SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ પૂજાસંગ્રહ સાથે બાહડમંત્રીએ ચૌદમો રે, તીથે કર્યો ઉદ્ધાર; બાર તેત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હે. જિ૨ સંવત તેર એકત્તરે રે, સમશા ઓસવાળ; ન્યાયદ્રવ્ય વિધિ શુધ્ધતા રે, પંનરમ ઉધાર . જિ૦ ૩ પન્નરશે સત્યાશીએ રે, સેળ એહ ઉધાર; કર્માશાએ કરાવીએ રે, વરતે છે જયજયકાર હે. જિ. ૪ સૂરિ દુપસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાળ; છેલે ઉધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જિ. ૫ ભવ્યગિરિસિધશેખરે રે, મહાજને માલ્યવંત, પૃથ્વી પીઠ દુઃખહરગિરિરે, મુક્તિરાજ મણિકત છે. જિ૦ ૬ સંવત ૧૨૧૩ ના વર્ષમાં શ્રેષ્ઠ શ્રીમાળી વંશમાં થયેલા બાહડમંત્રીએ આ તીર્થમાં ચૌદમો ઉદ્ધાર કર્યો. ૨ સંવત ૧૩૭૧ ના વર્ષ માં સમરાશા ઓશવાળે ન્યાયદ્રવ્યથી વિવિની શુદ્ધતાપૂર્વક આ તીર્થમાં પંદરમે ઉદ્ધાર કરાવ્યું. ૩ સંવત ૧૫૮૭ ના વર્ષમાં અત્યારે વર્તે છે તે સળગે ઉદ્ધાર કર્ભાશાહે કરાવ્યું છે, જે હાલમાં યજયકાર વ છે. ૪ આ પાંચમા આરાને છેડે દુપસહસૂરિના ઉપદેશથી વિમળવાહન રાજા આ શાશ્વતગિરિ–શત્રુંજયગિરિને છેલ્લે ઉદ્ધાર કરાવશે. ૫ હવે આ તીર્થનાં પાંચમા નવ નામ કહે છે. ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાયશ, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુઃખહરગિરિ, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકત અને ૪૫ મે મહીધર. આ નામ લેવાથી હંમેશા સુખ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy