SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ચેઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૪૯ કાળ અસંખ્ય દ્વીપ અસંખ્યા, જ્ઞાન પ્રત્યક્ષ ત્રિકાળ; ભo એક સમે અઠ અધિક શત સીઝ, ટાળી ભવજંજાળ. ભ૦ ૫ શિવરાજગડષિ વિભંગને ટાળી, વરીયા શિવવરમાળ; ભo સાયર દ્વીપ અસંખ્ય દીખા, શ્રી શુભ વીર દયાળ. ભ૦ ૬ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમહરવસ્તુના, સ્વનિરુપાધિગુણીવવિધાયિના પ્રભુશરીસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજન મહતા. ૧ ક્ષેત્રથ અસંખ્યાત દ્વીપ દેખે, ત્યારે કાળથી અસંખ્યાત કાળ જુવે. આ જ્ઞાન આત્મપ્રત્યક્ષ છે, અને ત્રણે કાળના પૌદ્ગલિકભાવે આ જ્ઞાનથી જોવાય છે. આ જ્ઞાન (અવધિજ્ઞાન) વાળા છે (કેવળજ્ઞાન પામી) સંસારની જ જાળને દૂર કરી એક જ સમયે ઉત્કૃષ્ટ ૧૦૮ મે ક્ષે જાય છે. શિવરાજર્ષિ કે જેમને પ્રથમ વિભંગજ્ઞાન થયેલું તે વખતે સાત દ્વીપ અને સાત સમુદ્ર જોયેલા તેથી એટલા જ દ્વીપસમુદ્રો છે એમ કહેતા હતા, પછી વીરભગવંતના પસાયથી અવધિજ્ઞાન પામી, વિર્ભાગાનને ટાળી મેક્ષની વરમાળાને વર્યા. આ જ્ઞાન અસંખ્યાત દ્વીપસમુદ્રને બતાવનાર છે. ને જેનાર શ્રી શુભ વીરપ્રભુ પરમ દયાળુ છે. ૬ કાવ્ય અને મંત્રને અથ– આત્મ ના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર, અને પ્રભુના શરીરને સુગધી કરવાના કારણભૂત અગરુ વગેરે મનહર વતુવડે શ્રી અરિહંતની પૂજા કરે. ૧ રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy