________________
७४८
પૂજાસંગ્રહ સાથે, ગાયે ગાય રે મહાવીર જિનેશ્વર ગાય. (એ આંકણું ) આગમવાણું અમીય સેરેવર, ઝીલત રેગ ઘટા મિથ્યાત મેલ ઉતારી શિર પર, આણુમુગટ ધરાયો રે
મહાવીર૧
તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ગાયકી કપૂરવિજયશિષ્ય ક્ષમાવિજય તસ, જસવિજયે મુનિરાય રે
તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાયા તાસ શિષ્ય શ્રી વીરવિજય કવિ, એ અધિકાર બનાયે રે
મહાવીર
કળશને અથ–આ પૂજાના કર્તા પં. શ્રી વીરવિ યજી મહારાજ કહે છે કે મેં શ્રી મહાવીર પરમાત્માના ગાયા. અમૃતના સરેવર સમાન આગમની વાણું ઝીલીને તે સ્નાન કરીને મેં મારા આત્માને સર્વ રોગ ઘટાડી દી આત્મા ઉપરથી મિથ્યાત્વરૂપી મેલને દૂર કરી, પ્રભુની આજ્ઞા મુકુટને મસ્તક ઉપર ધારણ કર્યો. ૧
તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિની પાટે પં. શ્રીર વિજયજી પંન્યાસ થયા. તેમના શિષ્ય શ્રી કપૂરવિજયજી તે શ્રી ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય શ્રી જયવિજયજી તેમના શિષ્ય સંવેગી અને ગીતાર્થ એવા શ્રી શુભવિણ થયા. તેમના શિષ્ય પં. શ્રી વીરવિજયજી કવિએ અધિકાર બનાખ્યું. ૨-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org