________________
નવપદજીની પૂજા સાથે
સત્ર
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા
( આદ્યકાવ્યમ્ ઇન્દ્રવજ્રાવૃત્તમ્ . ) સિદ્ધાણુમાણ દરમાલયાણું, નમેા નમેાડણ તચક્રયાણ.
( ભુજંગપ્રયાતવૃત્તમ્ )
કરી અષ્ટકમ ક્ષયે પાર પામ્યા,
નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા,
૨૬૯
જરા જન્મ માઢિ ભય જેણે વામ્યા;
થયા પાર્ પામી સદા સિદ્ધબુદ્ધા,
Jain Education International
૧
મંત્રના અ— હી શ્રી એ ત્રણ મંત્રારા છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા મૃત્યુનુ નિવારણ કરનારા કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા શ્રી જિનેશ્વરદેવની અમે જલાર્દિક વડે પૂજા કરીએ છીએ.
આદિ કાવ્યાથ પરમાનંદ લક્ષ્મીના સ્થાનકરૂપ અ અનંત ચતુષ્ટયવાળા સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર હા!
વૃત્તા—જેએ આઠ કને ક્ષય કરી (સંસારસમુદ્રને) પાર પામેલા છે, જરા-વૃદ્ધાવસ્થા, જન્મ અને મરણાદિના ભયે જેમણે વસી નાખ્યા છે, નિમ`ળ આત્મસ્વરૂપે જેએ પ્રસિદ્ધ થયેલા છે અને સંસારસમુદ્રને પાર પામી હુંમેશને માટે સિદ્ધ-બુદ્ધ થયેલા છે, ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org