________________
બારવ્રતની પૂજા સાથે
૧૯૯
કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મહા; રાજનગરમાં પૂજા ભણુવી, ઘર ઘર ઉત્સવ થાય રે. મc ૫ મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયે; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડહ વજાયે રે. મ૦ ૬ કૃપાથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિરન પામ્યું. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજયમાં આ પૂજાને અધિકાર ર. ૪
આ પૂજાએ મધુર કંઠે ગાવાથી કષ્ટનું નિવારણ કરે અને વાંછિત આપે એવી છે. રાજનગરમાં પ્રથમ આ પૂજા ભણાવી ત્યારે ઘરે ઘરે ઉત્સવ–આનંદ થયો હતે. ૫ | મુનિ ૭ વસુ ૮ નાગ ૮ અને શશિ ૧ (ઉલટા ક્રમથી ૧૮૮૭ના વર્ષે દીવાળીના દિવસે આ પૂજાઓ બનાવી પંડિત શ્રી વીરવિજયજીએ પ્રભુના ધ્યાનથી જગતમાં યશને પહ વગડા. ૬
બારવ્રતની પૂજા સાથે સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org