________________
ચેાસઠપ્રકારી પૂજા, સ્રાતમે દિવસ
કાવ્ય અને મગ
ભવતિ દીપશિખાપરિમાચન, ત્રિભુવનેશ્વરસનિ શાલનમ્ ; સ્વતનુકાંતિકર તિમિર હર, જગતિ મંગલકારણમાતરમ્. ૧ શુચિમનામચિ૬જજ્વલદીપ -જ્વલિતપાપત ગસમૂહુૐ; સ્વકપનૢ વિમલ' રિલેભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨
કહી શ્રી પરમપુરુષાય પર્મેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારાય શ્રીમતે વીરજિનદ્રાય નિચગેાત્રાઢનિવાર્ણાય દીપ” યજામહે સ્વાહા,
છદ્રી અક્ષત-પૂજા દુહા
નીચકુળાય જિનમતિ, દૂરથકી દરખાર; તુજ સુખદ ન દેખતાં, લેાક વા વ્યવહાર. ૧
૨૧૧
Jain Education International
તે
કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની દીપકપૂજાને પૃ૦ ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણવા, માંત્રના અર્થ માં એટલુ ફેરવવુ. કે-નીચગેાત્રના ઉત્ક્રય નિવારવા માટે અમે પ્રભુની દ્વીપક—પૂજા કરીએ છીએ.
દુહાના અથ—
જિનધમની બુદ્ધિવાળા પણ નીચકુળના ઉદયે આપના દરબાર-દેરાસરમાં દૂરથી તારા મુખનાં દર્શન કરી શકે છે. કારણ કે લેાકમાં વ્યવહારની મુખ્યતા છે. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org