________________
નવપદજીની પૂજા–સાથે
ત્રીજી આચાય પદ પૂજા દુહા
પડિમા વહે વળી તપ કરે, ભાત્રના ભાવે માર; નમીએ તે આચાયન, પાળે પંચાચાર, ૧
૩૧૯
ઢાળ
(સ'ભવ જિનવર વિનતિ–એ દેશી )
આચારજ ત્રીજે પદ્મ, નમીએ જે ગધારી રે; ઇંદ્રિય તુર ગમ વશ કરે, જે લહી જ્ઞાનની ઢારી રે. આ૦ 1 શુધ્ધપ્રરૂપક ગુણ થકી, જે જિનવસમ ભાખ્યા રે; છત્રીશ ત્રીશી ગુણે, શાભિત સમયમાં ઢાખ્યા રે. આ૦ ૨ ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અભિચળ ટાણું રે; ભાવાચાર્જ વંદના, કરીએ થઇ સાવધાન રે. આ૦ ૩
દુહાના અથ—જે મુનિરજની ખાર પ્રતિમા વહન કરે, બાર પ્રકારનું તપ કરે, માર ભાવના ભાવે તેમજ પાંચ આચારને પાળે તે આચાય ભગવતને નમસ્કાર કરીએ. ૧
ઢાળના અ—ત્રીજે પદે આચાય ને નમીએ કે જે ગચ્છના ભાર ઉપાડવામાં વૃષભ સમાન છે અને ઇંદ્રિયા રૂપી અશ્વોને જ્ઞાનરૂપી દોરીએ ગ્રહણ કરીને વશ કરે છે. ૧
શુદ્ધ પ્રકરૂપકપણાના ગુણેાથી જેએને જિનેશ્વર સમાન કહ્યા છે. ૩૨ છત્રીશી [૩૬×૩૬=૧૨૯૬] ગુણ્ણાએ શેાભિત જેમને સિદ્ધાંતમાં કહ્યા છે. ર
વળી જે ઉત્કૃષ્ટા ત્રીજે ભવે અવિચળ સ્થાન-મેક્ષપદને પામે છે એવા ભાવાચાય ને સાવધાન થઇને વઢના કરીએ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org