________________
પૂજામાં બેલવાના દુહાઓ તથા પદ્ય
૭૭૭
૭
[ ૩૧ ]
( રાગ-ખાજ, તાલ ત્રિતાલ) ચલ રે કુંવર ચાલ તારી ચાલ ગમે રે; તુજ દીઠડા વિણ મીઠડા પ્રાણ મે રે. ચાલ રે, ખોળામાંહિ પડતું મેલે, રીસે દમે રે, માવડી વિના આવડું ખંધું કોણ ખમે છે. ચાલ રે, માતા વામા કહી મુખડું જોતાં દુઃખ સમે રે; લળી લળી ઉદયરતન પ્રભુ તુજને નમે . ચાલ ૨૦
' [ ૩૨ છે પ્રભુજી દર્શન પાયે આજ,
મેં તે જિનકે હરિશ્ચન પાયે વંછિત પૂરણ પાશ્વ ચિંતામણિ,
દેખત ફરિત ગમ. આજ ૧ મેહની મૂરત મહિમા સાગર,
કીરતિ સબ જુગ છાયે. આજ૦ ૨ ભાનુચંદ પ્રભુ સકળ સંઘર્ક,
આનંદ અધિક ઉમા. આજ ૩
[ ૩૩ ] પારસનાથ આધાર, મેરે પ્રભુ–પારસનાથ અ ભવ પરભવ વંછિત પૂર, શિવપદકે આધાર. મેરે પ્રભુ થામાજીકે નંદન નીરખી, તે પામ્યા ભવપાર. મેરે પ્રભુ કહેત શામળદેવ આશા પૂરે મનતણું,
સેવકની કરે સહાય.મેરે પ્રભુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org