________________
નવાણું પ્રકારી પૂજા-સાર્થ વિજયભદ્ર ને ઇન્દ્રપ્રકાશે,
કહીએ કપદી વાસે રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક,
ચર્ચાગિરિ ગુણલાયક જે. એ. ૩ એ નામે ભય સઘળા નાસે,
જયકમળા ઘર વાસે રે; એ શુકરાજા નિજ રાજ્ય વિલાસી,
ધ્યાન ધરે માસી રે. એ જ દ્રવ્ય સેવનથી સાજા તાજા,
- જેમ કુકડો ચંદરાજા રે, એ ધ્યાતા દયેય ધ્યાનપદ એકે,
ભાવથી શિવફળ ટકે રે. એ ૫ આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨ મુ નામ ઉજજવળગિરિ છે. પછી ૮૩ મું મહાપદ્મ, ૮૪મુ વિશ્વાનંદ નામ વખાણે. ૨
૮૫ મું નામ વિજયભદ્ર, ૮૬ ઈંદ્રપ્રકાશ, ૮૭ કપદવાસ, ૮૮ મુક્તિનિકેતન, ૮૯ કેવળદાયક અને ૯૦ ચર્ચગિરિ. આ નામે ગુણલાયક છે. ૩
આ નામેથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષમી ઘરમાં આવીને રહે છે. પિતાનું રાજ્ય મેળવવાની ઈચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.) ૪
આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થથ છે, જેમ અપરમાતાએ મંત્રિત દે બાંધવાથી કુકડારૂપે
Jain Education International
For P
For Private & Personal Use Only
www.jainelibrary.org