________________
૪૫૦
પૂજાસંગ્રહ સાથે
--
નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨
» હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય અવધિજ્ઞાનાવરણ-નિવારણાય ધૂપ યજામહે સ્વાહા.
પંચમ દીપક પૂજા
દુહા મણુપજવ આવરણ તમહરવા દીપકમાળ; જયોત સે જ્યોત મીલાઇએ, જ્ઞાન વિશેષ વિશાળ, ૧
આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણને ઘાત કરનારા કર્મમળને દૂર કરનાર, નિર્મળ જ્ઞાનરૂપ અને અનંતસુખરૂપ એવા સહજસિદ્ધ પરમાત્માના તેજને-જ્ઞાનને હું પૂછું છું. ૨
પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુના નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને અવધિજ્ઞાનાવરણના નિવારણ માટે ધૂપદ્વારા હું પૂછું છું. કુહાને અર્થ –
મન ૫ર્યવજ્ઞાનાવરણરૂપ અંધકારને હરવા માટે પ્રભુની પાસે દીપકેની શ્રેણી કરીએ અને તેની તે જીત મેળવીએ જેથી વિશેષ વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org