SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પૂજાસંગ્રહ સાથે અગ્યારમી પૂજા શત્રુંજયગિરિ મંડણે, મરુદેવાને નંદ; યુગલાધર્મ નિવારકે, નમો યુગાદિ જિર્ણોદ. ૧ દ્વારા ( વિરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી ) તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર, તીરથની... ૧ આશાતના કરતા થકાં ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી; કાયા વળી રે ભરાણ, આ ભવમાં એમ, તીરથની ૨ પરભવ પરમાધામીને વશ પડશે, કૌતરણી નદીમાં ભળશે; અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કેય, તીરથની ૩ દુહાને અથ-શત્રુંજયગિરિના આભૂષણરૂપ, મરુદેવા માતાના પુત્ર અને યુગલિકધર્મને નિવારનાર એવા યુગાદિજિર્ણોદષભદેવ પ્રભુને નમસ્કાર થાઓ. ૧ ઢાળને અર્થ-આ મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે ધ્યાનઘટાને જેડીએ તે આ સંસારને તરી જઈએ. ૧ તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે, કાયા રેગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી સ્થિતિ પ્રાપ્ત થાય. ૨ તીર્થની આશાતના કરનાર છે પરભવમાં પરમાધામીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy