SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત શ્રી વીશસ્થાનકની પૂજા સા પહેલી અરિહંતપદ પૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સકલ જંતુ હિતકાર; પ્રણમી પદયુગ તેહનાં, સ્તવન પૂજા રચુ સાર હુવિધ તપ જય દાખિયા, લાક લેાકેાત્તર સત્થ; વીશસ્થાનક સમ કે નહિ, સદ્ગુરુ વર્દ પસત્થ અરિહં તાર્દિક પદ્દતણું, કારણ એ તપ સત્ય; ત્રિકાળે પ્રભુ પૂજીએ, ભાવશુ જેવી શક્તિ. દુહાઓને અ-સર્વ’જીવાતું હિત કરનારા શ્રી શ’એશ્વર પાર્શ્વનાથના ચરણુયુગલને વંદન કરીને વીશસ્થાનકની સ્તવનારૂપ પૂજા રચુ છુ. ૧ લૌકિક અને લેાકેાત્તર શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં તપ-જપ બતાવેલાં છે, પરં ́તુ તે સર્વોમાં વીશસ્થાનકના તપ સમાન ખીને કોઈ પ્રશસ્ત તપ નથી એમ સદ્ગુરુ કહે છે. અRsિ'તાદિક પદની પ્રાપ્તિનુ એ તપ સાચું કારણ છે, તેથી મન--વચન-કાયાથી ભાવપૂર્વક પોતપાતાની શક્તિ પ્રમાણે એ તપ કરવા અને પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy