________________
૩૧૮
પૂજાસંગ્રહ સાથે
નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી,
ત્રસ થાવર ન કહંત, પ્રાણું. ૨ અહી અમાની અમારી અલભી,
ગુણ અનંત ભદંત; પ્રાણo પદ્મવિજય નિત સિધિસ્વામી,
લળી લળી લળી પ્રણમંત, પ્રાણo ૩
કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘતઃ શુચિમના સ્નપયામિ વિશુધ, ૧
૩% હૃી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે સિધાય જલાદિકં યજામહે સ્વાહા,
સ્પર્શ રહિત, દીર્ઘતા રહિત, હસ્વત્વ રહિત છે, તેમજ સૂક્ષ્મબાદર પણ નથી, વેદ રહિત છે. ત્રસ–સ્થાવર પણ નથી. ૨
વળી એ ભગવતે અક્રોધી (ક્રોધ વગરના), અમાની (માન વિનાના), અમાયી (માયા વગરના) અને અલેભી (લેભ વગરના) છે. એવી રીતે અનંતગુણવાળા ભગવંત સિદ્ધ પરમાત્માને કર્તા શ્રી પદ્મવિજયજી નિરંતર લળી લળીને પ્રણામ કરે છે. ૩
કાવ્યને અર્થ અરિહંતપદ પૂજાને અ તે આપેલ છે, તે પ્રમાણે જાણુ.
બીજી સિદ્ધપદપૂજા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org