________________
૬૧૨
પૂજાસંગ્રહ સાથે
હાથી (વંદ વીરાજનેશ્વર રાયા-એ દેશી. ) અક્ષતપૂજા ગાધૂમકેરી, નીચગાત્ર વિખેરી રે; તુજ આગમરૂપ સુંદર શેરી, વક નહીં ભવફેરી રે. અo ૧ સાસાયણલગે બંધ કહાવે, પાંચમે ઉદયે લાવે રે; ગુણઠાણું જબ છઠું આવે, ઉદયથી નીચ ખાવે રે. અo ૨ હરિકેશી ચંડાળે જાયા, સંયમધર મુનિરાયા રે; નીચગોત્ર ઉદયેથી પલાયા, ઉંચકળે શ્રુત ગયા રે. અo ૩ સમય અયોગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે રે;
ધ્રુવબંધી ઉદય કહાવે, ઘવસત્તા તિરિભાવે રે, ૪૦ ૪ ઢાળને અથ–
હે પ્રભુ! આપની અક્ષતપૂજા ધુમ-ઘઉં વડે કરવાથી નીચત્ર વિખરી જાય છે-નાશ પામે છે. તમારા અગમરૂપ સુંદર શેરી નજરે પડે છે. વક્ર એવું ભવભ્રમણ દૂર થાય છે. ૧
નીચગેત્રને બંધ સાસ્વાદન ગુણઠાણું સુધી છે. અને ઉદય પાંચમા ગુણઠાણા સુધી છે. જ્યારે છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય છે ત્યારે ઉદયમાંથી નીચત્ર ખપાવે છે ૨
હરિકેશી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા પણ જ્યારે સંયમધારી મુનિરાજ થયા ત્યારે ઉદયમાંથી નીચગાત્ર ખપી ગયું કારણ કે સિદ્ધાંતમાં મુનિપણમાં ઉચ્ચકુળને ઉદય કહ્યો છે. ૩
અગી ગુણઠાણે ઉપાંત્ય (દ્વિચરમ) સમયે નીચગેત્ર સત્તામાંથી ખપાવે છે. તે અધવબંધી અને અશ્રુદયી છે. રાત્તામાં તિર્યચપણમાં ધ્રુવ છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org