SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ડાળને ઠંડી બ્રહ્મને વળગેા, મૂળ ઉર્ધ્વ અધ શાખા ચારે, જાણુ ન થાયે અળગા રે, એવ ઇંદ્રિય ડાળા વિષય પ્રવાળા, છંદપુરાણે વિચારે રે. એ હું પૂજાસ ગ્રહ સાથ અનુભવ અમ્રુત જ્ઞાનની ધારા, જાણતા પણ માળા રે; એ Jain Education International ચાર ઢાષ કિરિયા છડાણી, જિનશાસન જયકારા રે. એ ૭ ચાગાવચક પ્રાણી રે; એ થયેલા ચંદરાજા અ: તીથે સૂકુંડમાં સ્નાન કરવાથી પેાતાના મૂળરૂપે ચંદરાજા થયેા. ભાવપૂર્વક ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી શિવફળ (મેાક્ષ) પ્રાપ્ત કરે છે. પ હે ભવ્યાત્મા ! ડાળને–ડાળાં પાંખડાને તજીને બ્રહ્મને-મૂળને વળગેા. એ પ્રમાણે જાણકાર હેાય તે મૂળને છેાડતા નથી. છંદપુરાણમાં કહે છે કે મૂળ ઉંચે અને ચાર શાખા નીચે છે, તેના ભાવ એ છે કે આ સ ́સારરૂપ વૃક્ષની ચાર ગતિરૂપ ચાર શાખાઓ છે, તેના પાંચ ઇંદ્રિયારૂપ ડાળાં-પાંખડા છે અને તેના વિષય રૂપ પ્રવાળા-અંકુરાએ છે. હુકીકત પણુ જાણુતા છતાં પણ જે તેને છેાડતા નથી તે ખાળ-અજ્ઞાની જ સમજવા. તેની ઉપર જો અનુભવ રૂપ અમૃતની ધારા થાયપ્રાણીને જો સાચા અનુભવ થાય તે જિનશાસન કે જે જયવંતુ છે, તેને સમજી શકે. ૬-૭ જે પ્રાણી ક્રિયાના ચાર દેષ ( દગ્ધ, શૂન્ય, અવિધિ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy