________________
પૂજાસંગ્રહ સાથે
-
-
-
-
ભે! લે ! ભવ્યલકા! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મેન્યાસનપ્રકંપાનંતરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુષાઘંટાચાલનાનંતરે સકલસુરાસુરેન્દ્ર: સહ સમાગત્ય સવિનયમભટ્ટારક હીત્યા ગવા કનકાદિગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દઘષયતિ યથા, તોડહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજન યેન ગત: સ પંડ્યા 23 ઈતિ ભવ્યજનૈ: સહ સમે સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદ્દઘોષયામિ, તપૂજા-યાત્રાસ્નાત્રાદિમહેસવાસંતરમિતિ કુવા કણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા, આપનારી તથા સર્વ કલેશ–પીડાને નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧
હે ભવ્યજને ! આજ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરેના જન્મસમયે પિતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થકરને જન્મ થયેલે જાણીને, સુઘષા ઘંટ વગડાવીને બધા અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઈને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘેષણું કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજન જે માગે જાય તે માર્ગ એમ જાણીને ભવ્યજને સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘેષણ કરું છું. તે તમે બધા પૂજા–મહત્સવ, સ્નાત્ર મહત્સવ વગેરેની પૂર્ણતા કરીને કાન દઈને સાંભળે ! સાંભળે ! સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org