SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પૂજાસંગ્રહ સાથે બારે વ્રતનાં નિયમને રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હે જિનજી! ભક્તિo ૩ ગાંઠસી ઘસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જાતે દેખતા રે, ચંદવાંસ રાય હે જિનજી! ભક્તિo ૪ પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ; શ્રી શુભવીરશું માહરે રે, સાચા ધર્મ સનેહ હે જિનજી! ભક્તિ ૫ રાત્રિના, પંદર દિવસના, મહિના, વર્ષના અથવા ઈચ્છા હોય તેટલા વર્ષના પચ્ચકખાણ લઈ શકાય છે. ૨ જેમ મંત્રના બળથી વીંછીનું ઝેર આખા શરીરમાંથી નીકળીને માત્ર ડંખની જગ્યામાં જાય છે તેમ બારે વ્રતમાં કરેલા નિયમેને આ વ્રતમાં સંક્ષેપ થાય છે. ૩ ગંઠસી, ઘરસી, દીપસી વગેરે આઠ પ્રકારના અભિગ્રહના પચ્ચકખાણને આ વ્રતમાં સમાવેશ થાય છે દીપકની જ્યોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાર્યોત્સર્ગમાં રહેવાને નિયમ કરનાર ચંદ્રાવતંસક રાજા આયુષ્યને ક્ષય થયે દેવ થયા છે. ૪ આ વ્રતના પાંચ અતિચારોનું નિવારણ કરીને ધનદ શેઠ મેક્ષે ગયા છે. હે શુભવીર પ્રભુ! મારે પણ તમારી સાથે તેના જે જ સાચે ધર્મનેહ છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy