________________
નવાણું પ્રકારની પૂજા-સાથે
૧૧૫
૩ હો શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે વાહા,
બીજી પૂજા
દુહે એક ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ, કવિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ
દાળ બીજા ( ઘડી ઘડી સાંભરે સાંઈ સલુણ—એ દેશી ) ગિરિવર દર્શન વીરલા પાવે,
પૂરવ સંચિત કર્મ ખપાવે, ગિરિ
કરીને જાવડે જિનપૂજન કી હું મારા આતમને પવિત્ર
મંત્રને અય– હું બી એ ત્રણ મંત્રાક્ષ છે. પરમગુરુષ પરમેશ્વર જન્મ-જર-મરણના નિવારણ કરનારા શ્રી જિતેંદ્રની હું જલ વગેરે વડે પૂજા કરું છું.”
દુહાને અર્થ–આ ગિરિ સન્મુખ ઉજમાળ થઈ એક એક ડગલું ભરતાં હજાર દંડ ભવનાં કરેલાં પાય પણું તત્કાળ ક્ષય પામે છે.
હાનિ અથ–આ ગિરિવરના દર્શન વિરલ મનુષ્ય જ પામી શકે છે. આ ગિરિવરના દર્શન કરનાર પૂર્વનાં એકઠાં થયેલાં કર્મોને ખપાવે છે. તીર્થયાત્રા કરનાર શ્રી કષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org