________________
સત્તરભેદી પૂજા–બીજી
૩૭
પગ જાનુ કર ખંધમેં, મસ્તક જિનવર અંગ; ભાલ કંઠ ઉર ઉદરમેં, કરે તિલક અતિ ચંગ. ૩૦ પૂજક જન નિજ અંગમેં, રતિલક શુભ ચાર; ભાલ કંઠ ઉર ઉદરમેં, તપત મિટાવનહાર. ૪ પૂજાગીત ( રાગ-દુમરી તાલ-પંજાબી ઠેકો )
(મધુવનમેં મેરે સાંવરીયા-એ દેશી ) કરી વિલેપન જિનવર અંગે,
જન્મ સફળ ભવિજન માને. કરી. ૧ મૃગમદ ચંદન કંકમ ઘોળી,
નવ અંગે તિલક કરી થાને કરી૨ રન જડેલ કળામાં લઈને પ્રભુના અંગે કરાતું વિલેપન ભક્તની મિથ્થામતિને નાશ કરે છે. ૨
બીજી વિલેપન પૂજામાં પ્રભુના બન્ને પગના અંગુઠ, ઢીંચણે, હાથના કાંડે, ખભે, મસ્તકના શિખ સ્થાને, કપાળ, કઠે, છાતી અને નાભિસ્થાને એ નવ અંગે ઘણા મહર તિલક કરે છે. ૩
વળી પ્રભુની પૂજા કરનાર પણ પિતાના ત્રિવિધ તાપને મટાડવા માટે પિતાના કપાળ, કંઠ, છાતી અને નાભિએ ચારે સ્થાને તિલક કરે છે. ૪
પૂજાતાળને અથ શ્રી જિનેશ્વર ભગવંતના શરીરે કંકુવર્ણ લાલ કેસરમાં કસ્તુરી-ચંદન વાટીને વિલેપન કરીને પ્રભુના નવે અંગે ચગ્ય સ્થાને તિલક કરીને ભવ્યજી પિતાના જન્મને સફળ થયેલ માને છે. ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org