________________
૨૦૬
પૂજાસંગ્રહ સાથે
ઉધગતિ કરે સિદ્ધજી રે,
પૂર્વ પ્રયોગ ભાવ રે. શિવ૦ ૪. ગતિ પારિણામિક ભાવથી રે,
બંધન છેદન ગ રે; શિવ અસંગકિયાબળે નિમળે રે,
સિદ્ધગતિને ઉદ્યોગ રે. શિવ૦ ૫ પરંતર અણફરસતા રે,
એક સમયમાં સિદ્ધ રે; શિવ૦ ચરમ વિભાગ વિશેષથી રે,
અવગાહન ઘન કીધ રે. શિવ૦ ૬ સિદ્ધશિલાની ઉપરે રે,
તિમાં જાતિ નિવાસ રે શિવ પૂર્ણપણે અભાવ થયેલ છે. તેઓ માક્ષસ્થાને જતાં જે ઉર્ધ્વગતિ કરે છે તે પૂર્વ પ્રાગને લઈને કરે છે. ૪
ગતિપરિણામ સ્વભાવ હોવાથી, કર્મરૂપી બંધનોને છેદ થવાથી અને કમરહિત નિર્મળ થવાથી, અસંગક્રિયાના બળથી સિદ્ધિગતિમાં જનાર ને ઉર્ધ્વગમનને ઉદ્યોગ હોય છે. ૫
સિદ્ધ થતા જીવે સમયાંતરને તેમ જ પ્રદેશાંતરને ફરસ્યા વિના સિદ્ધિસ્થાને પહોંચે છે અને ચરમ સમયે એક વિભાગ
પૂન બે વિભાગ ૩ જેટલી ઘનરૂપ જીવ–પ્રદેશની અવગાહના થાય છે અને તે પ્રમાણે જ સિદ્ધિસ્થાનમાં ઉપજે છે. ૬
સિદ્ધશિલાની ઉપર રહેલા સિદ્ધો તિમાં જતિ મળી જાય તેમ પૂર્વે તે સ્થાને રહેલા અનંતા સિદ્ધોની અવગાહનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org