________________
વીશસ્થાનકની પૂજા સાથે
હસ્તિપાળ પરે સેવતાં રે,
२०७
સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. શિવ ૭
મત્ર
ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અ`તે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા, ત્રીજી પ્રવચનપદ પૂજા
દુહેા ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃતવૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચનદષ્ટિ, ૧
ઢાળ
( મેં કઞા નહિ પ્રભુ બિન ઓર શુ રાગ-એ દેશી ) પ્રવચન પદને સેવિયે રે, જૈનદર્શન સંઘ રૂપ; અરિહા પણ નમે તીને રે, સમવસરણના ભૂપ.
મળી જાય છે. એવા સિદ્ધ પરમાત્માને હસ્તિપાળની જેમ સેવવાથી સૌભાગ્યલક્ષ્મીને પ્રકાશ પ્રાપ્ત થાય છે. છ
Jain Education International
મંત્રના અથ—પ્રથમપૂજાને અ ંતે છે, તે મુજબ જાણવા. દુહાના અ—આત્માને લાગેલા ભાવરેગના નિવારણ મટિ ઔષધ સરખી પ્રવચનરૂપી અમૃતની વૃષ્ટિ છે. ત્રણ ભુવનમાં રહેલા જીવાને સુખ કરનારી પ્રવચનની દૃષ્ટિ જય પામે, જય પામેા. ૧
ઢાળના અ
-
જે પ્રવચન જૈનદર્શન અને સંધરૂપે
For Private & Personal Use Only
www.jainelibrary.org