________________
૪૪
નૃત્યતિ નૃત્ય મણિપુષ્પવર્ષ,
સુતિ ગાય`તિ ચ મોંગલાનિ; સ્તોત્રાણિ ગાત્રાણિ પતિ મંત્રાન્
કલ્યાણભાજો હિ જિનાભિષેક, ૧ શિવમસ્તુ સર્વ જગત:,
પરિહનિરતા ભવતુ ભૂતગણા:;
ઢાષા: પ્રાંતુ નાશ,
પૂજાસ'ગ્રહ સા
સર્વત્ર સુખીભવતુ લેાક, ૨
અહુ. તિથયરમાયા,
સિવાદેવી તુમ્હ નયનિવાસિની; અમ્હ સિવ તુમ્હે સિવ',
અસિવેાવસમ' સિવ' ભવતુ સ્વાહા. ૩ ઉપસર્ગા: ક્ષય' યાંતિ, દ્યિન્તે વિધ્રુવલય:; મન: પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે
४
પુણ્યશાલીએ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, મષ્ટમંગલાનું આલેખન કરે છે અને માંગલિક સ્નાત્રે ગાય છે. અને તીર્થંકરના વશના ગાત્રો-નામે તથા મત્રો ખેલે છે. ૧
સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીએ પરોપકારમાં તપર અનેા. દોષ નાશ પામે. અને સત્ર લેાક સુખી થાઓ. ૨
Jain Education International
હું નેમિનાથ તી ‘કરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું' કલ્યાણ થાઓ. ઉપદ્રવાના નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩ શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org