________________
નવાણું પ્રકારી પૂજા સા
ગિરિવર દરશન ફર્સન ચેાગે,
નિજ રસ્તા ગુણશ્રેણે ચડતા,
સવેદનને વિયેાગે રે. એ૦ ૮
શ્રી શુભવીર વસે સુખ માજે,
યાનાંતર જઇ અડતા રે; એ
ગિરિવર વિમલાચલનામક,
૧૪૩
શિવસુંદરીની સેજે રે, એ ૯ કાવ્ય તથા સત્ર
Jain Education International
હૃદિ નિવેશ્ય જલેજિનપૂજન,
ઋષભમુખ્યજિનાં પ્રવિત્રિતમ ;
વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ્ . ૧
ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક' યજામહે
સ્વાહા.
અતિપ્રવૃત્તિ)ને તજે છે, તે પ્રાણી અવ’ચક-સફળ યાગને પામે છે. ગિરિરાજના દર્શન અને સ્પશનના ચેાગથી સવેદનજ્ઞાન (ફક્ત જાણુવા રૂપ જ્ઞાન)ને યાગ થાય છે અર્થાત સ્પન જ્ઞાન (આત્મા સાથે આતપ્રેાત થનાર જ્ઞાન) પ્રાપ્ત થાય છે. ૮
તે સ્પર્શીન જ્ઞાનવાળા આત્મા કમની નિજ રા કરતા ગુણશ્રેણિએ ચઢતા ધ્યાનાંતરદશાને અડે છે-કેવળજ્ઞાન પામે છે. પછી સ કમ ખપાવી શ્રી શુભવીર પ્રભુ શિવસુંદરીની શખ્યામાં મેક્ષાવસ્થામાં અન’તકાળ સુધી સુખ-મેજમાં રહે છે. ૯ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org