SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે પૂજાસંગ્રહ સાથે - - - - તે નવપદ કાંઇ વરણવું, ધરતા ભાવ ઉલ્લાસ ગુણગુણગણ ગાતાં થકાં, લહીએ જ્ઞાનપ્રકાશ ૪ પ્રતિષ્ઠાક કહી, નવપદપૂજા સાર; તેણે નવપદપૂજા ભણું, કરતા ભક્તિ ઉદાર, ૫ દાળ ( રાગ-ભૈરવ ) પ્રથમ પદ જિનપતિ, ગાઇએ ગુણતતિ, પાઈએ વિપુળ ફળ સહજ આપ; નામત્ર જ સુયાં, કમ મહા નિર્યા, જાય ભવસંતતિ બંધ પાપ પ્રથમ ૧ એક વરરૂપમાં વરણ પંચે હવે, એક તુજ વણું તે જગ ન માય; - - - - - - - - - એ નવપદને ઉલ્લાસભાવ ધારણ કરી કાંઈક વર્ણવું છું, કારણ કે ગુણવાન આત્માઓના અણસમૂડને ગાવાથી જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત થાય છે. ૪ શ્રી પ્રતિકાકલ્પમાં સારભૂત એવા નવાદની પૂજા કહી છે. તેથી હું ઉદારભાવે ભક્તિ કરતે થકે તે નવપદની પૂજા કહું છું. ૫ ઢાળનો અર્થ પ્રથમપદમાં ગુણની શ્રેણીવાળા શ્રી જિનેશ્વરના ગુણ ગાઈએ જેથી સહજપણે વિશાળ ફળની પ્રાપ્તિ થાય એ જિનેશ્વરના નામત્ર માત્ર સાંભળવાથી કર્મોની મોટી નિર્જરા થાય છે અને ભવપરંપરામાં બાંધેલાં પાપ નાશ પામે છે. ૧ એક શ્રેષ્ઠ રૂપમાં પાંચ વર્ણ (રંગ) હોય છે અને તમારે એક વર્ણ (ગુણવર્ણન) આખા જગતમાં સમાઈ શકે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy