________________
૧૧૬
ઋષભ જિનેશ્વર પૂજા રચાવે,
પૂજાસ ગ્રહ સાથે
નવ નવ નામ ગિરિગુણ ગાવે.
Jain Education International
ગિરિવર દર્શન વિરલા પાવે. ૧
હસકમળ ને મુક્તિનિલયગિરિ,
સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢક કદમ ને કેિિનવાસે,
લેાહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ ૨ ઢ‘કાદિક પંચ ફ્રેંક સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિ ચણખાણ જડીબુટી ગુફાઓ,
રસકુંપિકા ગુરુ ઈહાં ખતાવે, ગિરિ ૩ જિનેશ્વરની પૂજા રચાવે છે અને નવા નવા નામેથી (અથવા નવ નવ નામાથી) ગિરિરાજના ગુણ્ણાનું ગાન કરે છે. ૧
આ તીર્થના ખીજા' નવ નામેા કહે છે:-૧૦ સહસ્રકમળ, ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢક, ૧૫ કદંબ, ૧૬ કેડિનિવાસ, ૧૭ લેાહિત, ૧૮ તાલધ્વજ, આ નામપૂર્વક દેવા ગુણગાન કરે છે. ૨
ઢાંક વગેરે પાંચ ટૂંક (૧૪ થી ૧૮) સજીવન (દી કાળ રહેનારી) કહેવાય છે. દેવ, મનુષ્ય અને મુનિઓએ મળીને આ નામ સ્થાપન કરેલાં છે. આ તીર્થ ઉપર રત્નાની ખાણ, જડીબુટ્ટીઓ, ગુફાએ અને રસ!'પિકાએ પણુ છે. એમ ગુરુમહારાજ બતાવે છે. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org