SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાસ્યાનકપદની પૂજા સા ખાર કષાય મનથી મટે; સર્વવિરતિ હો પ્રગટે ગુણરાશિ, દેશથી સર્વસંયમ વિષે, સંયમ ગુઠાણુ ફરસ્યા વિના, અનંતગુણી હો વિશુદ્ધિ માસ. ચા૦ ૩ તત્ત્વરમણતા હો કેમ નામ કહેવાય; ગજપાખરે ખર નિવ વહે, અહુની ગુરુતા હો વર્ષ સંયમના પર્યાયમાં, અનુત્તરનાં હો સુખ અતિક્રમ હોય; ૨૩૧ તમમાં સમાય, ચા૦ ૪ Jain Education International શુદ્ધ શુકલ પરિણામથી, સંયમથી હો ક્ષણમાં સિદ્ધિ જોય, ચા૦ ૫ થાય છે. આઠ કષાય (૪ અનંતાનુબંધી અને ૪ અપ્રત્યાખ્યાની) દૂર થવાથી મનમાં દેશવિરતિ ભાવ સ્થિર થાય છે. ર ખાર કષાય ( ૪ અનંતાનુ॰ ૪ અપ્રત્યા૦ અને ૪ પ્રત્યાખ્યાની ) મનમાંથી મટે ત્યારે ગુણુના સમૂહપ સદ્વિતિ ભાવ પ્રગટે છે. દેશસયમ કરતાં સસંયમમાં અન તગુણી વિશુદ્ધિને સમાસ થાય છે. ૩ સયમનુ' ગુણસ્થાન કસ્યા વિના તત્ત્વરમણતા કઈ રીતે પ્રાપ્ત થઈ કહેવાય ? હાથીના શણગારભૂત આભૂષણુ ગધેડા વહન કરી શકે નહિ, એની ગુરુતા તા શ્રેષ્ઠ આત્મામાં જ સમાઈ શકે છે. ૪ એક વર્ષ જેટલા શુદ્ધ સયમના પર્યાયથી અનુત્તર વિમાનના દેવા કરતાં પણ વિશેષ આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy