________________
પૂજાસંગ્રહ સાથે
- કાવ્ય તથા મંત્ર તીર્થોદકૈમિશ્રિતચંદની:, સંસારતાપહત સુશીત; જરાજનીકાંતરજેડભિશાંત્યે, તકમ દાહાથમજજે હમ. ૧ સુરનદીજલપૂર્ણઘને:. ઘુસણમિશ્રિતવારિભૂત: પરે, સ્નાયતીર્થકૃતં ગુણવારિધિ, વિમલતાંકિયતાં નિજાભન ૨ જનમમણિભાજનભારયા, શમસૈકસુધારસધાસ્યા; સકલબેધકલારમણીયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩
મંત્ર 8 હી શ્રી પરમપુરષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુ નિવારણીય શ્રીમતે વીરજિસેંકાય ગોત્રકમબંધનિવારણય જલં યજામહે સ્વાહા.
બીજી ચંદનપુજા
નાદિક નાવ હણે, અંધ ઉદયમાં ય; તિણે અઘાતી તે કહી, ગાત્રની પડી હોય. ૧
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જલપૂજાને અંતે પૃ. ૪૪૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે ત્રકર્મના બંધનું નિવારણ કરવા અમે પ્રભુની જલપૂજા કરીએ છીએ દુહાને અર્થ
ત્રકમની અને ઉત્તરપ્રકૃતિ બંધમાં કે ઉદયમાં આત્માના જ્ઞાનાદિ ગુણને હણતી નથી, તેથી તે અઘાતી પ્રકૃતિ કહેવાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org