________________
૨૩
પૂજાસંગ્રહ સાથે
અગ્યારમી ચારિત્રપદ પૂજા
રત્નત્રચી વિષ્ણુ સાધના, નિફળ કહી દીવ ભવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ,
હોળી ( અજિત જિ દશું પ્રીતડી – એ દેશી } ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું,
જેહ સઘળા હે નયનો ઉદ્ધાર આઠ કરમ ચય રિક્ત કરે,
નિ હૈ ચારિત્ર ઉદાર, ચાd 9 ચારિત્રમોહ અભાવથી,
દેશસયમ હે સર્વસંયમ થાય આઠ કપાય મિટાવીને,
દેશવિરતિ હે મનમાં ઠહરાય, ચાલ ૨ હાનો અથરત્નત્રયીની આરાધના વિના બધી સાધના હંમેશા નિષ્ફળ કહેલી છે. ભાવરનનું નિધાન સંયમી જીવ છે. તે જય પામે, જય પામે. ૧ - વાળને અથ–ચારિત્રપદ મારા મનમાં વસ્યું છે. જે ચારિત્રપટ સર્વ નયના ઉદ્ધારરૂપ છે. આ કર્મના ચયસમૂહને જે રિક્ત-ખાલી કરે તે ચારિત્ર કહેવાય છે, એમ ચારિત્ર શબ્દને નિરુતાર્થ છે. ૧
ચરિત્રમેહનીયને પશમરૂપ અભાવ થવાથી દેશ સંયમ ( શ્રાવકપણું) અને સર્વસંયમ (મુનિપણું) પ્રાપ્ત
.
.
.
.
.
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org