________________
૩૭
સ્નાત્ર-પૂજા સાથે અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, - મંગલિક ચતુર્વિધ સંઘને હેજે. દી૫
શ્રી શાંતિ કળશ પછી એક કૂડી લઈને તેમાં કંકુનો સાથી કરી. રૂપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુને ચાંદલો કરી અક્ષત ચેડી તેના ગળામાં પુષ્પને હાર પહેરાવ. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા.
પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુનો સાથી કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ રનારે નવકાર ગણી કળશાની ધાર શરૂ કરવી.
નમકહુંત-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુલ્ય:અથવા એક નવકાર બાલી મોટી શાંતિ પ્રકાશવી.
બૃહચ્છાન્તિ મરણું ભો ભે ભવ્યા:! શત વચન પ્રસ્તુત સમેત, થે યાત્રામાં ત્રિભુવનરાહુતા ભક્તિભાજ: તેષાં શાંતિભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારેશ્ય-શ્રીધૃતિ-મતિકરી લેશવિધ્વંસહેતુ:- ૧
અમારા ઘરે, તમારા ઘરે અને ચતુર્વિધ સંઘમાં મંગલિક થજે. ૫
બૃહચ્છાતિનો અર્થ હે ભવ્યજને! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળે. જે શ્રાવકે જિનેશ્વરની (ર) યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનેને અહંદુ વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org