SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીર્થની પૂજા સાથે १८७ ... શાસન ગુણમણિખાણ જિનના, તીર્થ સ્થાપન રીત એ, દ્વાદશાંગી પ્રભુ સંઘ તીરથ, સંઘ ચતુર્વિધ રીત એ; વીશ શાસનમાંહી મુનિવર, સંખે અસંખ્ય સિદ્ધિ કર્યા, કવિરાજ દીપ અષ્ટાપદ તે, વેગે ભવસાગર તર્યા. ૩ ઢાળ ( આઠ કુવા નવ વાવડી હું તો શે મિષે દેખણ જાઉ મહારાજ - દધિને દાણી કાનુડો–એ દેશી ) કષભ પ્રભુજીને પાટપરંપર, સિદ્ધિને કઈ અનુત્તર રાજ; આજ સફળ દિન એ રૂ, હું વર્ણવું ત્રિભુવનના ઠાકોર રાજ, આજ સફળ દિન એ રૂડા, પ્રભુજીને વંશ ગુણગણુ આકર, પાટ અસંખ્ય પ્રભાકર રાજ, આજ ૧ ગુણરૂપી મણિઓની ખાણ સરખા જિનેશ્વરોના શાસનમાં તીર્થસ્થાપનાની આ રીત છે, દ્વાદશાંગી, દ્વાદશાંગીના રચનાર ગણધર ભગવંત અને ચતુર્વિધ સંઘ એ ત્રણ તીર્થ છે. ત્રેવીશ પ્રભુના શાસનમાં સંખ્ય-અસંખ્ય મુનિવરે સિદ્ધિગતિને પામ્યા છે અને ભવસાગર તર્યા છે એમ કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજ કહે છે. ૩ ઢાળને અથ–શ્રી ઋષભદેવ પ્રભુની પાટ પરંપરામાં સિદ્ધિગતિ અને અનુત્તર વિમાનમાં અસંખ્ય છ ગયા છે આવા ત્રણ ભુવનના ઠાકર શ્રી આદિનાથ ભગવાનની હું ગુણ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy