________________
૪૨
શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને; મેલેાક્યસ્યામરાધીશ-મુકુટાલ્યચિતાંપ્રયે.
૧
શાંતિ: શાંતિકર: શ્રીમાન, શાંતિ... દિશતુ મે ગુરુ:; શાંતિવ સદા તેષા, ચેષાં શાંતિગૃહે ગૃહે ઉત્કૃષ્ટ–રિષ્ઠ–દુઃ-ગ્રહ-ગતિ-દુ:સ્વપ્ર–દુનિમિત્તાદિ; સપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે;
પૂજાસંગ્રહ સાથે
શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ ; ગાષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્યાહરેાંતિમ .
થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકમે નાશ પામે. ભયે શાંત થાએ. તેમ જ તમારા શત્રુએ વિમુખ થાશે. સ્વાહા.
ત્રણે લેાકના પ્રાણીએને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હે।. ૧
જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મના ઉપદેશ આપનારા, પૂજ્ય શાંતિનાથ મને શાંતિ આપેા. જેમનાં ઘરેઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨
ઉપદ્રવા, ગ્રહેાની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગસ્ફુરણરૂપ અપશુકન આદિ દુષ્ટ નિમિત્તોનુ નાશ કરનારું' તથા આત્મહિત અને સપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાતિનાથ ભગવાનનું નામેાચ્ચારણ જય પામે છે. ૩
શ્રી સĆઘ, જગતનાં જનપદો, મહારાજાઓ, રાજાએાનાં નિવાસસ્થાના વિદ્વમ`ડળીના સભ્ય તથા અગ્રગણ્ય નાગરિકનાં નામ લઈને શાંતિ એલવી જોઇએ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org