________________
વીરાસ્યાનકપદની
પૂજા સા
ખાર કષાય મનથી મટે;
સર્વવિરતિ હો પ્રગટે ગુણરાશિ,
દેશથી સર્વસંયમ વિષે,
સંયમ ગુઠાણુ ફરસ્યા વિના,
અનંતગુણી હો વિશુદ્ધિ માસ. ચા૦ ૩
તત્ત્વરમણતા હો કેમ નામ કહેવાય;
ગજપાખરે ખર નિવ વહે, અહુની ગુરુતા હો વર્ષ સંયમના પર્યાયમાં,
અનુત્તરનાં હો સુખ અતિક્રમ હોય;
૨૩૧
તમમાં સમાય, ચા૦ ૪
Jain Education International
શુદ્ધ શુકલ પરિણામથી,
સંયમથી હો ક્ષણમાં સિદ્ધિ જોય, ચા૦ ૫ થાય છે. આઠ કષાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની) દૂર થવાથી મનમાં દેશવિરતિ ભાવ સ્થિર થાય છે. ર
ખાર કષાય ( ૪ અનંતાનુ॰ ૪ અપ્રત્યા૦ અને ૪ પ્રત્યાખ્યાની ) મનમાંથી મટે ત્યારે ગુણુના સમૂહપ સદ્વિતિ ભાવ પ્રગટે છે. દેશસયમ કરતાં સસંયમમાં અન તગુણી વિશુદ્ધિને સમાસ થાય છે. ૩
સયમનુ' ગુણસ્થાન કસ્યા વિના તત્ત્વરમણતા કઈ રીતે પ્રાપ્ત થઈ કહેવાય ? હાથીના શણગારભૂત આભૂષણુ ગધેડા વહન કરી શકે નહિ, એની ગુરુતા તા શ્રેષ્ઠ આત્મામાં જ સમાઈ શકે છે. ૪
એક વર્ષ જેટલા શુદ્ધ સયમના પર્યાયથી અનુત્તર વિમાનના દેવા કરતાં પણ વિશેષ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org