________________
૧૯૦
પૂજાસંગ્રહ સાર્થ
પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે,
ધર્મની છાયા રે તરુ સહકારની. ૧ શીતળ નહીં છાયા રે આ સંસારની,
કૂડી છે માયા રે આ સંસારની; કાચની કાયા રે છેવટ છારની,
સાચી એક માયા રે જિન અણગારની, ૨ એંશી ભાંગે દેશથકી જે પિસહ રે,
એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઇને જયણુમંગળ બોલી રે,
ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળo ૩ ચાર પ્રકારની વિકથાને ત્યાગ કરીએ. આ જીવ પ્રાયઃ દેવગતિ પર્વના દિવસે સાધે છે. ધર્મની છાયા તે આમ્રવૃક્ષની છાયા જેવી છે. આ સંસારની છાયા શીતળ નથી પરંતુ આ સંસારની માયા ખોટી છે. આ કાયા કાચના જેવી ફૂટી જાય તેવી છે, અંતે ધૂળમાં મળી જનાર છે. સાચી માયા એક જિનેશ્વરના અણુગારની છે. ૧-૨
ચાર પ્રકાર (આહાર પસહ, શરીરસત્કાર પિસહ, અત્યાપાર પસહ અને બ્રહ્મચર્ય પસહ)ના પિસહના સંયેગી ભાંગ એંશી થાય છે. તેમાં આહાર પિસહ જ દેશથી થઈ શકે છે. એથી પિઅહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણમંગળ શબ્દ બેલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org