________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથે
રાજનગરમાં રહીય ચામાસુ, અજ્ઞાન હિમ હુઠાયા; સૂત્ર અર્થ પીસ્તાલીશ આગમ, સંઘ સુણી હરખાયા રે. મહાવી૨૦ ૪
·
અઢારસે એકાશી માગશર, ચૌન એકાદશી ધ્યાયેા; શ્રી શુભવીર્ જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયા રે.
મહાવી૦ ૫
રાજનગર-અમદાવાદમાં ચેમાપુ' રહીને અજ્ઞાનરૂપ હિમને દૂર કર્યાં અને શ્રી સંઘને પીસ્તાલીશ આગમ સૂત્ર અને અ સાથે સભળાવીને હ પમાડયો. ૫
૭૪૯
સ’, ૧૮૮૧ ના માગશર સુદ અગ્યારસે-મૌન એકાદશીના દિવસે આ પૂજા રચી. શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ તિલક શ્રી સંધને કરાવ્યું. અથાત્ શ્રી સ ંધમાં આગમભક્તિની વૃદ્ધિ થઈ. ૫
૫. વીરવિજયકૃત પીસ્તાલીશ આગમની સાથે પૂજા સમાપ્ત,
પૂજાસગ્રહ સાથે સમાપ્ત
000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org