________________
૧૮૯
બારવ્રતની પૂજા સાથે
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધા; શ્રત વણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યફા ગમિષ તિ વૈ, મોક્ષ તદુવ્રતમાચસ્વ સુમતે! ચેત્યાભિષેકે કરુ, યેન – વતકલ્પપાદપફલાસ્વા કષિ સ્વયમ્. ૧
૩% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા, અગ્યારમા ત્રએ બારમી હવન-પૂજા
દુહે પહહ જાવી અમારિને, વજ બાંધે શુભ ધ્યાન; પિસહવ્રત અગ્યારમે, ઇવજપૂજા સુવિધાન. ૧
ઢાળ ( વગડાના વાસી રે મોર શીદ મારીઓ—એ દેશી ) પ્રભુપરિમા પૂજીને પિસહ કરીએ રે,
વાતને વિસારી રે વિકથા ચારની કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬ માં આપેલ છે એ મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ.
દુહાને અથ—અમારિને (જીવે ન મારવા અંગેનો) પડહ વગડાવીને શુભધ્યાનપૂર્વક ધ્વજ બાંધે. આ અગ્યારમાં પૌષધવ્રતમાં વિજ પૂજાનું વિધાન છે. ૧
ઢાળને અથ–પ્રભુપ્રતિમાની પૂજા કરીને પૌષધ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org