________________
પાંચમા દિવસે ભણાવવા યોગ્ય આયુકમે નાશ કરવા માટે પાંચમું પૂજાષ્ટક
પ્રથમ જલપૂજા
દુહા પંચમ કમતણ કહું, પૂજા અષ્ટ પ્રકાર; મેહરાય દરબારમાં જીવિત કારાગાર, ૧ ચાર અઘાતી આઉખા, બંધોદય સુવિચાર; સત્તાએ પણ જોડીએ, અધ્રુવ પદ નિરધાર. ૨ ચાર ગતિમાં જીવડે, આયુકમને યોગ;
બંધ ઉદયથી અનુભવે, સુખ-દુ:ખ કેરા ભેગ. ૩. દુહાને અથ –
હવે પાંચમા કર્મને નાશ કરવા માટે તે કર્મની અષ્ટપ્રકારી પૂજા કહું છું. આ પાંચમું આયુકર્મ મહારાજાના દરબારમાં જીવતું કારાગાર=કેદખાનું છે. ૧
ચારે આયુષ્ય અઘાતી છે, બંધ-ઉદય અને સત્તામાં નિચે અધ્રુવ છે. એમ સારી રીતે વિચારે. ૨
આ જીવ આયુકર્મના યોગે ચારે ગતિમાં બંધ અને ઉદયથી સુખ અને દુઃખના ભેગ ભેગવે છે. ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org