________________
પૂજાસંગ્રહ સાથે
૬ અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળે સકલ જજાલ ૬
હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષિતાન યજામહે સ્વાહા,
૭ નૈવેદ્યપૂજા-દહે અણુહારીપદ મેં કર્યા, વિગ્રહ ગઈએ અણુત; દૂર કરી તે દીજીએ, અણુહારી શિવ સંત. ૭
૩ હૈ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા–મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ.
શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એ નંદાવર્ત કરે અને પછી સર્વ જંજાબને તજી દઈને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવે. ૬
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા–મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ.
હે પ્રભુ ! વિગ્રહગતિમાં તે મેં અણહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહી, તે હવે તેવું અણહારીપદ દૂર કરીને મને કાયમનું અણુહારીપદ આપો. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org