રહ સાથે સાતમી નૈવેદ્યપૂજા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપાર; સાત રાજ ઉરધ જઈ, વરીએ પદ અણાહાર. ૧ ( વિમળાચળ વેગે વઘાવો–એ દેશી) નિત્ય જિનવર મંદિર જઈએ, એવા મિઠાઈ થાળમાં લઇએ, નવિની પૂજા કરીએ, તેમ જ્ઞાનની આગળ ધરીએ રે; શ્રત આગમ સુંદર સે, મનમંદિર આગળ દીવો રે, મુo પહેલું અનુયોગદુવારે, સાતે નય ભંગ પ્રકારે; નિક્ષેપાની રચના સારી, ગીતારથ વચને ધારી રે, મૃ૦ ૨ - કુહાને અર્થ–સાતમી નૈવેદ્યપૂજા એ સાત ગતિને દૂર કરનાર છે. તે પૂજા કરવાથી સાત રાજ ઉચા જઈ અણુહારીયદ–એક્ષપદને વરીએ-પ્રાપ્ત કરીએ. ૧ કાળીને અથ–હે ભવ્યાત્મા ! હંમેશા શ્રી જિનેશ્વર પ્રભુના મંદિરે જઈએ. મેવા-મીઠાઇ થાળમાં ભરીને લઈ જઈએ. તે નોવેવ પ્રભુની પાસે ધરીને નૈવેદ્યપૂજા કરીએ. એ જ પ્રમાણે જ્ઞાનની આગળ પણ નૈવેદ્ય ધરીએ. એવી રીતે શ્રતજ્ઞાન અપાવનાર આગમની સુંદર પ્રકારે સેવા કરે જેથી મનરૂપ મંદિરમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય. ૧ હવે છેલ્લાં બે સૂત્રનાં નામ કહે છે. તેમાં પહેલું શ્રી અનુગદ્વાપસૂત્ર છે તેમાં સપ્તનય અને સપ્તભંગી વગેરે Page #756 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૩૯ બીજું કૃત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણે સરવા, જપે ત્રિશલાનો જાયો . શ્રુo ૩ મતિ આદિ પય પ્રકાર, નાખ્યા છે જ્ઞાન અધિકાર બહુલ દશત દેખાવ, શુભવીર રીત એાળખાવી રે. શુ૦ ૪ એ પીસ્તાલીશ વરણળ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરે ઉછાંહી. ૧ પ્રકારે બતાવ્યા છે. તેમાં નિક્ષેપની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતા ગુરુઓના વચને તેમની પાસે wાંભળીને મને ધારવા લાયક છે. ૨ બીજું સૂત્ર નંદીસૂત્ર છે. તેને વંદન કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રને સરવાળો છે– સરવૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનને અધિકાર વિસ્તારથી આપે છે. પતિ આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતે આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪ શ્રી જિનેવરના દર્શનમાં મા રીતે પીસ્તાલીશ આગ વર્ણય છે કે વ્હામાઓ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ સાહપૂર્વક કશ ૧ ૧ પી તલાશ આગોનાં નામ નીચે પ્રમાણે છે ૧૧ અંગ– આચારગ, ૨ સૂત્રકૃતગ, ૩ ભાંગ, ૪ સમવાયાંગ, ૫ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૧ ઉપાસદશાંય, મ - 5 - - - Page #757 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ પૂજાસંગ્રહ સાથે ગીત ( રાગ-વસંત, ફાગ વિરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી ) ગમની આશાતના નવ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ શ્રુતભક્તિ સદા અનુસરીએ, - શક્તિ અનુસાર, આગમની ૧ | ગીતને અથ–હે ભવ્યજી ! આગમની આશાતના ન કરીએ. કયારે પણ ન કરીએ. શ્રુતજ્ઞાનની ભક્તિ હંમેશ પોતાની શક્તિ પ્રમાણે કરીએ. ૧ ૮ અંતકૃદંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ ૧૦ પ્રવ્યાકરણ, ૧૧ વિપાક સૂત્ર: ૧૨ ઉપાંગ–૧ પપાતિક, રાજણિક, જીવાભિગમ, * પ્રજ્ઞાપના, ૫ જ બૂઢીપપ્રજ્ઞપ્તિ, ૬ સૂર્યપ્રાપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮ થી ૧૨ નિરયાવલિકા (૧ કપિયા, ૨ કપવડંસિયા, ૩ પુપિયા, જ પુwવડંસિયા, ૫ વદિશા) ૧૦ પન્ના-૧ ચઉસરણ, ૨ બાઉપયફખાણ, ૩ ભક્તપરિઝા, ૪ મસ્તારક, ૫ તદુલયાલય, ૬ ચંદાવિજજ, ૭ દેવિંદથુઈ, ૮ મરણસમાધિ, ૯ મહાપચ્ચકખાણ, ૧૦ ગણિવિજજા. ૬ છેદસૂ –૧ જિત૫, ૨ મહાક૫, ૩ યવહાર, ૪ દશાક૫, ૫ નિશીથ, ૬ મહાનિશીથ. ( ૪ મૂળસૂત્ર–૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ અાવશ્યક, ૪ એનિક્તિ. ૨ સૂ –૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વારક. WWW.jainelibrary.org Page #758 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશા આગમની પૂજા-સાથે ૭૪૧ જ્ઞાન વિરાધ પ્રાણીઆ મતિહીના, તે તે પરભવ દુઃખીઆ દીના; ભારે પેટ તે પર આધીના, નીચ કુળ અવતાર, આ૦ ૨ અંધા લુલા પાંગુલા પિક રાગી, જગ્યાને માતવિયાગી; સંતાપ ઘણે તે શગી, યોગી અવતાર. આ૦ ૩ મુંગા ને વળી બેબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રેઝ. આ૦ ૪ જ્ઞાનતણું આશાતના કરી દૂરે, જિનભક્તિ કરે ભરપૂરે હે શ્રી શુભવીર હજુરે, સુખમાંહે મગન, આo સાનની વિરાધના કરનારા પ્રાણીઓ મતિહીન-બુદ્ધિ વગરના થાય છે, પરભવમાં તે દુઃખીઆ અને દીન-ગરીબ થાય છે. તેઓ પરાધીન પણે પેટ ભરે છે અને નીચ કુળમાં અવતાર પામે છે. વળી તેઓ આંધળા, લુલા, પાંગળ, રોગ શરીરવાળા, જન્મતાંની સાથે જ માતાના વિયાગવાળા, ઘણા સંતાપવાળા, શેકને ધારણ કરનારા અને જેગટા જેવા થાય છે, તેમજ જ્ઞાનના વિરાધક છે મુંગા, બેબડા અને નિર્ધન થાય છે. શ્રી અને પુત્રના વિયેગવાળા થાય છે. મૂખ પણું પામે છે, અવિવેકી થાય છે. જાણે રણમાં ફરતું રેઝ હોય તેમ ભાન વગરના થાય છે. ૨-૩-૪ - ----- - -- -- -- - -- સાનની આશાતના દૂર કરી ભરપૂર રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરે, શ્રી શુભવીર પરમાત્માની હજુરમાં-મેક્ષમાં અનંતસુખમાં મગ્ન થઈને રહે. ૫ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાવિતિ બુદ્ધિન, ચિરાજનસંચિતાજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિર, શુભમતે બત ઢૌકય ચેતસા. ૨ કુમતબાધવિધનિકે– વિહિત જાતિજરામરણાંતકે; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ ૩ હાં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિસેંઢાય નેવેદ્ય યજામહે. વાહ, કાવ્યને અથ–મને અણહારી પદ થ આ એ પ્રમાણે બુદ્ધિવડે ન્યાયદ્રવ્ય વડે બનાવેલ ભેજનને હંમે . વિધિપૂર્વક જિનમંદિરને વિષે હે શુભમતિ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧ કુમતના અને વિરોધ જણાવનાર, જન્મ-જરા-મરણને નાશ કરનાર એવા સમન અશાવર્ડનૈવેદ્યોવડે ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિહના રવાભાવિક તેજને-ઝનમય સિદ્ધ ભગવ તેને હું પૂછું છું. ૨ , ' મંત્રને અથ–પ્રથમ પૂજા પ્રમાણે જાણવે તેમાં એટલું ફેરવવું કે-અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. Page #760 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે આઠમી ફળપૂજા દુહા જ્ઞાનાચારે વરતતાં, સાન લહે નરનાર; જિન આગમને પૂજતાં, ફળથી ફળ નિરધાર, . ૧ (સણ સેવાલણ–એ દેશી) હો સાહિબજી ! પરમાતમ પૂજાનું ફળ મુને આપે, હો સાહિબજી ! લાખેણુ પૂજા રે શું ફળ નાપ, ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું; આગમવિધિ પૂજા વિરચાવું, ઉભા રહીને ભાવના ભાવું, હો સાહિબજી ! ૧ જિનવર જિનઆગમ એકરૂપે, સેવંતા ન પડે ભવ; આરાધન ફળ એહનાં કહીએ, આ ભવમાંહે સુખીયા થઈએ. હો સાહિબyo : ૨ દુહાને અથ-જ્ઞાનાચારમાં વર્તતા સ્ત્રી-પુરુષ જ્ઞાન મેળવે છે. શ્રી જિનને અને આગમને ફળવડે પૂજા કરવાથી અવશ્ય વર્ગ–મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧ . હાલને અથ–હે સાહેબ! મને પરમાત્માની પૂજાનું ફળ આપે છે સાહેબ! મેં લખેણી પૂજા કરી છે, તે તેનું ફળ કેમ આપતા નથી? હે પ્રભુ! હું ઉત્તમોત્તમ ફળ લાવું, અરિહંત એવા આપની પાસે મૂકું, આગમમાં કહેલી વિધિ પ્રમાણે આપની પૂજ રચાવું અને આપની આગળ ઉભે રહી કે ભાવના ભાવું. ૧ શ્રી જિનેશ્વર, તેમની પ્રતિમા અને આગમ એ ત્રણેની WWW.jainelibrary.org Page #761 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ પુસગર સાથે પરભવ સુરલાકે તે જાવે, ઇંદ્રાદિક અપચ્છર સુખ પાવે; તિહુ પણ જિનપૂજા વિચાવે, ઉત્તમકુળમાં જઈ ઉપાવે. હો સાહિમથ o s તાં રાજદ્ધિ પરિકર ર્ગ, આગમ સુણતાં સદ્ગુરુ સંગે આગમશે ાગ વળી ધરતા, જિનઆગમની પૂજા કરતા. હો સાહેજી ! સિદ્ધાંત લાવીને પૂજે, તેથી ક ક દૂરે ધ્રૂજે લડે કેવળ ચરણધર્મ પામી, શુભવીર મળે જો વિશરામી હો સાહેબજી ! ચના કરવા એકરૂપે સેવા કરવાથી સસારરૂપ કૂવામાં પડવું પડતુ ન તેની આરાધનાનાં ફળ હવે કહે છે. આગમની અન આ ાવમાં સુખી થઇઍ. પરભવમાં આગામી ભવમાં દેવલે જાય અને ત્યાં ઇંદ્રાદિકણ પાર્કને ખખ્ખરાએ સુખ પામે. ત્યાં પણ શ્રી જિમ્બરની રજાએ કરી-કરાવ મનુષ્યલાકમાં ઉત્તમકુળમાં ઉપજે છે. ૨-૩ ત્યાં રાજઋદ્ધિ ને સારા પરિવાર પામે. સદ્ગુરુ આગમ સાંભળે, તેમજ આગમ ઉપર પ્રેમ. ધારશ્ કરી જિન અને જિનાગમની પૂજા કરે. સિદ્ધાંત શો લ તેની પૂજા કરે, જેથી તેના શ નાવરણીય વગેરે કમે અનુક્રમે ચારિત્રધમના સ્વીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે આ બધું જે વિસામાના સ્થાનરૂપ શ્રી શુભવીર પરમામાં તા પ્રાપ્ત થાય ૪-૫ Page #762 -------------------------------------------------------------------------- ________________ પીરતાલીશ આગમની પૂજા-સાથ દુહા કેવળનાણ લહી કરી, પામી અંતર્ ઝાણુ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ટાણુ, ગીત ૭૪૫ (રાગ– પુરવી, ધડી ધડી સાંમરા સાંઈ મલુણા-એ દેશી) નિત નિત સિદ્ધ ભજો ભાવ ભાવે, રૂપાતીત જે સહજભાવે નિત નિત૰ જ્ઞાન ને દર્શન દાય વિલાસી, સાકાર ઉપયાગે શિવ જાવે, નિત નિત ૧ ક્રમ વિયાગી અયાગી કરે, ચરમ સમય એક સમય સિધાવે; નિત નિશ્ચયનયવાદી એમ એલે; ૧ વ્યવહારે સમાંતર લાવે. નિત ૨ દુહાના અથ—જીવ કેવળજ્ઞાન પામી, ધ્યાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-માક્ષસ્થાન પામે. ૧ ગીતના અથ હે ભવ્યજીવા I તમે ભાવપૂર્વક હુંમેશા સિદ્ધ ભગવાને શો કે જેએ રૂપાતીતપણાને પામ્યા છે અને સહેજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદન એ એ ઉપયેગમાં વિલાસ કરનારા છે અને સાકાર ઉપચેગે (જ્ઞાનેાપયેાગે) વતા મેક્ષને પામેલા છે. ૧ શ્રયેાગી ગુરુસ્થાનના છેલ્લા સમયે સર્વ ક્રમના વિયેાગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહેાંચી જાય છે, એમ નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ પૂજાસંગ્રહ સાથે અગુરુલઘુ અવગાહનારૂપે, એક અવગાહે અનંત વસાવે; નિતo ફરસિત દેશ પ્રદેશ અસંખા, સુંદર તસે ત મિલાવે. નિતo ૩ આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી, ગર્ભાવાતણ દુઃખ નાવે; નિતo એક પ્રદેશમાં સુખ અનંત, તે કાકાશે ન માને. નિત૦ ૪ પરમાતમ રમણનો ભેગી, ગીર પણ જેને દાવે; નિતo ભાવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનના પહોંચે છે તેમ કહે છે. ૨ સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણ અનંત જી રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની તમાં બીજા દીપકની ત મળી જાય છે–તેમ મળી જાય છે. ૩. સિદ્ધજીને સંસારની આધિ-વ્યાષિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભવાસનાં દુઃખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશ અનંતું સુખ હોય છે જે સમગ્ર કાકાશમાં પણું સમાઈ શકતું કથી. ૪ તે જ પરમાત્મરૂપરમણીને ગવનારા હોય છે. યેગી. શ્વરે પણ જેઓનું ધ્યાન કરે છે. ફળપૂજા કરવાથી એ મોક્ષરૂપ Page #764 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૪૪૭ - ફળપૂજાથી એ ફળ પાવે, શ્રી શુભવીર વચન રસ ગાવે, નિતo ૫ કાવ્ય તથા મંત્ર શિવત: ફલદાનપરેન રફ કિલ પૂજ્ય તીર્થપમ્; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમોહમહીધરમંડલમ, ૧ શમસેકસુધારસમાધુ–૨નુભવામ્પફલેરભયપ્રદે; અહિતદુઃખહરં વિભવપ્રદં, સકલસિદ્ધમતું પરિપૂજયે, ૨ ૩% હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલં યજામહે રવાહા, ફળ પ્રાપ્ત થાય છે. શ્રી શુભવીરવિજયજી મહારાજ વચનરૂપ રસવડે તેમની સ્તુતિ કરે છે. ૫ કાવ્યને અથ–દેવેંદ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યા છે, જેમણે મેહરૂપી પર્વતને સમૂડ ભેદી નાખે છે, એવા તીર્થપતિને મોક્ષરૂપી ફળ આપવામાં તત્પર એવાં નવાં શ્રેષ્ઠ ફળવડે તું પૂજ ૧ અહિતકારી દુને હરણ કરનાર, વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધોના તેજને હું સમતારૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર અને અભયને આપનાર એવા અનુભવરૂપ ફલવડે મંત્રને અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ ફક્ત એટલે ફેરવવું કે અમે ફાવડે પૂજા કરીએ છીએ. Page #765 -------------------------------------------------------------------------- ________________ ७४८ પૂજાસંગ્રહ સાથે, ગાયે ગાય રે મહાવીર જિનેશ્વર ગાય. (એ આંકણું ) આગમવાણું અમીય સેરેવર, ઝીલત રેગ ઘટા મિથ્યાત મેલ ઉતારી શિર પર, આણુમુગટ ધરાયો રે મહાવીર૧ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ગાયકી કપૂરવિજયશિષ્ય ક્ષમાવિજય તસ, જસવિજયે મુનિરાય રે તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાયા તાસ શિષ્ય શ્રી વીરવિજય કવિ, એ અધિકાર બનાયે રે મહાવીર કળશને અથ–આ પૂજાના કર્તા પં. શ્રી વીરવિ યજી મહારાજ કહે છે કે મેં શ્રી મહાવીર પરમાત્માના ગાયા. અમૃતના સરેવર સમાન આગમની વાણું ઝીલીને તે સ્નાન કરીને મેં મારા આત્માને સર્વ રોગ ઘટાડી દી આત્મા ઉપરથી મિથ્યાત્વરૂપી મેલને દૂર કરી, પ્રભુની આજ્ઞા મુકુટને મસ્તક ઉપર ધારણ કર્યો. ૧ તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિની પાટે પં. શ્રીર વિજયજી પંન્યાસ થયા. તેમના શિષ્ય શ્રી કપૂરવિજયજી તે શ્રી ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય શ્રી જયવિજયજી તેમના શિષ્ય સંવેગી અને ગીતાર્થ એવા શ્રી શુભવિણ થયા. તેમના શિષ્ય પં. શ્રી વીરવિજયજી કવિએ અધિકાર બનાખ્યું. ૨-૩ Page #766 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે રાજનગરમાં રહીય ચામાસુ, અજ્ઞાન હિમ હુઠાયા; સૂત્ર અર્થ પીસ્તાલીશ આગમ, સંઘ સુણી હરખાયા રે. મહાવી૨૦ ૪ · અઢારસે એકાશી માગશર, ચૌન એકાદશી ધ્યાયેા; શ્રી શુભવીર્ જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયા રે. મહાવી૦ ૫ રાજનગર-અમદાવાદમાં ચેમાપુ' રહીને અજ્ઞાનરૂપ હિમને દૂર કર્યાં અને શ્રી સંઘને પીસ્તાલીશ આગમ સૂત્ર અને અ સાથે સભળાવીને હ પમાડયો. ૫ ૭૪૯ સ’, ૧૮૮૧ ના માગશર સુદ અગ્યારસે-મૌન એકાદશીના દિવસે આ પૂજા રચી. શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ તિલક શ્રી સંધને કરાવ્યું. અથાત્ શ્રી સ ંધમાં આગમભક્તિની વૃદ્ધિ થઈ. ૫ ૫. વીરવિજયકૃત પીસ્તાલીશ આગમની સાથે પૂજા સમાપ્ત, પૂજાસગ્રહ સાથે સમાપ્ત 000 Page #767 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પદ્મવિજયજી કૃત શ્રી શત્રુ યમહિમાગર્ભિત ૫ નવાણું યાત્રા પૂજા ડા แ ( અપર નામ—નવાણુ' અભિષેકની પૂજા ) । પૂજા પહેલી . દુહા . ઉત્તમ ગુરુ ચરણે નમી, સમરી શાર્દુ માય; સિદ્ધગિરિ ગુણ ગાયવા, મુજ મન હરખ ન માય. રત્નમાંહિ ચિંતામણિ, જ્ઞાનમાં કેવળજ્ઞાન; સિદ્ધગિરિતિમ તીમાં અવર્ ન એહુ સમાન. શુકલધ્યાન જિમ ધ્યાનમાં, સીતા સરિતા માંહિ; તિમતીર્થમાં સિદ્ધગિરિ, નમિર્ચ ધરી ઉથ્થાંહી, પ્રદક્ષિણા રથજાતરા, અઠ્ઠમ ઢાય છે. સાત જાત્રા નવાણું' કીજીએ, સ્વામીવલ વિખ્યાત, લાખ નવકાર ગણણું ગણા, પૂજા કરે. મન ખાંત, ફળ નિવેદ ઘણી જાતનાં, ધૂપ દીપ બહુ ભાત. ા ઢાળ પહેલી ! રાગ દેશાખ ૫ ા વિમળાચળ નિવ્રુવદીએએ દેશી યાત્રા નવાણું કીજીએ, શ્રી સિદ્ધાચળ કેરી; ભાવ ધરીને સેવતાં, ટાળે ભવ ફેરી ા યાત્રા॰ ॥ ૧ ॥ એંશી યાજન મ Page #768 -------------------------------------------------------------------------- ________________ ક . . ખંડિત શ્રી પદ્મવિજયકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૧ પહિલે આરકે, બીજે સીત્તેર જેય, શાશ્વતપ્રાય એ ગિરિવરુ, પ્રણમી પાતક બેય આ યાત્રા | ૨ સાઠ જન ત્રીજે કહો, ચોથે જન પચાસ; શાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતા હોય અઘ નાશ છે યાત્રા | ૩ | પાંચમે બાર એજનત, મૂળ કહ્યા વિસ્તારાશાશ્વતપ્રાય એ ગિરિવરુ, નમતાં હોય નિસ્તાર છે યાત્રા ૪ સાત હાથને ભાખિયે, છઠે આરે જેહ, શાશ્વતપ્રાય સેહામ, ગિરિવર વદુ એ યાત્રા પાપ છે ઉત્સપિંણ વધતે કહ્યો, એ વિમળ ગિરિરાજ; સુરરિતા પરે શાશ્વત, નમતાં અક્ષય રાજ યાત્રા એ દા યાત્રા ભક્તિથકી કરે; “છરી” પાળે જેહઃ ભવ ભયથી રે ટળે, શિવસુંદરી દુરે તેહ છે યાત્રા છે ૭. સિદ્ધક્ષેત્રે સેહામ, જિહાં શ્રી ઋષભ જિર્ણોદ; પૂર્વે નવાણું સમાસ, વંદું તેહ ગિરદ છે યાત્રા ૮ ગિરિ સન્મુખ ડગલું ભરે, પદ્મ કહે ભવિ જેહ, કટિ સહસ ભવ કેરડાં, પાપ અપાવે તેહ છે યાત્રા લો છે કાવ્ય છે - ભરત વત્ અવસર્પિણું આરકે, ચઢત તિમ ઉત્સપિંણવારકેઃ એ ગિરિ ત્રાષભકૂટ પરે શાશ્વતે, જાસ અભિષેકથી ભવદુઃખ વાર તે છે ૧ મંત્ર-» હીં શ્રી તીર્થરાજાય, પરમપૂજ્યા–પરમાનંદકંદાય, હર પ્રથમહંત પ્રતિષ્ઠિતાય, જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં, યજામહે સ્વાહા | પૂજા ગીત | | સંભવ જિનવર વિનતિ–એ દેશી | બાહ્ય અત્યંતર શત્રુને, યે થાયે જિણ ઠામ રે; સિદ્ધિ Page #769 -------------------------------------------------------------------------- ________________ ઉપર વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીજો પરે. સુખ શાશ્વતાં, તિણે “ગુંજય” (૧) નામ છે. ગુણવંતે ગિરિ ગાઈએ દુક એક સે આઠ રે, તેમાં એકવીશ મટકી, ઘુણતાં હેય ગહગાટ રે. ગુણ. ૧. બાહુબલી મુનિસહસશું, આઠ ઉપર વાળી તામ રે, સિદ્ધિ વય શુભ રાતિશું, તિણે “બાહુબલ” (૨) નામ ૨૦ ગુણ ૨. મરુધરતિ માંહે ધન સ, તૃષ્ણ ભાંજે ધામરે; વિષયપિપાસા સહુ મિટે, ત્રીજું “મરુદેવી” (૩) નામ છે. ગુણ ૩. ભાંગે જિહાં સંસરને, અવિરતિરથ ઉદ્દારે; એથું શત્રુ જયતણું, “ભાગીરથ” (૪) એણે નામ રે. ગુણ૦ ૪. પંચમ ટુ કહૈવતગિરિ, તિણે “રૈવત” (૫) એહ નામ રે, પંચમ એહ સહામણું, પંચમગતિને કામ ૨. ગુણ૦ ૫. સહુ તીરથ માંએ વડું, રાજા સમ અભિરામ રે; “તીરથગજ” (૬) એ ગિરિતણું, તિણે છઠું વર નામ રે. ગુણ૦ ૬. કાંકરે કાંકરે સિદ્ધ થયા, કેડિ અનંત નિષ્કામ રે, સિદ્ધક્ષેત્ર (૭) તિણે સાતમું, જાણે એનું નામ છે, ગુણ ૭. કામિત આપે જે ગિરિ, કરતાં જાસ પ્રણામ રે, સેવતાં સુખ ઉપજે તિણે કામુક (૮) આઠમું નામ રે. ગુણ ૮. આદિત્યકાંત એક લાખથી, સૂર્યાયશાસુત જેહ રે, વયિા જેહ નિજ તને, ઇંક (૯) નામ ગુણગે રે, ગુણ૦ ૯. કવડક્ષય સેવા કરે, નિત નિત થઈ સાવધાન રે, દશમું કપદી (૧૦) નામ એ, કરે તાસ ગુણગાન રે. ગુણ૦ ૧૦. લેહિત ટુંક છે એહની, તિણે લેખિત (૧૧) પિણ નામ રે, એકાદશમું અતિ ભલું, કીજે તાસ પ્રણામ ૨. ગુણ૦ ૧૧. તાલદેવજ (૧૨) વળી બારમું, શત્રુજાનું અભિધાન રે, સંભારી તેહને નમી, કીજે જન્મ પ્રમાણ છે. ૧ ગરમી, Page #770 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પદ્મમવિજયજીકત નવાણું અભિષેકની પૂજા ૭૫૩ ગુણ૦ ૧૨, કદંબગિરિ પિણ ટુંક છે, તેરચું નામ કદંબ (૧૩) ૨, મનુષ્ય લેકમાં દોહિલે, જિમ મથળમાં અંબ રે. ગુણ ૧૩. સહસ્ત્રાજ (૧૪) ગિરિવર નમે, ચૌદમું એ અભિષાન રે, શ્રીકાલિકમુનિ સહસથી, પામ્યા શિવપુર ઠામ છે. ગુણ ૧૪. પર્વત સર્વશિરોમણિ, નગાધીશ (૧૫) તિણે નામ રે, પંદરમું પ્રેમે નમે, જેહથી દોલત દામ છે. ગુણ૦ ૧૫ સિદ્ધથાનકમાં છે વડું, જાણે રાજ સમાન રે, “સિદ્ધરાટ” (૧૬) તે સેલમ્, શિવપદનું કરે દાન છે. ગુણ૦ ૧૬. સત્તરમું “શતપત્ર” (૧૭) એ. નામ નમો નિશદિશ ૨, નામે નવનિધિ સંપજે, શિવપદ વિશ્વાવીશ છે. ગુરુ ૧૦. “શતકૂટ” (૧૮) નામ અઢારમું, ગુણનિષ્પન્ન કહાય ર હેક્ટ શત આઠશું, પ્રણ ભવિ સમુદાય ૨. ગુણ૦ ૧૮. એ ગિરિની સેવાકી, બંધાય પુરાયની રાશી રે; “પુણ્યરાશી” (૧૯) એગણીસમું, ભુત નામ પ્રકાશ રે. ગુણ ૧૯. ભવનપતિ વણ જયોતિષી, વૈમાનિકના શૃંદ રે તે સુરને અતિ પ્રિય ઘણું, તેણે “સુરપ્રિય” (૨૦) સુખકંદ છે. ગુણ ૨૦ “સહસપત્ર” (૨૧) એકવીસમું, શત્રુંજય નામ ઉદાર રે; શત્રુ જય નામ સુણતાં થકાં. હઈડે હરખ અપાર રે; ગુણ૦ ૨૧. નામ ફેર પાઠાંતરે, તે સવિ હાય પ્રમાણ રે, સહસ્ત્ર આઠમાં સહુ ભજ્યાં, પા કહે ગુણ આણ રે. ગુણ૦ ૨૨. | ( પૂજા ૩૧ થઈ ) _| કાવ્યું છે વિમલ સિદ્ધ શત્રુંજય ગિરિવર તણું, નામ કહ્યાં શેવું જ ૪૮ Page #771 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ પૂજાસ ગ્રહ સા કલ્પે ઘણાં ! તેહ જપેા અભિષેક કરી સદા, જિમ ભવભવનાં દુઃખ નાવે કદા ॥ ૧ ॥ ॥ મંત્ર પ્રથમ પ્રમાણે કહેવા ! ॥ પૂજા ત્રીજી ા પ્યારે માકુ લે ચલા-એ રૅશી ! ા ગિરૂરે ગુણ તુમ તણા-એ દેશી ચક્રી ભરત નરેશ્વરુ, સાંભળી દેશનાં તાત હે, પ્રથમ ઉદ્ધાર જેણે કર્યાં, એ મેટા અવજ્ઞાત હે! ॥ ૧ ॥ શ્રી સિદ્ધ ચળ ભેટીએ, શ્રી વિમલાચળ ભેટીએ, મેટીએ ભવદુઃખરાશિ હા, કીજે શત્રુંજય ગિરિ જાતરા, પામીએ શિવપુરવાસ હૈ। ડા શ્રી ના એ આંકણી ! કેડી નવાણું નરપતિ, ઉપર નેવ્યાસી લાખ હૈા, ભરત સમે થયા સંધવી, સહસ ચેરાશી લાખ હૈ। ।। શ્રી ના ૨૫ આઠમે પાટે ભરતતણે, 'વીરજ નરનાથ હા, કરી ઉદ્ધાર બીજો ઇશું, મેળ્યે શિવપુર સાથ હૈ। ॥ શ્રી ના ૩ ૫ દુર્ગતિ નાસે નામથી, સારું વાંછિત કાજ હા, શત્રુ'જયગિરિ સેવ્યા મકાં, આપે અવિચળ રાજ હેા ૫ શ્રીના ૪૫ સીમંધર સ્વામી કને, ગિરિ મહિમા અધિકાર હૈ, ઈશાનેદ્ર સુણી કરી, કરે ત્રીજો ઉદ્ધાર હા ! શ્રી ના ૫૫ પંચ કીડી સાગર વળી ગયે, કરે ચે થે ઉદ્ધાર હા, માહેન્દ્ર નામે સુરપતિ, આતમને ઉદ્ધાર હૈ!!! શ્રી ના ૬ ! વળી દસ કેડી સાગર ગયે, પ્રંચમ સુરપતિ જેઠુ હે; તેણે ઉદ્વાર કર્યાં વળી પાંચમે રિયે સનેહુ હા ! શ્રી ના ૭ ! એક કોડી લાખ સાગ ગયે, અસુરનિકાયના સ્વામ હૈ, ચમરે કે છઠે કર્યાં, સા แ Page #772 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પદ્યવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૫ ઉદ્ધાર તે ઠામ હે | શ્રી ને ૮ સૂક્ષ્મ ઉદ્ધાર પણ થયા, અષમ અજિત વિચે ધર હો, પચાસ લાખ કેડી સાગરે, કે પામે તસ પાર હો . શ્રી. | ૯ | સગર નામે ચકી થયા, અજિત જિણુંદના ભ્રાત છે, તેણે ઉદ્ધાર કર્યો સાતમે, વાળે જસ વિખ્યાત છે કે શ્રી ને ૧૦ છે પચાસ કેડી ને ઉપરે, લાખ ૫ ચ શું ભૂપ હો, સહસ પંચોતેર સંઘવી, સગરવારે અનુરૂપ હો યા શ્રી ૧૧ ત્રીસ કડી દશ લાખ તિમ વળી, સૂક્ષ્મ થયા ઉદ્ધાર છે, આઠમો વ્યંતર ઇંદ્રને, અભિનંદન ઉપકાર હો | શ્રી લે ૧૨ | શ્રી ચંદ્રપ્રભુ વારે હવે, ચંદ્રશેખર સુત સાર હો, ચંદ્રયાશાએ કીધલે, નવમે તિહાં ઉદ્ધાર હે શ્રી ૧૩ છે ચક્ર ચુપ નરરાજી, શાંતિ જિનેશ્વર પુત હો, દશમે ઉદ્ધાર તિણે કયેર, જેહ અતિ અદ્દભુત હો શ્રી ૧૪ દશરથ સુત રામચંદ્રજી, અગ્યારમો ઉદ્ધાર હે, મુનિસુવ્રતને વાર કર્યો, જાણી નિજ નિસ્તાર હે . શ્રી૧૫ રામ ભરત ત્રણ કેડીશું, શિવસુંદરી ભત્તર હે, પાપ પડળ સાવિ દેહને, કીધે નિજ ઉદ્ધાર હે ! શ્રીછે ૧૬ પાંડવ પ કીધલે, બારસ ઉદ્ધાર છે, વારે નેમિનિણંદને, એહ મેટ વિસ્તાર હે છે. શ્રી ૧૭સંવત એક અઠવંતરે, જાવડશાહે કીધ હે. ઉદ્ધાર તેરમે તતક્ષણે, લક્ષ્મીને લાહે લીધ હો | શ્રી છે ૧૮ મંત્રી બાહડે ચૌદમે, કીધો વળી ઉદ્ધાર હે, બાર તેર વર્ષ માં, શ્રીમાળી શિરદાર હે | શ્રી ને ૧૯ સંવત તેર ઇકોતરે, એ સવંશ શણગાર હે, સમરાશા દ્રવ્ય વ્યય કરે, પંદરમો ઉદ્ધાર હો | શ્રી | ૨૦ | સંવત પર સત્તશીએ, કરમાશા અભિરામ હે, મંત્રી બાહડની સહાયથી, સેલ મે Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭પ૬ પૂજા ગ્રહ સાથ કરે તામ ડા ! શ્રી ॥ ૨૧ ॥ વિમળવાન જે નસ્પતિ, દુસહસૂરિ ઉપદેશ હા, છેલ્લે ઉદ્ધાર તે તે કરે, જાણી લાભ વિશેષ હા 1 શ્રી ॥ ૨૨ ॥ એ અવર્પિણીના કહ્યા, એમ ઉદ્ધાર અનંત હૈ, આગે થયા ને થશે. વળી, પદ્મવિજય પ્રણમત હા ! શ્રી॰ ॥ ૨૩ ॥ . ( પૂજા ૫૪ થઈ ) ( કાવ્ય ) કૃત ઉદ્ઘાર પુરા હિ અનંતક, સુરનરૈધૃ તભાવવિશેષક 1 ઢવિષ્મ તત્ય જિષ્ણુ પઢમ સુદ્ધ', કુરુ અભિષેક દલન ભવ ભયદુહ ॥ ા પૂજા ચેાથી ૫ ॥ ક્રીડા કરી ધેર આવીચે-એ દેશી મુક્તિતણે પંચે વહ્યા, પામી કેવળજ્ઞાન રે, સિદ્ધ અનત આગે હુઆ, કરતા શેત્રુ ંજ ધ્યાન ♦ ॥ ૨ ॥ શ્રી સિદ્ધા— ચળ સિદ્ધ થયા, મુનિવર ગુણુ અભિરામ રે નામ શેત્ર તેહનાં સુણી, કરીએ તાસ પ્રણામ રે. શ્રી સિ॰ ॥ ૨ ॥ ઋષભસેન પુડરીકજી, પાંચ કાડી અણુગાર રે; સાથે સિદ્ધિ વર્યાં ઈહાં, નમીએ વારવાર ?! શ્રી સિ૦ ૫ ૩ !! દ્રાવિડ વાલિખિલ બિહુ' જણાં, મુનિવરશું દશ કેડી રે; આતમતત્ત્વ નિપજાવીએ, વંદું તે કર જોડી ૨ ૫ શ્રી સ૦ ૫ ૪૫ ભરત પ'ટવી કેટ હુવા, અસખ્યાત ઋષિરાય રે; ઇંગિરિ આવીને વર્યાં, શાશ્વત અવિચળ ઠામ રે ! શ્રી સિ॰ “પપ્પા તિમ પુંડરીક ગણપતિતણા, અસંખ્ય પટેાધર સાધ રે; એ ગિરિ અણુસણુ આદરી Page #774 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પદ્યવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૭ સુખ લહ્યા અવ્યાબાધ ૨ શ્રી સિ0 iદા અજિતનાથ ઈશું ગિરિવરે, જાણું લાભ અપાર રે, ચોમાસું રહી ભવિકને, કરતાં બહુ ઉપકાર કરે છે શ્રી સિટ મા શુકરાજા એ ગિરિતણે, ધ્યાનતણું પરભાવે રે; શત્રુત તસ જય હે, શેનું જ નામ હાવે છે. શ્રી સિ૮ શ્રી સીમંધરસ્વામીજી, શક્રને ભાખે એમ ૨, શ્રી સિદ્ધાચળ સારિખે, નહી કે તીરથ નેમ રે છે શ્રી સિહ ભલા નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિરાય રે; સાથે શિવમંદિરે ગયા, એ ગિરિને સુપરસાય છે શ્રી સિ. ૧ સિદ્ધક્ષેત્ર સઘળેય છે, પણ એ ક્ષેત્ર પ્રભાવે રે, થાયે ચિત્તવિશુદ્ધતા, દિન દિન વધતે ભાવે રે શ્રી સિ. ૧૧ પાંચ કેડી મુનિરાજશું, ભરત લહા શિવલાસ રે; અજર અમર અજ જે થયા, કેવળજ્ઞાન વિલાસ રે શ્રી સિ ૧૨ સાગર મુનિ સમતા ધરુ, અનશન કરી મન કેડી રે, ક્ષપકશ્રેણી માંડી વય, શિવવધુ મુનિવર કેડી રે શ્રી સિ૦ ૧૩ તેમ સુનિવર શ્રીસાર, કેડી મુનિ પરિવાર રે, અાહારી પદને વય, અક્ષય સુખ દાતાર રેશ્રી સિ. ૧૪ વષભદેવ ઉપકારથી, સત્તર કેડી અણગાર રે; પરિવરી અજિતસેનજી, પામ્યા ભવને પાર રે | શ્રી ૦િ ૧પ શાંબ પ્ર ગ્ન બે મુનિવરો, સાડી આઠહ કેડી રે; સાથે શિવપદવી વય, સિદ્ધગિરિની નહીં હે રે શ્રી સિ. ૧૬ શ્રી સિદ્ધાચળ ઉછેરે, કીધે જેણે ઉદ્ધાર રે, વીશ કેડી મુનિર્વાદળું, પાંડવ પામ્યા પાર રે શ્રી સિ૧ કેવળના પ્રમુખ જે, તીરથપતિ અરિહંત રે; સિદ્ધિ વય ઈણ ગિરિવરે, જેહ અનંત અનંત રે છે શ્રી સિક ૧૮ સમયશા નામે મુનિ, સિદ્ધાચળને સંગ રે; તેર કેડી Page #775 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ જાહ સાથે મુનિ શું લહ્યા, શાશ્વત સુખ અભંગ રે શ્રી સિ. ૧લા લાખ એકાણું મુનિવરા, સાથે નારદ સિદ્ધ રે; એ ગિરિના મહિમાથકી, પામ્યા નિજ ગુણ શ્રદ્ધા છે કે શ્રી સિટ મારવા ભરતપુત્ર આદિત્યયશ, સાથે મુનિ એક લાખ રે; શાશ્વત સુખ પામ્યા જિકે, એ ગિરિ મહિમા દાખ રે શ્રી સિત્ર ર૧ પાંત્રીસ સહસ અંતેકરી, શ્રી વસુદેવની જેહ રે, સિદ્ધક્ષેત્રે સિદ્ધિ વય, વળી વળી વંદું તેલ રે છે શ્રી સિ૨૨ દમિતારિ મુનિરાજિયા, તપ સંયમ આધી રે, ચૌદ સહસ અણગાર, સાધ્યું અવ્યાબાધ રે શ્રી સિ. પારકા વદર્ભ પ્રધુમ્નની, રાણી અતિ ગુણવંત ૨, ચૌઆળીશસેંચું વરી, શાશ્વત સુખ અનંત રે શ્રી સિટ પર અજિતનાથ જિનવરતણા, દશ હજાર મુનિ જાણ રે, ચૈત્રી પૂનમે પામિયા, નિર્મળ કેવળ નાણું રે શ્રી સિટ પરપા શ્રી સુભદ્ર અણગાર જે, સાતમેં મુનિ પરિવાર રે; વિમળ થયા વિમલાચળે, વંદુ વાર હજાર રે છે શ્રી સિવ - ૬ થાવગ્રસુત સંયમી, સહસ મુનિ સંઘાત ર; શૈલેશીકરણે કરી, કીધી કર્મની ઘાત રે શ્રી સિક પરા શુક પરિવ્રાજક તેહના, સહસ મુનિ સંગ રે, ઉજજવળગિરિ મલ ક્ષય કરી, પામ્યા નિજ ગુણ ભેગ રે ! શ્રી સિટ પર૮ પંચમમાં રાષિરાજશું, અનશન કરિય ઉદાર રે; સેલગ અણુહારી થયા, સિદ્ધગિરિને ઠાર રે | શ્રી તિ પરા આણંદઋષિ સિદ્ધ ચળે, ભાવના ભાવમાં સાર રે; આતમ કીધે ઉજજવળ, પામ્યા ભદધિ પાર રે | શ્રી સિ. ૩૦ શ્રી મુનિસુભદ્ર મુનિવરુ, સાત સયાં ત્રાષિરાય રે, શ્રી વિમળાચળ ઉપરે, શિવ લહા કર્મ ખપાય રે શ્રી ચિ. ૩૧ મિ Page #776 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પઘવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૯ પુત્રી ચોસઠ જિકે, પામી કેવળનાણુ રે, મધુવદિ ચૌદશે શિવ વરી, સિદ્ધક્ષેત્ર વર ઠાણ રે શ્રી સિ. ૩રા મહિમા મોટો જેહને, એક જ ન કહાય રે, નિશ્રેણી શિવમહેલની, પદ્મવિજય ગુણ ગાય છે કે શ્રી સિ૦ ૩૩ ( પૂજા ૮૭ થઇ ) - કાય' મુનિ અનંતહ કડી શિવ ગયા, પવિત્ર ક્ષેત્ર મહિમ ઉકટા સયા કે તહવિ આતમચિત્ત-વિશુદ્ધયા, કરણ કુરુ અભિષેક-મનીષયા છે પૂજા પાંચમી છે ( વારી જાઉં હું અરિહંતની-એ દેશી) નેમિ વિના ત્રેવીશ જિના, આવ્યા ઈણ ગિરિરાય ભવિ. જન! મહિમા તિશે શત્રુંજય તણે, કેઈથી કહ્યો ન જાય ભવિજની મહિમા માટે એ ગિરિતણે એ આંકણી છે છે શાંતિ જિનેશ્વર સેળમા, પંચમ ચકી જે ભવિમા ચોમાસું ઇણ ગિરિ રહ્યા, પ્રણમું આણી નેહ ભવિ છે મા દેવકીનંદન પર ભલા, ઈશુ ગિરિ આવ્યા જાણ છે ભવિ૦ માં અણસણ કરી સિદ્ધિ વય, પ્રણમું તે સુવિહાણ છે ભવિ છે મ૦ ને ૩ આ જાલિ મયાલિ ઉવયાલિયા, ત્રણે ત્રિકરણશુદ્ધ છે ભવિ૦ ને અણસણ કરી કેવળ લહી, અનુક્રમે થયા સિદ્ધ બુદ્ધ | ભવિ છે મe | ૪ પિસ્તાળીશ મુનિરાજિયા, નારદ સાતે સિદ્ધ છે ભવિ૦ | શ્રી સિદ્ધાચળ ઉપરે, પાયા પરમ સમૃદ્ધિ ભવિમ૫ બાવન Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ પૂજાસંગ્રડ સાથે લાખ કેડી ઉપરે, પંચાવન હજાર ભવિ૦ મે સાતસે ચિત્તોનર મુનિ, સિદ્ધગિરિ પામ્યા પાર ભવિ. મ મ ૬ શ્રી જિન શાંતિ જબ રહ્યા, ગિરિ ઉપર ચઉમાસ ભવિ૦ તવ એ વ્યતિકર જાણીએ, આતમ ત્રાદ્ધિપ્રકાશ છે ભવિ. It છે ૭. અંધકવિણુ ને ધારિણી, દશ અડ તાસ કુમાર છે ભવિએ સિદ્ધિ વય સિદ્ધાચળે, કાઠી કર્મવિકાર લાભવિકા મ મ મ ૮ શ્રી કદંબ ગણધર જિક, કેડી મુનિને સાથ ભવિંગ ને કદંબગિરિ એ ક્ષે ગયા, જે થયા જગતના નાથ કે ભવિ. મ. ૧ ૯ સંપ્રતિ જિન એવી શમા, અતીત ચેવશીએ જે ભવિ. થાવચા તસ ગણધરુ, સહસશું સિધ્યા તેહ ભવિ. મ. ૧ળા વાઘણ પરિસહ સહી તદા, અંતગડ કેવલી થાય ભવિ સુકેશલ વિમલાચલ, પ્રણમું પ્રેમે પાય ભવિ ૧ તરીએ ભવસાગર જિણે, તે તીરથ કહેવાય ભવિ એ અર્થે તીરથ નમું, સિધ્ધગિરિનું ઠાયા ભવિ. મ. ૧૨ મે ઈમ ગિરિ ગુણ ગાતાં થકા, પાવન થઈ મુજ જીહ ભવિ પદ્મવિજય કહે પ્રણમીએ, ભાવથકી નિશદિહ ભાવિ મા ૧૩ ( પૂજા ૯૯ થઈ ) - કાવ્ય ( શ દૂલવિડિતવૃત્તમ છે શ્રી શત્રુંજયભૂષણે જિનવર શ્રી નાભિભૂપાત્મજં, સે કેનકિવરેનદ્રનિકરે– ર્ભકલ્યા ગણતમ્ જ્ઞાન યસ્ય ત્રિકાલવતુવિષય લેકેજીરાભાસ, સર્વેષાં હિતદ કૃપારસમણં વંદે તબદીશ્વરમ . ૧ ૧ છેલા અભિષેકમાં છેલ્લી બે ગાથા બેલી અભિષેક કરવો. Page #778 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી પદ્મવિજયજીકત નવાણુ અભિષેકની પૂજા ૭૧ ગાયે ગાયે રે એમ શ્રી સિદ્ધાચળ ગાયે, શ્રી સિદ્ધાચળના ગુણ ગાતાં, મનુઅ જનમ ફળ પાયે રે છે એમ શ્રી સિદ્ધાચળ ગાય ૧૫ એહ ક્ષેત્રમહિમાથી લહીએ, નવ નિધિ દ્વિ સમુદાયે પશુ પંખી શત્રુ જય જાવે, ભવ ત્રીજે સિદ્ધ થાય એમ મારા માંડણી રાણકપુરની રૂડી, ઉંચે તારણગિરિ રા, કરણી અખૂંદગિરિની જાણે, મહિમા શેત્રુંજ સુખદાયે રે છે એમ ૩ ચ બાણુ ગજ શશી' (૧૮૫૧) સંવત્સર, શેત્રુજ મહિમા ગવાયે, વસ ત પંચમી દિવસે રૂડે, આણંદ અંગ ન માય રે એમ૪. તપગચ્છ વિજયજિમેં, દ્રસૂરિ રાજ્ય, ગુરુ ઉત્તમ સુપાયે, પદ્યવિજય કહે માટે પુન્ય, શ્રી વિમળાચળ પાયે રે છે એમ પાા || ઈતિ ૫. શ્રી પદ્ધવિજયજીત શ્રી સિદ્ધાચળ નવાણું અભિષેની | | પૂજા યાત્રા-સમાપ્ત છે નવાણું અભિષેકની પૂજાની વિધિ આ પૂજામાં નવાણું અભિષેક કરવાના છે. તે એ રીતે કે પાંચ ઢાળમાંની દરેકની એક એક ગાયા બેલ્યા પછી મંત્ર બોલીને અભિષેક તથા અષ્ટપ્રકારી પૂજા કરવી, અને કાવ્ય આખી ઢાળ પૂરી થયા પછી બેલવું ! મંત્ર - ઓ હ શ્રી તીર્થરાજાય, પરમ પૂજ્યાય; પરમાનન્દકન્હાય હીં શ્રી પ્રથમાધ્યતિષ્ઠિતાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા ! * સં. ૧૮૭ ની હસ્તલિખિત પ્રતમાં દરેક પૂજાને અંતે કાય તથા મંત્ર બંને એડલવાના જણાવ્યા છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ પૂજા ભણવતી વખતે તથા ભાવના આદિમાં ખેલવા યાગ્ય દુહાઓ તથા પી [ ૧ ] ચંદ્રપ્રભુજીસે ધ્યાન રે, મારી લાગી લગનવા; લાગી લગનવા છે।ડી ન છૂટે, જખ લગ ઘટમે' પ્રાણ રે, દ્વાન શિયળ તપ ભાવના ભાવે, જૈન ધરમ પ્રતિપાળ રે, હાથ જોડી ક૨ અરજ કરત હૈ, વદત શેઠ ખુશાલ હૈ; મારી મેારી મારી [ ૨ ] ઘ્વાજ મારા દહેરાસરમાં, માતીડે મેહ વરસ્યા રે; મુખડું દેખી પ્રભુ તમારૂ, હૈડાં સૌના હરખ્ખાં ૐ. આજ અગમગ ઝગમગ જ્યંતિ ઝળકે, વરસે અમીરસ ધારા રે; રૂપ અનુપમ નિરખી વિકસે, અંતરભાવ અમારાં રે, આજ વીર પ્રભુની માયામાંથી, ભક્તિ કેરા રંગ ઝમાયા; ચરણુકમળની સેવા પામી, ભકતે પ્રભુ ગુણ ગાયા રે. માજ ભવ અન ́તના બંધ જ સૂર્યા, ભ્રમણા ભાંગી ગઈ; વિજય વર્ષાં શિપુરને પથે, મતલબ પૂરી થઈ રે. આજ 0 Page #780 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્ય ૭૬૩ - - - - - - બેઠાડા તું દ્વાર ઉઘાડ પણ છે પૂજાનું પણ છે. પૂજાનું મારું દિલ છે દેરાનું, મ કરીશtવાર લગાર, પડ્યું છે. પૂજાનું; મારે જાવું છે જિન દરબાર પણ છે પૂજાનું. મારે ભેટવા પારસનાથ પણ છે પૂજાનું, બેઠીડા તું દ્વાર ઉઘાડ પણ છે પૂજાનું ( ૪ ] ડંકે વાગ્યે શાસનના પ્રેમી જાગજો રે, પ્રેમી જાગજે રે ઘરમી જાગજો રે; દૂર કરે સંસારી કામે આજથી રે, આજથી રે વૈરાગ્યથી રે. કૈ૦ વીરે સ્થાપ્યું શાસનને શેભાવજો રે, શેભાવજે રે આણ પાળજે રે. ડું કે૦ શાસનસેવા કરવાને બધુ અaો રે; બધુ આવ રે વહેલા આવજો રે. ડકેટ વાગે છે વાગે છે, દેરાસર વાજાં વાગે છે, જેને શબ્દ ગગનમાં આજે છે. દેરાસર) ઝીણી ઝીણી ઘુઘરીઓ ઘમકે છે, ઈંદ્રાણુના પાઉલ ઠમકે છે. દેરા પ્રભુ સમવસરણમાં બિરાજે છે, જા ત્રીશ અતિશય છે જે છે, ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. દેરા પ્રભુ જન્મ અતિશય ચાર છે, ઘાતકર્મક્ષયે અગિયાર છે; વળી દેવે કે ઓગણસ છે. દેશ૦ Page #781 -------------------------------------------------------------------------- ________________ પૂજાસંગ્રહ સાથે વિનતિ સાંભળીને મહારાજ, મેં તે ઝાલે તમારે હાથ સવારે ઉઠી તાહરૂં ધ્યાન ધરું છું, મધ્યાહુને કરૂં તારી સેવ; રાત દિવસ તાહરૂં ધ્યાન ધરું છું, એવી પડી છે મુને ટેવ, [૭] આનંદ મંગળ ગાવે, જેનધર્મને લે લહાવે, મારા ભાઈઓ અવસર આવે નહિ આવશે. ફરીથી મળશે નાણું, પણ નહિ મળે આ ટાણું, હા લે આપણું તે કામ છે. હાં હાં રે, જૈનબધુ આજે, સૌ ભવજળ તરવા કાજે; ભક્તિ કરવી એ આપણું તે કામ છે. હાં હાં રે, I ! ૮ ] આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. અવસર આ વહી જાય છે કે, કાલ કેણે દીઠી છે. આઉખું ઓછું થાય છે રે, કાલ કેણે દીઠી છે. ચેતવું હોય તે ચેતજે રે, કાલ કોણે દીઠી છે. દેવ ગુરુ ધર્મ પીછાણજો રે, કાલ કે દીઠી છે. દાન સુપાત્રે દીજીએ રે, કાલ કેણે દીઠી છે. લક્ષમીને કહાવે લીજીએ રે, કાલ કે દીઠી છે. માનવભવ સફળ કીજીએ રે, કાલ કેણે દીઠી છે. નવી નવી આંગળીઓ રચાવજો રે, કાલ કોણે દીઠી છે. ભાવના રૂડી રૂઠી ભાજજે રે, કાલ કોણે દીઠી છે. Page #782 -------------------------------------------------------------------------- ________________ ૭૬૫ પૂજામાં બેલવાના દુહાઓ તથા પદ્ય તમે સંઘપતિ થઈને આવજો રે, કાલ કોણે દીઠી છે. અમને વહેલું કહાવજે રે, કાલ કેણે દીઠી છે. હાથે તે સાથે આવશે રે, કાલ કેણે દીઠી છે. “વિજય સદાશિવ લાવશે રે, કાલ કેણે દીઠી છે. લાવે લાવે મે તીશા શેઠ, ન્હવણજળ લાવે છે, હવરાવે મરૂદેવાનંદ, પ્રભુ પધરાવે છે; સહુ સંઘને હરખ ન માય, હવણજળ લાવે છે, મારી બહેનને હરખ ન માય, પ્રભુ પધરાવે છે. ( ૧૦ ] રંગે રમે આનંદે રમે, આજ દેવદેવીઓ રંગે રમે, પ્રભુજીને દેખી મેટા ભૂપ નમે, આજ દેવ પ્રભુજીને પાયે સેનીડે રે આવે; મુગટ ચડાવી પ્રભુ પાય નમે. આજ દેવપ્રભુજીને પાયે માળીડે રે આવે; હાર ચઢાવી પ્રભુ પાય નમે. આજ દેવ, [ ૧૧ ] વાજા વાગે તાલી વાગે, ડાંડી આ વાગે સઈ; આ પૂજા સાંભળવી હોય તે, ગરબડ કરશે નહિં, બેન્ડ વાગે વાજાં વાગે, કાંસા વાગે સઈ આ પૂજા સાંભળવી હોય તે, ગરબડ કરશો નહિ. ૧ દર્શન કરજે પૂજા કરજે, નવકારશી કરજે સઈ શુદ્ધ આચાર જાળવવા હોય તે, વ્યાખ્યાન ભૂલશે નહિ ૨ Page #783 -------------------------------------------------------------------------- ________________ ७६६ દાન દેો શિયળ શ્રાવકપણું જાળવવુ પૂજાસ ગ્રડ સાથ કરો નઇ; પાળજો, તપસ્યા હાય તા, શત્રે જમશેા નઢુિ. ૩ [ ૧૨ ) દિવસ દીપે આજ મ’ગલકારી, હાંરે નવપદની બલિહારી. દિવસ૰ હાંરે ભુવિ પ્રાણી પાપથી ધ્રુજો, હાંરે નવપદજીને વધાવા. દિવસ૦ હાંરે થાળ ભરી ભરી મેાતીડા લાવે, કરવાના. હાંરે તુમે નવપદજીને વધાવેા. દિવસ૦ [ ૧૩ ] કરવાના અમે કરવાના, સિદ્ધચક્રા તપ અમે જે સિદ્ધચક્રને આરાધે છે, તેની કીČિ જગમાં વાધે છે; તેના ભવે.ભવના ભય ભાંગે છે. સિદ્ધચક્રના॰ નહિં ડરવાના નહિં ડરવાના, કશત્રુથી નહિં ડરવાના, લેવાના અમે લેવાના, શિવપુરનું રાજય અમે લેવાના; દેવાના અમે દેવાના, ક્રમને ધક્કો અમે દેવાના, મળવાના અમે મળવાનાં, શિવપુરમાં જઇને અમે મળવાનાં, [ ૧૪ ] તમે ધીમે ચાલેા રે, તમે હુળવે હળવે ચાલે, સિદ્ધાચળગિરિ ભેટવા, કે ચનગિરિ ભેટવા; હાંરે વા'લા એ ગિરિને તા, ભેટતાં ભવદુઃખ જાય, હાંરે !'લા એ ગિરિને તે, સેવતાં શિવસુખ થાય. તુમ હળવે હળવે ચાલે, સિદ્ધાચળગિરિ ભેટવા, Page #784 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્યો ७६७ [ ૧૫ ] મહાવીર દશન કેરા લાભ, લેજે હરખ હરખીને, પ્રભુને અંતરમાં બહુ ભાવ, ભરજે હરખી હરખીને. ૧ પ્રભુના મધુર મધુરા ગાન, પ્રીતે સુણી સુણીને, સુણતાં ભવનાં દુઃખડાં જાય, પ્રીતે નમી નમીને. મહાવીર દર્શન કેરા લાભ૦ ૨ [ ૧૬ ] અવસર આવા નહીં મળે (૨) તમે લાભ સવાયા લેજે. ઘડી ઘડી અવસર નહીં મળે (૨) મનની મનમાં રહી જશે (૨) તમે લાભ સવાયા લેજે. ફરીથી મળશે નાણું, પણ નહીં મળે આ ટાણું અવસર આવા નહીં મળે. પાલીતાણા નગરે શ્રી આદિનાથ બિરાજે, અવસર આવા ફરીથી મળશે માયા, પણ નહિ મળે આ કાયા; અવસર આવા નહિ મળે. જૈન ભાઈઓ આજે, સહ ભવજલ તરવા કાજે; અવસર આવા નહીં મળે. [ ૧૭ ] વાજાં વાગી રે વાજાં વાગી . વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મેહન વાજા વાગી. ૧ સૌ સંઘને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૨ મારે હર્ષ ને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૩ Page #785 -------------------------------------------------------------------------- ________________ ७६८ પૂજાસંગ્રહ સાથે [ ૧૮ ] પ્યારે લાગે મુને સારે લાગે. દરિસણમાં ગંભીરજી મારે લાગે, સના કેરી ઝારીઓને માહિ ભર્યા છે પાણી, હવણ કરું મેરે જિનજી કે અંગ. દરિસણમાં કેસર ચદન ભર્યા રે કળા, પૂજા કરૂં હું મેરા જિનજીકે અંગ. દરિસણ) [ ૧૮ ] મારું મારું તું શું કરે છે, તેમાં તારૂં નથી તલભાર, ભવિ પ્રાણીયા ! ભજી લેને નવપદના નામને રે. જેથી સુધરશે સંસાર. ભવિ પ્રાણિયા એ સિદ્ધચક્રના આધારથી રે, કાંઈ ભવિ ઉતરે ભવપાર. સમય સંકટ ઉપશમે રે. ભવિ. [ ૨૦ ]. નહિ છોડું રે દાદાજી તારે છેડલે, મુને આ ભવ, હાંરે મુને આ ભવ પાર ઉતારે. નહિ મુને મોક્ષમારગડે દેખાડે છે. નહિ મુને સંસારસમુદ્રથી તાર રે. નહિ [ ૨૧ ] દર્શન કરવાને અએ આવીયાને કાંઇ આંગીને રૂડો બન્યો ઠાઠ રે; આવ્યા દર્શન કરવા શે. અશ્વસેનરાજાના નંદજી રે, કઈ પાર્શ્વકુમાર રૂડાં નામ રે આવ્યા દર્શન કરવા રે. Page #786 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્ય [ ૨૨ ]. (પારસનાથ આધાર, મેરે પ્રભુ પારનાથ આધાર–એ રાગ ) પારસનાથ સુનાથ, પ્યારા પ્રભુ પારસનાથ સુનાથ, ભભવ ભમતાં ભવિજન કેરે, શિવપુરને સંગાથ; મારગદેશક સર્વ સહાયક, નાયક સાચો નાથ. પ્યારે૧ યાદવપતિ ત્રણખંડ અધિપતિ. પડ્યો જરાવશ સાથ; હવણજો ઉદ્ધાર બતાવ્યું, પ્રભુ શ્રી નેમિનાથ. ર૦ ૨ કાળ અનાદિથી સંકટમાં, માગે શરણું અનાથ; ખે છે શાંતિ તન મનની, હૈયું તમારે હાથ. પ્યારે... ૩ [ ૨૩ ] ભવિ ભાવે દેરાસર આવે, જિર્ણદવાર જય બોલે; પછી પૂજન કરી શુભ ભાવે, હદયપટ ખલેને. ૧ સાખી-શિવપુર જિનથી માગને, માગી ભવને અંત; લાખ ચોરાશી વારવા, ક્યારે થઈશું અમે પ્રભુ સંત. ભવિ એમ બેલેને. ભવિ. ૨ સાખી_મેંઘી માનવ જીદગી, મેં પ્રભુને જા૫ - જપી ચિત્તથી દૂર કરે, તમે કેટી જનમના પાપ. હદયપેટ ખેલેને. ભવિ. ૩ [ ૨૪ ] લાખ લાખ વાર પ્રભુ વીરને સંભારજો; ઝગમગતી જ્યોત ઝલકાય, ઉભયે છે સાગર આનંદને. ૧ હીરા પત્તાની શુભ માલા ગુંથાવજે; લાખના હૈયા હરખાય, ઉભર્યો છે સાગર આનંદને. ૨ WWW.jainelibrary.org Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ પૂજાસંગ્રહ સાથે એકવાર મીટ માંડી વીરને નિહાળજે, પ્રભુ પધરાવી ગૃહમંદિર ભાવજે, સાગરથી જલ્દી તરાય, ઉભર્યો છે સાગર આનંદન. ૩ આવે આ નામ સ્મરજે સ્મરાવજે, બોલી બોલી પ્રભુના ગીત ગવરાવજે, લબ્ધિની લહેર લહેરાય, ઉભર્યો છે સાગર આનંદને. ૪ [ ર૫ ] મા તે લાખેણી આંગી કહેવાય, શેલે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શેભે જિનવરજી, પુષ્પ પાંખ પ્રસરેલી તે સુંદર સેહાય, શોભે જિનવરજી. આ તે૦૧ ભાવ અંતરના દર્શનથી નિર્મલ રહે, મૂર્તિ દેખીને અંતરપટ ભક્તિ વહે; જાણે જ્યોતિમાં તિ મિલાય, શોલે જિનવરજી.આ તે ૨ જ્ઞાન ઉપજે છે. ભક્તિની ઓથે રહી, જ્યોતિ પ્રગટે છેઆત્માની શક્તિ ગ્રહી, ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શેભે જિનવરજી. આ તે ૩ [ ૨૬ ] આજ મારે ઘેર થાય લીલા લહેર; મહાવીર પધારે મારે આંગણેજી. આજ મેં તે કુમકુમના સાથીયા કાઢિયા, મેં તે ઘર ગેખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને એકવાર જી. આજ Page #788 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બેસવાના દુહાઓ તથા પદ્યો ૭૫ હે કુલ કેરી પાંખડી હર્ષભરી આંખડી, વીરને વધાવવા ઉભી છે શંકડી; ધરી ધરી આવડી, આજ ની વહાવરી, વિનતિ સ્વીકારે પ્રભુ, આજ મારી આવડી. આજ ર૭ ] તારે લક મારે જે છે, પ્રભુજી મારા; તારો મુલક મારે જે છે, મુલક જોવા જેવું છે. પ્રભુ તારે હે બધી છે પ્રીતડીને બાંધી નિભાવીએ, પ્રાણ પાંખડીએ પાંખડી પરે. તારે હે જાવું છે સિદ્ધગિરિ જેવા છે. ડુંગરા, સુંદર સેહામણે એ દેશ ભેળા દાદાને મારે જેવા કે નિરખી, જાય મારા મનડાને મેલ; એ વાતે દાદાજીના પાય નમીને, મનડાને મેલ મારે છે છે. પ્રભુજી, મઘા પ્રભુજીની મેંધી છે સેવના, સેવાને લાભ મારે લે છે. પ્રભુજી, [ ૧૮ ] . કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું; તમે ભાવે ભજી લે ભગવાન. જીવન Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પૂજાસંગ્રહ સંગ એણે દીધેલા કેલ શું ભૂલી ગયા (૨) જાડી માયા ને મોહમાં ઘેલા થયા (૨) ચેતે ચેતે શું ભૂલ્યા ભાન. જીવન બાલપણને યુવાનીમાં અડધું ગયું (૨) : નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું (૨) * હવે બાકી છે એમાં ઘ ધ્યાન. જીવન પછી ઘડપણમાં મહાવીર ભજાશે નહિ (૨) લભ વૈભવ ને ધનને તજાશે નહીં (૨) અને આથી પ્રભુમાં મસ્તાન. જીવન, . [ ૨૯ ] શેત્રુજે સાંભરે હે...આજ મને શેત્રુજે સાંભરે, તે તે ત્યારે ભેટયાં બે પંખીડા, પૂજાને કેટલી વાર, આંગીને કેટલી વાર. શેત્રુજે. ૧ પ્યારા પ્રભુજીની મૂર્તિ નિહાળતાં, હૈડું છલકી છલકી જાય. શે. ૨ રંગબેરંગી પુ . લહેરાતી આંગીઓ, ખેલશું જિનને એળે, નહેાતે આવ્યું દેખાતું તું ત્યાં સુધી લબ્ધિનું જીવન બેચેન. શેત્રુજે. ૩ [ ૩૦ ] મોરલા નાચે છે સિદ્ધગિરિ ચોકમાં, સિદ્ધગિરિ ચેકમાં (૨) મેરલા હે.જીહાં બેઠા છે આદિ જિણુંદ હમારા સફળ જન્મ જેણે નયણે નિરખ્યા, દાદાને ભેટીને હૈડા રે હરખ્યાં; હે... એને ભેટે ફેડે ભાવફેદ હો....કેરલા Page #790 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બેલવાના દુહાઓ તથા પદ્ય ૭૭૭ ૭ [ ૩૧ ] ( રાગ-ખાજ, તાલ ત્રિતાલ) ચલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે; તુજ દીઠડા વિણ મીઠડા પ્રાણ મે રે. ચાલ રે, ખોળામાંહિ પડતું મેલે, રીસે દમે રે, માવડી વિના આવડું ખંધું કોણ ખમે છે. ચાલ રે, માતા વામા કહી મુખડું જોતાં દુઃખ સમે રે; લળી લળી ઉદયરતન પ્રભુ તુજને નમે . ચાલ ૨૦ ' [ ૩૨ છે પ્રભુજી દર્શન પાયે આજ, મેં તે જિનકે હરિશ્ચન પાયે વંછિત પૂરણ પાશ્વ ચિંતામણિ, દેખત ફરિત ગમ. આજ ૧ મેહની મૂરત મહિમા સાગર, કીરતિ સબ જુગ છાયે. આજ૦ ૨ ભાનુચંદ પ્રભુ સકળ સંઘર્ક, આનંદ અધિક ઉમા. આજ ૩ [ ૩૩ ] પારસનાથ આધાર, મેરે પ્રભુ–પારસનાથ અ ભવ પરભવ વંછિત પૂર, શિવપદકે આધાર. મેરે પ્રભુ થામાજીકે નંદન નીરખી, તે પામ્યા ભવપાર. મેરે પ્રભુ કહેત શામળદેવ આશા પૂરે મનતણું, સેવકની કરે સહાય.મેરે પ્રભુ, Page #791 -------------------------------------------------------------------------- ________________ G [ ૩૪ ] ( રાગ–માર્ગ ) નિર્જન નાથ માહે કૈસે મિલેગે, કૈસે મિલેગે કૈસે મિલેગે. નિર્જન દૂર દેખું મૈં. દરિયા ડુંગર, પૂજાસ ગ્રહ સાય ઉચે માદલ નીચે જમીયું તલે રે, ધરતિમે... હું ... તિઢાં ન પિછાનું, અનેિ સહુ તે મેરી, દેડ જલે હૈં. નિર જન૦ માનઘન કહે જમ સુના ખાતાં, એહિ મિલે તે મેરે ફેશ લે. નિરંજન | ૩૫ ] એર બૈર નહિ આવે, અવસર એર એર નહિ આવે; ન્યુ જાણે ત્યુ' કરલે ભલાઇ, જનમ જનમ સુખ પાવે. અવ૦ તન ધન જેમન સમહીં જૂઠો, પ્રાણ પક્ષકમે જાવે. અવ૦ તન છૂટે ધન કૌન કામા, કાહેકુ' કૃપણ કહાવે. અવ૦ જાકે દિલમે સાચ અસત હૈ, તાકુ' જીઠે ન ભાવે. અવ આનદધન પ્રભુ ચલત ૫'અમે', સમર સમર ગુણુ ગાવે. અવ૦ [ ૩૬ ] કયું કર ભક્તિ કરૂ પ્રભુ તેરી, ક્રોધ લેા મદ માન વિષયરસ, છાંડત ગેલ ન મેરી. કયુ ક્રમ નચાવત તિમહી નાચત, માયાવશ નટચેરી. કર્યું દૃષ્ટિરાગ દૃઢ અ ધન ખાંધ્યા, નિકસન ન લહી સેરી. કર્યું॰ કરત પ્રશ`સા સમ મિલ અપની, પરનિંદા અધિકરી. કર્યું કહત માન જિન ભાવભક્તિ બિનુ, શિવગતિ હેત ન નેરી. કયુ′૦ નિર ંજન૦ Page #792 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં બેસવાના દુહાઓ તથા પદ્ય ૭૭૫ [ ૩૭ ] ( રાગ-કાકી, તાલ ત્રિતાલ) પ્રભુ ભજલે મેરા દિલ રાજી છે. પ્રભુ આઠ પહેરકી ચોસઠ ઘડિયાં, દે ઘડિયાં જિન સાજી રે. પ્રભુ દાન પુન્ય કછુ ધર્મકું કરલે, મોહ માયાકુ ત્યાજી ૨. પ્રભુ આનંદઘન કહે સમજ સમજ લે, આખર વેગા ખાજી . પ્રભુ મન તે કયું જિનભક્તિ વિસારી, સુમતિ સરૂપ પરમ પ્રભુ વાણી સુણી સુણી મેહે ગુમાવી. મન તે ભૂલ્યા ચાર ગતિ ભટકે, ઘર ઘર જેમ ભીખારી, ઉપશમરસશું કયું ન બુઝાવે, એ છીપી ચિનગારી. મન તે૦ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર વિદ્યાધર, તાર્ક સેવા પ્યારી, રૂપ વિબુધને મોહન ભણે, અપરતકી ગત ન્યા. મન તેં ] પ્રભુ તેરી ભકિત સદા સુખદાઈ; અવિધિ આશાતના દૂર કરીને, જે કરે મન નિસ્માઈ; ઘર આંગણ પર સ્વર્ગ તણું સુખ, નરસુખ લહત સવાઈ. સોભાગ્યાદિક સહજ સુભગતા, સહચર પર ચતુરાઈ. ( રાગ-જયજયવતી તીનતાલ. ) આજકી જૈન સુહાઈમેરે..મન.....આજકી. દર્શન મેહનકા મેં પાઈ. મેરે મન Page #793 -------------------------------------------------------------------------- ________________ પદપક જ તેરી મન મધુકર મેરે, પુજા સંગ્રહ સાય સદા રહેત લપટાઇ, મેરે મન૦ નવપદ ધ્યાન સદા મૈં' ચાહું, અવર નહિ દિલ સાઇ, મેરે મન૦ અજરામર પદ્મ તુમસે ચાહત, માનદ મગલ બંધ ઇ.મેરે મન [ ૪૧ ) સિદ્ધગિરિ દર્શનના જાગ્યા છે કૈડ, ગિરિની શીતળ એ છાંયડી, મૂરતિ જિષ્ણુ'ની જગમાં મોડ, શાશ્વતગિરિની એ છાંયડી, ગિરિવર બીરાજે મરૂદેવીના નદ જો, તરના ભવપાર જીહાં સિધ્યા અનત જે, ક્રોધ માન માયાના બધન ડ, ગિરિની શીતળ એ છાંયડી. શરણે તુમારે આબ્યા ભ્રમતા સ`સાર જો, સચાર અસાર માટે તારા આધાર જો; સાચી જિનભક્તિથી ભવ ખર તાડ, ગિરિની શીતળ એ છાંયડી. નિશદિન હું ગુચ્છુ ગાઉ આદિ જિષ્ણુંદના, પામ્યા શિવલક્ષ્મી જ્યાં મુનિ ક્રોડ ક્રોડ, ગિરિની શીતળ એ છાંયડી. [ ૪૨ ] સિદ્ધાચલના વાસી પ્યારા લાગે, મારા શબુઢ્ઢા, ઋણું રે ડુંગરીયામાં ઝીણી ઝીણી કારણી, ઉપર શિખર બિરાજે. મા સિ૦ ૧ Page #794 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં મેલવાના દુહામે તથા પો કાને કુંડળ માથે મુગટ બિરાજે, ચામુખ બિંબ અનેાપમ છાજે, આંહે માજુમ ધ છાજે. મે સિ૦ ૨ ચુવા ચુવા ચંદન આર અરગજા, અદ્ભુત દીઠે દુઃખ ભાંગે, મા॰ સિ૦ ૩ ઈશુ ગિરિ સાધુ અનતા સિધ્યા, ડેસર તિલક વિરારે. મા સિ૦ ૪ કહેતાં પાર ન આવે. મા॰ સિ૦ ૫ જ્ઞાનવિમલ પ્રભુ એણી પેર મેલે, O આ ભવ પાર ઉતારા” મા સિ [ ૪૩ ] ભલું થયું' ને અમે જિનગુણ ગાયા, રસનાના રસ પીધે! ૨. ભલું૦ રાવણુરાયે નાટક કીધું, ७७७ અષ્ટાપદ્ધગિરિ ઉપર ૨. ભલુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ નાચ કરે મારા વ્હાલા, થાળ ભરી ભરી મે તીડે વધાવા, તીથ કરપદ આંધ્યું ૨. ભલું પ્રભુજીને ફુલડે વધાવા ૨. ભલુ દેવ'દ્ર કહે મારા મનનાં, સકળ મનાથ સિધ્યા રે. ભલું એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મગળ ડાો રે. ભલુ Page #795 -------------------------------------------------------------------------- ________________ 992 દીનાનાથની બધાઈ આજે કે, [ ૪૪ ] જિન-વવાઇ ( રાગ–સેાહીની, તાલ—ત્રિતાલ ) મારા પ્રભુની અંધાઈ ખાજે છે શરણાઈ સુર નાખત ખાજે, ઇંદ્રાણી મિલ મિલ મ*ગલ ગાવે, પૂજાસ ગ્રહ સાય એર ઘનનનન ગાજે છે. મારા૦ ૧ સેવક પ્રભુજીસે અરજ કરત હે, માતીયના ચાક પૂરાવે છે. મારા૦ ૨ ચરણેાની સેવા પ્યારી લાગે છે. મારા૦ ૩ [ ૪૫ ] ( રાગ-ધનાશ્રી તાલ-લાવણી ) ચારુ મ ́ગલ ચા, આજ મારે ચારુ મંગલ ચાર; દેખ્યા દરમ સરસ જિનજીક, શાભા સુંદર સાર. આજ૦ ૧ છિન્નુ' છિન્નુ' છિન્નુ મનમાન ચર્ચા, ઘસી કેસર ઘનસાર. આજ૦ ૨ વિવિધ જાતિકે પુષ્પ મ’ગાવા, મેાગર લાલ ગુલાલ. આજ૦ ૩ ધૂપ ઉખેવા ને કરા આરતી, મુખ મેલા જયજયકાર. આજ૦ ૪ હ ધરી આદીશ્વર પૂજો, ચૌમુખ પ્રતિમા ચાર. આજ૦ ૫ હૈયે ધરી ભાવ ભાવના ભાવા, જિમ પામે ભવપાર. આજ૦ સકલચંદ સેવક જિનજીક, આનંદઘન ઉપકાર. ભાજ૰ ૭ Page #796 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં મેલવાના દુહાએ તથા પદ્યો [ ૪૬ ] ભૂત .. ૐ અર્હ દેવ, હે અહુ દેવ, ૐ અર્હ ૐ મહુ, ૩ મહુ" દેવ. ( ૨ ) જય તુહી દેવ, જય તુહી દેવ, જય તુંહી; જય તુંહી, જય તુહી દેવ. ( ૩ ) સિદ્ધગિરિ સ્વામી આદિ જિષ્ણુ, કાપા હમારા ભવનાં ક્; દેવહુમારા શ્રી અરિહંત, ત્યાગી હુમારા ગુરુ. ગુવ’ત, શ્રી જિનભાષિત હમારા ધમ, જેથી લહિયે સુર શિવ શમ. ૧ પહેલુ શરણુ હૈ। શ્રી અરિહંત, ખીજું શરણુ હા સિદ્ધ ભગવ'ત, ત્રીજું શરણુ હે ગુરુ ગુણવ'ત, ચોથું શરણુ હેા ધમ જયવત. ૨ ( ૪ ) ૦૭૯ જય મહાવીર, જય મહાવીર, જય મેલે જય જય મહાવીર પતિતપાવન જય મહાવીર, જય મહાવીર જય ખેલેા જય જય મહાવીર. ( ૫ ) સહુ સાહુ ૐ અ સેતુ' સેહું ૩ અર્હ.. અરિહંત ભને અતિ ભજો અર્હુત થવા અરિહંત લો. ભગવત નો ભગવંત ભો, ભગવંત થવા મહાવીર ભો. પૂજાસંગ્રહુ સાથે સમાપ્ત. Page #797 -------------------------------------------------------------------------- ________________ ચિં ત ન–કણિકા જે વિચારો, જે વચને અને જે આચરણે આત્માને સ્વભાવ ભણી આકર્ષે અથવા સ્વભાવમાં જેડે, તે ધર્મ.. કેવલજ્ઞાની ભગવાનના અવિરોધી એવા વચનના અનુસાર મૈત્રી આદિ સાત્વિક ચાર ભાવનાઓવાળું, જે અનુષ્ઠાન થાય તે ધર્મ છે અને એ વચનેના અનુસાર મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેઓ જીવે તેઓ યથાર્થ ધમી છે. શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી. વાચના (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવીએ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપગ) ન આવે તે દ્રવ્ય રૂપ સમજવા. જીવ-અવ આદિ તત્તનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે. એટલે જીવાદિને જાણવું એ આત્મજ્ઞાનનું જ પ્રયજન છે. ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા સફળ નથી, એટલે ક્રિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય WWW.jainelibrary.org Page #798 -------------------------------------------------------------------------- ________________ ચિંતન કણિકા ૭૮૧. તે જ ક્રિયા કહેવાય છે. બંનેમાં ગૌ-પ્રધાનભાવથી દશાને ભેદ છે. - જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બંનેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષને સાધક થઈ શકતો નથી, કારણ કે–ક્રિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે, જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વ સંવરરૂપ મેક્ષ થાય છે. સ્થૂલ મલિનતા ટાળવા માટે વ્યવહાર-ક્રિયા ઉપયોગી છે અર્થાત્ વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, શીલ, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતા વિવેદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના અશ્ચય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી. સંયમ–આચરણ ચારિત્ર એ વ્યવહા૨રૂપ છે. અને સ્વરૂપાચાણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. જ્ઞાનીઓએ જેટલી ધર્મકિયાઓ-આચરણુઓ બતાવી Page #799 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ પૂજાસંગ્રહ સાથે છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે, છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે. - સાધ્ય તે મેક્ષ, સાધન તે સમિતિ-ગુપ્તિ અને સાધક તે આત્મા જાણ; એટલે સમિતિગુપ્તિરૂપ સાધન વડે સાધ્ય જે મે ક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં સર્વ કાંઈ ચરણ-કરણસિત્તરી આવી જાય છે. ' જૈનધર્મમાં જે આટલા બધા પર્વે તથા ઉત્સવે કહા છે, તેને હેતુ માત્ર એ જ કે-ધર્મની મહાન ભાવનાઓ લેકે સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. તમેવ સુન્ન નિતરંજ = કિર્દિ '—શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યકત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબ ધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રકટ થાય છે, એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટ નથી. સમ્યગૂજ્ઞાન કહે કે આત્મજ્ઞાન કહો, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણે આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલ્દી જીવનને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળીને રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણ પણે સાથે જ મળીને રહે છે. Page #800 -------------------------------------------------------------------------- ________________ ચિ'તન કણિકા ૭૮૩ માક્ષાભિમુખ આત્માએ પેાતાના જ્ઞાનને ઉપયેગ સમભાવની પુષ્ટિમાં કરે છે, પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનુ જ્ઞાન અલ્પ ડાય તે પણ સમ્યગ્દર્શનપૂવ કનુ હાવાથી સત્ય જ્ઞાન છે, તેથી ઉલટુ સ...સારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હાવા છતાં સાંસારિક વાસનાનું પાણુ કરનાર હાવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. સભ્યષ્ટિ આત્મા જે અન્ય દનના વેદાંતાદિ કોઇ પણ ગ્રંથાને વાંચે તે તેને સમ્યરૂપે પણિમે છે, કારણુ કે-તેવે પુરુષ તે તે ગ્રંથામાંથી હેય, જ્ઞેય ને ઉપાદેયના વિભાગ-સ્વરૂપને સમજે છે, અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથે જો મિથ્યાષ્ટિ વાંચે તે તે તેને મિથ્યારૂપે પરિણમે છે. કારણ કે તેની દૃષ્ટિ મિથ્યા રૂપે પરિણામ પામેલી છે. 漲 વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે થન તથા ગમે તે વચન પ્રાય: અહિતનું કારણુ થતું નથી. 黑 આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રષાનુયાગ અર્થાત્ તત્ત્વજ્ઞાન-તત્ત્વમેધ જ છે, અનેક ઉપયેગી વિષયે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયાગ ઉપયેગી છે. દ્રવ્યાનુયાગમાં ખાદ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને Page #801 -------------------------------------------------------------------------- ________________ ७८४ પૂજાસંગ્રહ સાથે અસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે. આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની–સદ્ગુરુમુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એજ છે. આજ કારણે બુદ્ધિના આઠ ગુણેમાં શુશ્રષા ગુણને વધુ વજન આપવામાં આવ્યું છે. શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ ગુણે ભળે તે જ શ્રદ્ધાની થિરતા અને દઢતા રહે છે. પરંતુ એકલી બુદ્ધિ કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગણતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમતિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રો મેજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએ–શ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને એગ્ય બની શકાય. માનવું અને પાળવું –એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાદિક ભાવના અને પાળવું એટલે અખ લિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે ! જ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હોય Page #802 -------------------------------------------------------------------------- ________________ , તજ શીળસ alsof -પાલીતાણા (સૌરાષ્ટ્ર) પર દોરી રે !